Page #1
--------------------------------------------------------------------------
________________
朱
सयित्र Batual feller
(ત્રિકાળ પૂજા
અને જિનદર્શન વિધિનું વિસ્તૃત વર્ણન)
સંપાદક
પૂ. મુનિરાજશ્રી રમ્યદર્શનવિજયજી મ.
સંકલક
પરેશકુમાર જે. શાહ
Jain Education Internationa
Page #2
--------------------------------------------------------------------------
________________
જિનપૂજા સામગ્રી
કળશ
કેશર-સુખડ
ફૂલની છાબડી
ધૂપીયું
દીપક
અક્ષતા
ફળ.
નૈવેધ
'દર્પણ
પંખો
Main Lducation international
ચામર યુમ ony wwwanellty cong
Polvo
Page #3
--------------------------------------------------------------------------
________________
folusi terer
(ત્રિકાળ પૂજા અને જિનદર્શન વિધિનું વિસ્તૃત વર્ણન) .
સંપાદક શાસન-શિરતાજ, સુવિશાલા ગચ્છાધિપતિ, પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિનીત શિષ્યરત્ના પૂ. મુનિરાજશ્રી રમ્યદર્શનવિજયજી મ.
સંકલક પંડિતશ્રી પરેશકુમાર જે. શાહ
પ્રકાશક મોક્ષપથ પ્રકાશન, પાલડી, અમદાવાદ-૭.
Jain Education international Engineer
s Online
Page #4
--------------------------------------------------------------------------
________________
- સચિત્ર જિનપૂજા વિધિ સમર્પણ સમારોહ : વિ.સં. ૨૦૬૩, મુંબઈ, નકલ : ૫૦૦૦, શ્રુતભક્તિનો અણમોલ લાભ : ૩૦/
પ્રાપ્તિ-સ્થાન
મોક્ષ પથ પ્રકાશન C/o. પરેશભાઈ જે. શાહ જી-૨, નિર્મિત એપાર્ટમેન્ટ, જેઠાભાઈ પાર્ક સામે, પાલડી, અમદાવાદ-૭. મો. ૯૮૨૫૦ ૭૪૮૮૯
સેવંતીલાલ વી. જૈન ડી/૫૨, સર્વોદય નગર, પાંજરાપોળ, પહેલીગલી, ભુલેશ્વર, મુંબઈ-૪૦૦૦૦૪ ફોન : ૦૨૨-૨૨૪૦૪૭૧૭,
JITENDRA P. SHAH
P.o. Box-83526
Mombasa (Kenya)
દીલીપભાઈ ગુઢકા
અક્ષય બુક,
૧૧૧, પી.જે. મેવાવાલા ચેમ્બ. ૧૩, કાઝી સૈયદ સ્ટ્રીટ, મસ્જીદ બંદર (વેસ્ટ) મુંબઈ-૪૦૦૦૦૯. મો. ૦૯૨૨૪૪૩૩૦૩૩
જૈન પ્રકાશન ૩૦૯/૪, ખતરીની ખડકી, દોશીવાડાની પોળ,
અમદાવાદ-૩૮૦૦૦૧.
ફોન : ૦૭૯-૨૫૩૫૬૮૦૬,
નિલેષભાઈ જે. મહેતા
૫૧૫, પંચરત્ન, ઓપેરા હાઉસ, મુંબઈ-૪૦૦૦૦૪
Designed & Printed by
પરેશ જે. શાહ, બોધિદર્શન ગ્રાફિક્સ, પાલડી, અમદાવાદ, મો. ૯૮૨૫૦ ૭૪૮૮૯, ૯૨૨૮૨૬૬૫૭૧
Page #5
--------------------------------------------------------------------------
________________
ન્દી રિGિIણુ ,
ધરણેન્દ્ર |
જી હીંથી અહી,
તર્જનાથાય નમ:
સર્વવાંછિત-દાતાર, મોક્ષફલ-પ્રદાયકમ | શંખેશ્વર-પુરાધીશ, પાર્શ્વનાથ જિન ખુવે II
Jain Education Internationa
Page #6
--------------------------------------------------------------------------
________________
શ્રી ગઢષભદેવ ભગવાન
( IV ) Jandication Internationa
Page #7
--------------------------------------------------------------------------
________________
શ્રી રાજેનભાઈ કીર્તિલાલ શાહ પાલનપુરવાળા, હાલ મુંબઈ..
