Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 90
________________ ઢગલી અને અન્તે નીચે નંદાવર્ત કે સ્વસ્તિક માટે એક ઢગલી ચોખાની કરવી. ગણ સહુ પ્રથમ મધ્ય (વચ્ચે)ની ઢગલીને વ્યવસ્થિત કરતાં નીચે મુજબ દુહા મધુર સ્વરે બોલવું. ‘દર્શન જ્ઞાન ચારિત્રના આરાધન થી સાર...' ♦ પછી ઉપરની ઢગલીમાં અક્ષત-પૂજા આમ કરાય અષ્ટમીના ચંદ્ર જેવી સિદ્ધશિલાની રચના કરતા મધ્ય ભાગમાં ઝાડો ભાગ અને જમણી તરફ, ડાબી તરફ પતળો ભાગ કરતાંકરતાં બન્ને ખૂણે માખીની પાંખ જેટલો પાતળો ભાગ કરવો. તેની ઉપર અડે નહિ તેમ તે સિદ્ધશિલાની સમકક્ષમાં એક નાની પતલી લીટી કરવી. સિદ્ધ ભગવંતોનો વાસ સિદ્ધશિલા ૭૬ Jain Education Internationalon Private & Personal Use Only www.ainelibrary.org

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124