________________
प्रमेयद्योतिका टीका
प्र. १ विषयावतरणिका ९
मध्यमङ्गलं द्वीपसमुद्रादिस्वरूपकथनम् द्वीपसमुद्रादिकानां निमित्तशास्त्रे परममगलतयोपन्यासात् । तदुक्तम्- 'जो जं पसत्यमत्थं पुच्छइ तस्सऽत्य संपत्ती' इत्यादि । यो यं प्रशस्तमर्थं पृच्छति तस्यार्थसप्राप्तिः ।
अन्तिममङ्गलश्च - 'दस विदा सव्वे जीवा' इत्यादि रूपम् एतस्य सर्वजीव परिज्ञानकारणत्वेन माङ्गलिकत्वादिति । तदेव प्रयोजनादिकं मङ्गलश्चोपदिश्यानुयोगः कथ्यते - कश्चासौ मनुयोगः अनु सूत्रोपपादानन्तरं सूत्रस्य अर्थेन सह योगोऽनुयोगः । सूत्रादनन्तरं तदर्थकथनमितिभावः । अथवा अनुकूलोऽविरोधी सूत्रस्यार्थेन सह योगोऽनुयोग इति ॥ एतद्विषये उपासकदशाङ्गस्यागारधर्मसंजीविनी टीका द्रव्या, तत्रेदमादिमं सूत्रम् -
सूत्र भावमंगल है | यहां भावमंगल का अधिकार है । इस विषय में विशेष जिज्ञासुभो के लिये भगवती की प्रमेयचन्द्रिका टीका देखनी चाहिये ।
द्वीप समुद्र आदि के स्वरूप का जो कथन है यह मध्यमंगल है। क्योंकि निमितशास्त्र में द्वीपादिकों को परममंगलरूप से कहा गया है। कहा भी है
" जो जं पसत्थमत्थं पुच्छर तस्सत्थ संपत्ती" इत्यादि ।
अन्तिममंगल “दसविहा सच्चे जीवा" इत्यादि सूत्ररूप है । क्योंकि सर्व जीवो के परिज्ञान का कारण होने से इसमें मांगलिकता है । इस प्रकार प्रयोजनादिक और मंगल का कथन करके अब अनुयोग का कथन करते हैं - सूत्रोपादान के बाद सूत्र का अर्थ के साथ जो योग है वह अनुयोग है ऐसी अनुयोग शब्द की व्युत्पत्ति है । इसका निष्कर्षार्थ यही है कि सूत्र कथन के बाद जो उसके अर्थ का कथन है वह अनुयोग है । अथवा - अनुकूलतारूप से
છે. અહીં ભાવમ ગળના અધિકાર છે. આ વિષયમાં અધિક જાણવાની ઈચ્છાવાળા જિજ્ઞાસુઓને ભગવતીની પ્રમેયચન્દ્રિકા ટીકા વાંચી જવાની ભલામણુ કરવામાં આવે છે.
દ્વીપ, સમુદ્ર આદિમાં સ્વરૂપનું જે કથન છે, તે મધ્યમ ગળ છે, કારણ કે નિમિત્તશાસ્ત્રમાં દ્વીપાદિકને પરમ મગળરૂપ કહ્યા છે. કહ્યુ પણ છે કે—
"जो जं पत्थमत्थं पुच्छर तस्सत्थ संपत्ती" त्याहि "दसविहा सव्वे जीवा " त्याहि સૂત્ર અન્તિમ મંગળરૂપ છે, કારણ કે સમસ્ત જીવેના પરિજ્ઞાનમાં કારણભૂત હાવાથી તેમાં માંગલિકતા છે આ પ્રકારે પ્રત્યેાજન, મગળ વગેરેનુ કથન કરીને હવે સૂત્રકાર અનુચેાગતુ કચન કરે છે. અનુયાગના ભાવાથ નીચે પ્રમાણે છે—સૂત્રોપાદાન (સૂત્રને ગ્રહણ કરવાની ક્રિયા) ખાદ સૂત્રના અર્થની સાથે જે ચૈાગ થાય છે, તેનું નામ અનુયાગ છે એટલે કે સૂત્રનુ કથન કર્યા બાદ તેના અનુ જે કથન કરાય છે, તેનુ નામ અનુયાગ છે અથવા—અનુક્n
२