Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 91
________________ આ રચના કરતી વખતે મધુર સ્વરે બોલવું – સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ સ્વીકાર...' સાવ નીચે રહેલ ઢગલીના ચોખાને અનામિકા (પુજાની આંગળી)થી ચોરસ આકારે ફેલાવવા, પણ ઢગલીમાં વચ્ચે ગોળાકાર કરી બંગડી જેવું ક્યારે પણ ન બનાવવું. કેમકે તેમ કરવાથી ભવભ્રમણ વધે. શક્ય હોય તો નંદાવર્ત રોજ કરવું , કેમકે તે અનિલાભદાયી અને મહામંગલકારી કહેવાય છે. ચારેય દિશામાં એક-એક લીટી કરીને સાથીયાનો આકાર આપવો. તેમાં પહેલો પાંખડો જમણી તરફ ઉપરનો મનુષ્ય-ગતિનો કરવો. બીજો ડાબી તરફ ઉપરનો દેવગતિનો કરવો. ત્રીજો ડાબી તરફ નીચે તિર્યંચગતિનો કરવો. ચોથો જમણી તરફ નીચે નરક-ગતિનો કરવો જોઈએ. ફક્ત સ્વસ્તિક જ બનાવવાની ભાવનાવાળા મહાનુભાવે સાથીયાની ચારેય દિશાનાં પાંખડાં ને કોઈ પણ જાતનો વળાંક ન આપવો. * આ પ્રમાણે કરવું અયોગ્ય છે.આ પ્રમાણે કરવું યોગ્ય છે. સાથીયા કે નંદાવર્તની રચના વેળા દુહા બોલવા : અક્ષત પૂજા કરતાં થકાં, સફલ કરું અવતાર; ફલ માગું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર.” સાંસરિક ફળ માંગીને, રડવડયો બહુ સંસાર ; ૭૭ Jain Education InternationaFor Private & Personal use only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124