________________
ઓટલા ઉપર બેસવાની વિધિ
પ્રભુજીને કે દહેરાસરને પીઠ ન પડે તે રીતે બેસવું. રસ્તો કે પગથિયાં છોડીને એક બાજુ મૌન ધારણ કરી બેસવું. આંખો બંધ કરી મનમાં વાર ત્રણ શ્રી નવકાર મંત્ર
ગણી હદયમાં પ્રભુજીનાં દર્શન કરવાં. ૦ મારુ દુર્ભાગ્ય છે કે પ્રભુજીને છોડીને ઘરે જવું પડે છે તેવો ભાવ રાખી ઊભા થવું.
ઇતિ શ્રી જિન પૂજા-દર્શન વિધિ સમાપ્ત ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR
SHREE MAHAVIR JAIN 6.90CARA KENDRA Jain EducatiemationaFor
o rau Bly vw.jainghorary