erving Jinsi
એક સગૃહસ્થ તરફથી. મુંબઈ
yar
| V
)
Jain Education Internationa
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
“જિન સાક્ષાત્ સુરહ્રમઃ”
ભવાટવીમાં ભમતાં ભવ્યજીવો માટે જિનેશ્વર પરમાત્મા સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન છે. સંયમીના સંયમ માર્ગને વિશેષ અજવાળનાર અને અવિરતિધર ગૃહસ્થના ભવસંતાપને ભવસંતાપને હરનાર પરમાત્મભક્તિ અમોધ ઉપાય સમાન છે. દ્રવ્ય પૂજા અને ભાવપૂજામાં પ્રભુજીના અદ્ભુત ગુણોને આત્મસાત્ કરવાના હોય છે, તેમજ તેમાં સંપૂર્ણ વિધિનું પાલન અને જયણા ધર્મને સાચવવું પણ ખૂબ જરૂરી હોય છે. સહુ કોઈ સમજી શકે અને આદરી શકે, તેવી સરળ ભાષામાં વર્ણવવાનો યત્કિંચિત્ પ્રયત્ન કરેલ છે. ફક્ત બિંદુ સમા વર્ણનમાં સાગર સમાન પ્રભુભક્તિનો શેં સમાવેશ થઈ શકે ? છતાં બાળજીવોને નિત્યક્રમમાં જરૂર ઉપયોગી બનશે.
VI
or Private & Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
સકલસંઘ હિતચિંતક, સુવિશાલ ગચ્છાધિપતિ, પૂજયપાદ આચાર્ય દેવેશ શ્રીમદ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા તથા સમતાસમર્પણમૂર્તિ, સુવિશાલ-ગચ્છ-અધિનેતા, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજાની અમાપ દિવ્યકૃપાદૃષ્ટિથી તેમજ પરમ શ્રદ્ધેય, સુવિશાલ-ગચ્છનાયક, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય હેમભૂષણસૂરીશ્વરજી મહારાજા તથા પરમકૃપાળુ, સૂરિમંત્ર સન્નિષ્ઠ સમારાધક, પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજાની અનવરત વરસતી કૃપાદૃષ્ટિથી આ કાર્ય સંપન્ન થયુ છે. આ પૂજ્યોના કરકમળમાં સમર્પિત કરતાં આનંદ અનુભવું છું. | સહુ કોઈ આરાધકને ભવનિર્વેદ જગાડી સંસાર સાગર પાર ઉતારનાર બને, એજ શુભેચ્છા સાથે...
વિ.સં. ૨૦૬૩, નિજ, જેઠ સુદ-૩ મુંબઈ
મચન્દ્ર’ના શિષ્યરત્ના મુનિ રમ્યદર્શનવિજય (VII)
Dan
a nnterra
v ateersonal Use Only
all
biary.org
Page #10
--------------------------------------------------------------------------
________________
પીડાણાકીયું નિની
નિત્યક્રમમાં ઉપયોગી જિનપૂજા વિધિ’ જિનાલયે જતાં મહાનુભાવો સાથે લઈ જઈ શકે, તેવા શુભ આશયથી આવશ્યક ક્રિયા સાધના’ પુસ્તકના અંતર્ગત સમાવિષ્ટ કરેલ આ વિષયની અલગ પુસ્તિકાને પ્રકાશિત કરતાં. અમો આનંદ અનુભવીએ છીએ. જિનાજ્ઞા મુજબ જિનભક્તિનું આલેખનનું સંપાદન “સૂરિરામચન્દ્ર'ના અંતેવાસી શિષ્યરત્ન પ્રવચનકાર, પૂજ્ય મુનિરાજશ્રી રમ્યદર્શનવિજયજી મ.સા. તથા સંકલન અધ્યાપક શ્રી પરેશભાઈ જે. શાહ એ કરેલ છે. - ધાર્મિક અને વ્યવહારિક પ્રસંગોમાં જિનભક્તિ વિધિ મુજબનાં રહસ્યને સમજાવતું આ નાનકડું નજરાણું ભેટ સ્વરૂપે આપવામાં ઢીલ કરવા જેવી નથી. આપણે સહુ જિનભક્તિથી મુક્તિ સાધનારા બનીએ એવી શુભેચ્છા સાથે વિરમીએ છીએ.
