________________
ઇશ્વર વેદકર્તા છે,
ce
તેમનું પ્રામાણ્ય ન સ્વીકારાય. વળી, વેદની બાબતમાં કારદાષના નિરાકરણ માટે તમે જે કહ્યું છે કે વક્તાને અભાવ હાવાને કારણે દેાષા નથી કારણ કે દેશને રહેવાને આધાર [વક્તા] પાતે જ નથી' તે અનુચિત છે, કારણુ કે વક્તા ન હેાય તેા પ્રામાણ્યના કારણભૂત ગુણોને પણ અભાવ થાય, જેને પરિણામે તે વેદના પ્રામાણ્યને પણ અભાવ થાય. વેદની બાબતમાં તેના વક્તાના અભાવ છે એમ કહેવું સારું' નથી. એટલે આપણે એને જ વિચાર કરીએ કે વદરા વક્તા છે કે નહિ ?
148. ननु च वेदे प्रमाणान्तरसंस्पर्शरहितविचित्रकर्मफलगत साध्यसाधनभावोपदेशिनि कथं तदर्थ साक्षाद्दर्शी पुरुष उपदेष्टा भवेत् ? उच्यते
148. મીમાંસક-વિવિધ કર્મો અને તેમનાં ફળા વચ્ચેને કાય કારણભાવ – જે ખીન્ન કાઈ પ્રમાણને વિષય નથા તેના ઉપદેશ વેદ આપે છે. આવા વેદમાં રહેના અનુ' પહેલાં સાક્ષાત્ દર્શન કરી પછી તેને [વરૂપે] ઉપદેશ દેનાર પુરુષ કર્યાથી સ*ભવે ?
149. વેસ્ય પુરુષ: ર્તા નહિ ચાદરાદરા: |
किन्तु त्रैलोक्य निर्माणनिपुणः परमेश्वरः ॥
स देवः परमो ज्ञाता नित्यानन्दः कृपान्वितः । क्लेशकर्मविपाकादिपरामर्शविवर्जितः ॥
149, નૈયાયિક—વેદના રચિયતા પુરુષ જેવા તેવા નથી પરંતુ ત્રણેય લેાકનું સર્જન કરવામાં નિપુણ એવે: પરમેશ્વર છે. તે દેવ પરમ જ્ઞાતા (=સન) છે, નિત્વ આનંદસ્વરૂપ છે, કરુણયુક્ત છે, કલેશ-ક-વિપાક આદિના સંપર્કથી રહિત છે.
150. અત્રાદ ત્રિવે! કૌટોયનિર્માળનિપુળમતિરિતિ ! અટ્ટો તવ સરમતિत्वम् 1 न हि तथाविधपुरुषसदभावे किञ्चन प्रमाणमस्ति ।
तथा हीश्वरसद्भावो न प्रत्यक्षप्रमाणकः । न सावक्षविज्ञाने रूपादिवि भासते ।। न च मानसविज्ञानसंवेद्योऽयं सुखादिवत् । योगिनामप्रसिद्धत्वान्न तत्प्रत्यक्षगोचरः ॥ प्रत्यक्षप्रतिषेधेन तत्पूर्वकमपाकृतम् । अनुमानमविज्ञाते तस्मिन् व्याप्त्यनुपग्रहात् ॥
150. મીમાંસક-શુ કહેા ા ? ત્રણ લેાકનું સર્જન કરવામાં નિપુણ બુદ્ધિવાળા' એમ ! હે ! તમારી સરળ બુદ્ધિ ! એવા પુરુષના અસ્તિત્વમાં ઢાઇ પ્રમાણુ નથી. ઈશ્વરનું અસ્તિત્વ પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થતુ' નથી. જેમ રૂપ વગેરે પ્રત્યક્ષજ્ઞાનાથી ગૃહીત થાય છે તેમ તે પ્રત્યક્ષજ્ઞાનેથી ગૃહીત થતો નથી. જેમ સુખ વગેરે [આંતર વિષયેા] માનસ પ્રત્યક્ષથી ગૃહીત થાય છે તેમ તે માનસ પ્રત્યક્ષથ ગૃહીત થતા નથી, અને યાગીઓ
૧૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org