________________
૧૩૦
શબ્દ નિત્ય છે એ મીમાંસકમત
220. ફુતચૈતવારસામાચમનુષપન / બવં હિ ન રીજુતોનુત મવતિ, आत्वं न हस्वप्लुतयोः, आत्वं न हस्वदीर्घ योरिति । तस्मादेकत्वाद्वर्णानां नावान्तरजातयः सम्भवन्ति । शब्दत्वं तु नियतार्थप्रतिपत्तौ व्यभिचारीत्यतो नात्र धूमादिन्यायः ।
220. આ કારણે પણ આ અકારસામાન્ય ઘટતું નથી-અવ એ દીધું અને લુતમાં અનુગત થતું નથી, આત્વ હૃસ્વ અને લુતમાં અનુગત થતું નથી કે હૃસ્વ અને દીર્ધમાં અનુગત થતું નથી. તેથી વણે એક જ હોઈ તેમની અવન્તર જાતિએ સંભવતી નથી, શબ્દત્વજાતિ નિયતાર્થ પ્રતિપત્તિમાં વ્યભિચારી છે એટલે અહીં ધૂમાદિત્યાય નથી. 221. તેનાર્થ વ્યવઃ રાજ્યથા નોવાથતે |
न चेद् नित्यत्वमित्यस्मिन्नर्थापत्तेः प्रमाणता ।। अनुमानादन्यथात्वमर्थापत्तेर्न दृश्यते ।
तेनानुमानमप्येतत्प्रयोक्तुं न न शक्यते ।। तदिदमुच्यते - शब्दो धर्मी, नित्य इति साध्यो धर्मः, सम्बन्धग्रहणसापेक्षार्थप्रतिपादकत्सात्, धूमादिजातिवत् । तदिदमुक्तं “नित्यत्वं तु स्यादर्शनस्य परार्थत्वात्" [ રૈ- સૂ૦ ૨૨. ૨૮] રૂતિ gવં વધઘgrivમૃણાર્થતિ જોવસ્થિતસ્ય વિનારાहेत्वभावादात्मारिवन्नित्यत्वम् । न ह्ययमवयवविनाशान्नश्यति शब्दः, निरवयवत्वात् ।
221. જે શબ્દમાં નિત્યત્વ ન હોય તે બીજી કોઈ પણ રીતે શ દમ થી અર્થજ્ઞાન ઘટતું નથી, એટલે શબ્દનિત્યત્વમાં અર્થપત્તિ પ્રમાણ છે. [તમને નયાયિને અનુમાનથી અર્થપત્તિને ભેદ જણાતું નથી, એટલે આ અનુમાનને પ્રવેગ પણ કરી શકાય જ. તેથી આમ કહી શકાય-“શબ્દ ધમર છે, નિત્ય છે એ સાધ્ય ધર્મ છે, કારણ કે શબ્દાર્થસંબંધના જ્ઞાનની અપેક્ષા શબ્દને અર્થનું પ્રતિપાદન કરવામાં છે' [એ હેતુ છે], “ધૂમાદિ. જાતિની જેમ’ [એ ઉદાહરણ છે].” તેથી આ કહ્યું છે ‘શબ્દનું નિત્યત્વ [જ] હાય, કારણ કે શબ્દનું દર્શન (=ઉરચારણ) બીજાને માટે (બીજાને અર્થ જણાવવા માટે) થાય છે [અને જેને અર્થ સાથે સંબંધ ગ્રહણ કરાયો નથી એ શબ્દ અર્થનું જ્ઞાન કરાવી શકો નથી.]' આમ સંબંધગ્રહણથી માંડી અર્થનું જ્ઞાન થાય ત્યાં સુધી અવસ્થિત શબ્દના વિનાશનું કારણ ન હોવાથી આત્મા વગેરેની જેમ તે નિત્ય છે.
અવયવોના વિનાશને લીધે શબ્દ નાશ પામતા નથી કારણ કે શબ્દ નિરવયવ છે. 222. તહેવ શ્રમિતિ દ્ રાજચંતે –
स्वल्पेनापि प्रयत्नेन यदि वर्णः प्रयुज्यते । यदि वा नानुभूयेत सकलो नानुभूयते ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org