Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 15
________________ જિન દર્શન વિધિ સુયોગ્ય વસ્ત્ર પહેરીને જિનાલયે ફક્ત દર્શન કરવા જનાર ભાગ્યશાળીઓએ વિધિ અનુસાર ક્રમસર દ્રવ્ય-ભાવ પૂજા કરવી જોઈએ. બર્મુડા-હાફપેન્ટ-સ્લીવલેસ-નાઈટી-મેક્સી આદિ ઉદભટ વસ્ત્રો પહેરીને જિનાલયે ન જવાય. • કુલબેગ-ઓફીસબેગ-કોમેટીક-પર્સ-મોજા-દવા ખાવા-પીવાની વસ્તુ લઈને દેરાસરે ન જવાય. શક્ય હોય તો મોબાઈલનો ત્યાગ કરવો, નહિતર મોબાઈલ ઓફ કરીને દેરાસરે જવું. • જોગીંગ દ્વારા પસીનાથી રેબઝેબ થયેલા વચ્ચે ન જવાય. • અશુદ્ધ મુખે કે મેલા કપડા પહેરીને ન જવાય. પ્રભુજીની ભક્તિ માટે યથાયોગ્ય વસ્તુ સાથે લઈને જવાય પણ ખાલી હાથે ન જવાય. ઘરથી જિનાલય દર્શન કરીને પરત ઘરે જ આવવાનું હોય તો પગરખા પહેરવા ટાળવા. ( ૧ ) Jain Education Internationafor privato Dordenal Use Onlwww.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124