________________
૯૬
ઈશ્વરસાધક સામાન્યતઃ ઋ અનુમાન
પ્રણીત છે એમ કહેવું યે।ગ્ય નથી. તે ઈશ્વરપ્રણીત હોય તા પણ મારા જેવાએને (=ઈશ્વરમાં ન માનનારાઓને) તેમાં વિશ્વાસ કેમ બેસશે ? વળી, આગમ શ્વરપ્રણીત હેાવાને કારણે આગમનું પ્રામાણ્ય છે, અને અગમ પ્રમાણુ હેવાને કારણે ઈશ્વર [માગમ દ્વારા] પુરવાર થાય છે-આમ અન્યોન્યાશ્રયદૅષ આવે છે. અન્યથાનુપપત્તિ દ્વારા પણ ઇશ્વર પુરવાર થવે। શકય નથી, કારણ કે એવું કોઇ કાર્યાં દેખાતું નથી જે ઇશ્વર વિના ધતું ન હાય, નિષ્કર્ષ એ કે સદ્ વિષયને ગ્રહણ કરનાર કે! પણુ પ્રમાણુ વડે ઇશ્વરનું સ્વરૂપ ગ્રહણુ થતું ન હેાઈ ઈશ્વર નથી એ પુરવાર થયું. કેવળ પ્રસિદ્ધિ(=ોકવાયકા)ને આધારે ઈશ્વરની કલ્પના કરવી યોગ્ય નથી કારણ કે તે નિર્મૂલ છે, એટલે જ કહ્યું છે કે ' તડ ઉપર યક્ષ રહે છે એવી લેાકવાયકા જેવી આ લે.કવાયકા છે. જગતની ઉત્પત્તિ અને નાશ દુષ્ટ જાણીને નીતિહસ્યતા નણકાગએ કહ્યું છે કે કદી પણ આવું જગત નહિં હાય એમ નહિ [અર્થાત્ જગત સદાકાળ આવું ને આવું જ છે એની ઉત્પત્તિ કે નાશ છે જ નહિ.]
161. अत्र वदामः । यत्तावदिदमगादि नगादिनिर्माणनिपुण पुरुषपरिच्छेददक्षं प्रत्यक्ष ं न भवतीति तदेवमेव प्रत्यक्षपूर्वकमनुमानमपि तेनैव पथा प्रतिष्ठितमिति तदप्यास्ताम् । सामान्यतोदृष्टं तु लिङ्गमीश्वरसत्तायामिदं ब्रूमहे पृथिव्यादि कार्यं धर्म, तदुत्पत्तिप्रकारप्रयोजनाद्यभिज्ञकर्तृपूर्वकमिति साध्यो धर्मः कार्या घटादिवत् ।
"
161, અહીં અમે તૈયાયિકા કહીએ છીએ-પર્યંત વગેરેનું નિર્માણ કરવામાં નિપુણ્ પુરુષને જાણવા પ્રત્યક્ષ સમર્થ નથી એમ તમે કહેા છે!, ખરેખર એમ જ છે. પ્રત્યક્ષપૂર્ણાંક અનુમાનની પણ આ જ દશા છે એમ તમે કહે છે, તે પણ્ ભલે હે. પરંતુ ઈશ્વરના અસ્તિત્વને પુરવાર કરનારું આ રહ્યું. સમાન્યતદૃષ્ટ લિંગ (=અનુમાન) – પૃથ્વી વગેરે કાર્યો ધી છે; તેમની ઉત્પત્તિના પ્રકાર, તેમની ઉત્પત્તિનું પ્રયાજન વગેરેને જાણનાર કર્તાપૂર્ણાંક તે કાર્યા છે એ સકધર્મ છે; કારણ કે તેએ ઘટ વગેરેની જેમ કાર્યા છે એ હેતુ છે.
162. ननु कार्यत्वमसिद्धमित्युक्तम् । एवमाचष्टे चार्वाक शाक्यों मीमांसको वा ? चार्वाकस्तावद् वेदरचनाश रचनान्तरविलक्षणाया अपि कार्यत्वमभ्युपगच्छति यः म कथं पृथ्व्यादिरचानायाः कार्यत्वमहुत । मीमांसकोऽपि न कार्यत्वमपहोतुमर्हति यत एवमाह ‘येषामप्यनवगतोत्पत्तीनां रूपमुपलभ्यते, तन्तुव्यतिषक्तजनितोऽयं पटस्तद्व्यतिषङ्गविमोचनात् तन्तुविनाशाद्वा नङ्क्ष्यतीति कल्प्यते' इति । एवमवयवसंयोगनिर्वमानवपुषः क्षितिधरादेरपि नाशसम्प्रत्ययः सम्भवत्येव । दृश्यते च क्वचिद् विनाशप्रतीतिः, प्रावृषेण्यजलधरधारासारनिलुठित एवं पर्वतैकदेशे 'पर्वतस्य खण्ड: पतितः' इति । वस्तुगतयोश्च कार्यन्वविनाशित्वयोः समव्याप्तिकता वार्तिककृताऽप्युक्तत्र-तेन यत्रार्मो व्याप्यव्यापकसम्म
।
तत्रापि व्याप्यतैव स्यादङ्ग न व्यापितामतिः ॥ [ श्लो० वा० १.१.५ /
Jain Education International
-
For Personal & Private Use Only
www.jainelibrary.org