- સામ્યજ્ઞાન પર્ષદા સંચાલિત મોક્ષપથ પ્રકાશનના ટ્રસ્ટીગણો
(VIII) i cation InternationaFor Private personal Use Only www.jalneliborg
C
Page #11
--------------------------------------------------------------------------
________________
MARS štu UUU
જૈનશાસનના સમસ્ત આરાધકોની નિત્યક્રમ મુજબ કરાતી ક્રિયાદ્વારા સધાતી સાધના પ્રાણવંત બને અને દ્રવ્ય ક્રિયા ભાવ ક્રિયાનું કારણ બને માટે યત્કિંચિત પ્રયત્ન પ્રસ્તુત પુસ્તકમાં કરવામાં આવ્યો છે. તેમાં સાર્થ પંચ પ્રતિક્રમણ સૂત્ર સાથે શુદ્ધ ઉચ્ચારણ વિધિ, સૂત્રની છંદ માહિતિ સાથે ગાવાની રીત, સૂત્રની અનુપ્રેક્ષા સાથે સંપદા આદિ જ્ઞાન, સચિત્ર સત્તરસંડાસા પૂર્વક ખમાસમણ અને આવર્ત વિધિ સાથે વાંદરા, સચિત્ર મુહપત્તિ પડિલેહણ વિધિ, સચિત્ર દશત્રિક સાથે જિનપૂજાવિધિ અને પાંચેય પ્રતિક્રમણની વિધિ હેતુ સાથે આપવામાં આવેલ છે. તે સિવાય પણ અનેક વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રથમ આવૃતિની ૫૦૦૦ નકલ સવા વરસમાં પૂર્ણ થઈ જતાં ફરીવાર તેટલી જ નકલ પ્રકાશિત કરવામાં આવેલ છે. અને હિંદિ ભાષામાં ૩૦૦૦ નકલા પ્રકાશિત કરેલ છે. ધાર્મિક અને વ્યવહારિક પ્રસંગને વિશેષ અજવાળવા આ પુસ્તક ભેટ આપવા માટે અવશ્ય મંગાવવા જેવું છે. Jal a nternationalto van Personal use only www.ainelib
Page #12
--------------------------------------------------------------------------
________________
શીવચઝ ડ્યિા સાધના
પ્રેરક પૂ. આચાર્યશ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મ.સા.
માર્ગદર્શક - સંપાદક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના અંતેવાસી શિષ્યરત્ન મુનિરાજશ્રી રમ્યદર્શનવિજયજી
સંકલક પંડીત શ્રી પરેશકુમાર જે. શાહ (શિહોરીવાળા)
પ્રકાશક સમ્યજ્ઞાન રમ્ય પર્ષદા’ સંચાલિત “મોક્ષ પથ પ્રકાશન'
પ્રાપ્તિસ્થાન પરેશકુમાર જે. શાહ,
જી-૨, નિર્મિત એપાર્ટમેન્ટ, જેઠાભાઈપાર્ક બસ સ્ટોપ પાસે, પાલડી, અમદાવાદ-૭. ફોન : ૦૯૮૨૫૦-૭૪૮૮૯
(કિંમત: Rs. ૨૫૦/
Jain E
ation internationaFort
& Personal Use Only www.jainelibrat
Page #13
--------------------------------------------------------------------------
________________
ક્રમ વિષય
•
૧.
૨.
mo -
૪.
૫.
