Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 98
________________ દહેરાસરમાં ચઢેલ સામગ્રીનો ઉપયોગ પૂજારી, ઉપાશ્રય-આયંબિલશાળાનો માણસ, ચોકીદાર, સાફ-સફાઈ કરનાર મજદુર (કર્મચારી), પેઢીના કર્મચારી આદિ કરતાં હોય તો તેઓને પોતાનું કોઈપણ કાર્ય ચીંધવુ કે સોંપવું નહી. દહેરાસરમાં પૂજારી રાખવો જ પડે, તેમ હોય તો શ્રાવકગણની બદલીમાં તેઓ (પુજારી) કામ કરતા હોવાથી તેઓને સર્વ સાધારણ (સાતક્ષેત્ર) ખાતામાંથી જ પગાર આપવો. દેવદ્રવ્યમાંથી ન આપવો. • શ્રી સંઘના ઉદારદિલવાળા ભાગ્યશાળીઓએ મહિનાની શરૂઆત પહેલાં નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતે યથાયોગ્ય રકમ શ્રી સંઘા તરફથી નિર્માલ્ય દેવદ્રવ્યની ઉપેક્ષાના દોષથી શ્રી સંઘને બચાવવા દેવદ્રવ્યમાં ભરી શકાય. ત્રણવાર ભૂમિ પ્રમાર્જના આમ કરાયા ( ૮૪ ) CARE International or Private & Personal use only way gente library.org

Loading...

Page Navigation
1 ... 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124