Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad
View full book text
________________
કાર
ઘંટનાદ પછી પલકારા વિના અનિમેષ નયને પ્રભુની નિસ્પૃહ કરુણાદષ્ટિનું અમીપાન કરતાં-કરતાં અતિશય દુ:ખતા હૃદયે પ્રભુનું સાન્નિધ્ય છોડીને પાપથી ભરેલા સંસારમાં પાછા જવું પડે છે, તેમ ખેદ રાખીને પાછાં પગે પ્રવેશદ્વાર તરફ આવવું. મૌન-ધારણ, જયણાપાલન, દુ:ખાર્ત-દય આદિ સહજતાથી અનુભવતાં આરાધકના નયનો અશ્રુપૂર્ણ પણ થવા સંભવ છે.
ધટનાદ કરવો
પ્રભુજીથી પાછા વળતાં.
આમ નિકળાય
( ૧૦૫
Personal Use Only-www
ernationaf
b
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/398e806bdd44a8d2f1657340b44551beba508bf6d4f4f77a3b198943a39bb893.jpg)
Page Navigation
1 ... 117 118 119 120 121 122 123 124