અનુક્રમણિકા
પ્રસ્તાવના
પ્રકાશકીય નિવેદન આવશ્યક ક્રિયા સાધના
જિનદર્શન વિધિ
૧
ત્રિકાળપૂજા વિધિ
૫
८
જિનપૂજાવિધિ ક્રમાનુસારી મધ્યાહ્ન કાળ-પૂજા દેરાસરમાં લઈ જવાની સામગ્રી
૧૪
દશત્રિક
૧૭
સ્નાન કરવાની વિધિ
૨૧
કપડાં પહેરતી વખતે રાખવા યોગ્ય સાવધાની ૨૨
દેરાસરમાં પ્રવેશતી વખતે વિધિ
૨૮
૩૨
33
૩૬
૩૯
४०
૪૧
૪૬
૫૧
૬.
૭.
..
૯. ભાવવાહી સ્તુતિઓ
૧૦. અષ્ટપદ મુખકોશ બાંધવાની વિધિ
૧૧. તિલક કરવાની વિધિ
૧૨. ગભારામાં પ્રવેશ સમયની વિધિ
૧૩. નિર્માલ્ય ઉતારવાની વિધિ
પૃષ્ઠ નં.
૧૪. પ્રભુજીનો પક્ષાલની વિધિ
૧૫. અંગપૂંછણા વેળાએ રાખવા યોગ્ય કાળજી ૧૬. પ્રભુને વિલેપણ કરવાની વિધિ
Jain Education Internationa XI
Page #14
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણિકા
ક્રમ વિષય
૧૭. અંગ રચના (આંગી)ની વિધિ ૧૮. પ્રભુજીની કેશરપૂજા વેળાએ રાખવા યોગ્ય સાવધાની
૧૯. પુષ્પ પૂજાની વિધિ ૨૦. ધૂપ પૂજાની વિધિ ૨૧. દીપક પૂજાની વિધિ
૨૨. દર્પણ દર્શન તથા પંખો વિંઝવાની વિધિ
૨૩. ચામર પૂજાની વિધિ ૨૪. અક્ષત પૂજા કરવાની વિધિ ૨૫. નૈવેધ પૂજા કરવાની વિધિ
૨૬. ફળપૂજા કરવાની વિધિ
૨૭. ચૈત્યવંદન પહેલા સમજવા યોગ્ય વાતો
૨૮. ચૈત્યવંદન વિધિ
૨૯. કાઉસ્સગ્ગ કરવાની વિધિ ૩૦. પ્રભાતનાં પચ્ચકખાણો ૩૧. પ્રભુજીને વધાવવાની વિધિ
૩૨. દેરાસરની બહાર નીકળતી વખતેની વિધિ
૩૩. ન્હવણ જલ લગાડવાની વિધિ
૩૪. ઓટલા ઉપર બેસવાની વિધિ
પૃષ્ઠ નં.
૫૩
૫૪
'
૬૧
૬૫
૬૭
૭૨
93
૭૫
૭૯
૮૧
૮૫
८७
Εξ
૯૮
૧૦૩
૧૦૪
૧૦૬
૧૦૮
XII
lain Education InternationaFor Private Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
જિન દર્શન વિધિ સુયોગ્ય વસ્ત્ર પહેરીને જિનાલયે ફક્ત દર્શન કરવા જનાર ભાગ્યશાળીઓએ વિધિ અનુસાર ક્રમસર દ્રવ્ય-ભાવ પૂજા કરવી જોઈએ. બર્મુડા-હાફપેન્ટ-સ્લીવલેસ-નાઈટી-મેક્સી આદિ ઉદભટ વસ્ત્રો પહેરીને જિનાલયે ન જવાય. • કુલબેગ-ઓફીસબેગ-કોમેટીક-પર્સ-મોજા-દવા
ખાવા-પીવાની વસ્તુ લઈને દેરાસરે ન જવાય. શક્ય હોય તો મોબાઈલનો ત્યાગ કરવો, નહિતર
મોબાઈલ ઓફ કરીને દેરાસરે જવું. • જોગીંગ દ્વારા પસીનાથી રેબઝેબ થયેલા વચ્ચે ન જવાય. • અશુદ્ધ મુખે કે મેલા કપડા પહેરીને ન જવાય. પ્રભુજીની ભક્તિ માટે યથાયોગ્ય વસ્તુ સાથે લઈને જવાય પણ ખાલી હાથે ન જવાય. ઘરથી જિનાલય દર્શન કરીને પરત ઘરે જ આવવાનું હોય તો પગરખા પહેરવા ટાળવા.
( ૧ )
Jain Education Internationafor privato
Dordenal Use Onl
Page #16
--------------------------------------------------------------------------
________________
દ્રવ્ય-ભાવ પૂજા ‘દર્શન’ કરતી વેળાએ દૂરથી જિનાલયની ધજા ફરકતી દેખાય કે કોઈપણ ભાગ દેખાય ત્યારે તે સન્મુખ દષ્ટિ રાખીને “નમોજિહાણ” બે હાથ જોડીને બોલવું. પગ + મુખ શુદ્ધિપૂર્વક પ્રવેશ કરવો, તિલક કરવું. જિનાલયના પરિસરમાં પ્રવેશ કરતા સાંસારિક સંબંધોના ત્યાગ સ્વરૂપ “પહેલી નિશ્મીહિ' બોલવી. પછી ઘંટનાદ કરવો. (નિસ્સીહિ = નિષેધ) . દેરાસરમાં પ્રભુજીના મુખદર્શન થતાં અડધા નમીને નમો જિણાપં” બે હાથ જોડીને બોલવું. ગભારા સન્મુખ ઉભા રહી પ્રભુજીને અનિમેષ નયને નિહાળવા. પ્રભુજીની જમણી તરફથી જયણાપાલન પૂર્વક ‘કાલા અનાદિ અનંતથી...' દુહા બોલ પ્રદક્ષિણા આપવી. મૂળનાયક સન્મુખ આવતા ‘નમો જિણાણં' બોલવું. દેરાસર સંબંધિત ચિંતાના ત્યાગ સ્વરૂપ “બીજી નિસીહિ' બોલવી.
ક ત્રણ
(
૨
)
leme
te
personal use only wainelibrary.org
Page #17
--------------------------------------------------------------------------
________________
બહેનોએ-ભાઈઓએ ક્રમશઃ ડાબી-જમણી તરફ સાઈડમાં ઉભા રહીને એકી સંખ્યામાં ભાવવાહી સ્તુતિઓ અન્યોને અંતરાય ન પડે, તેમ બોલવી. સ્વદ્રવ્યથી અગ્રપૂજા કરવાની ભાવનાવાળાએ સાથે લાવેલ ધૂપ-દીપક ને પ્રગટાવવું. સ્વદ્રવ્યથી કરવાની ભાવના છતાં સંજોગવશ સાથે સામગ્રી ન લાવ્યા હોય તેવા મહાનુભાવોએ ભંડારમાં યથાશક્તિ નાણું મુકીને ધૂપ આદિ પૂજા કરવી. ભાઈઓએ અને બહેનોએ પ્રભુજીની ડાબી તરફ યોગ્ય આંતરે ઉભી રહીને ધૂપદાની/ધૂપસળી સ્થીર રાખીને પૂજાના દૂહા બોલવા સાથે ધૂપ-પૂજા કરવી. ભાઈઓએ પ્રભુજીની જમણી તરફ અને બહેનોએ પ્રભુજીની ડાબી તરફ યોગ્ય આંતરે ઉભી રહીને ફાણસ યુક્ત દીપકને પ્રદક્ષિણા-આકારે નાકથી નીચે-નાભિથી ઉપર રાખીને ત્રણવાર ફેરવવા દ્વારા પૂજાના દુહા બોલવા સાથે દીપક પૂજા કરવી. ભાઈઓએ જમણી અને બહેનોએ ડાબી તરફ ઉભા રહીને દર્પણ(અરીસો)ને દયની ડાબી તરફ રાખી તેમાં પ્રભુજીના મુખદર્શન થતાં સેવકભાવે પંખો ઢાળવો. (તે દર્પણમાં પોતાનો મુખ ન જ જોવાય.)
( ૩ ) e
et seekly
Page #18
--------------------------------------------------------------------------
________________
ભાઈઓએ જમણી અને બહેનોએ ડાબી તરફ ઉભા. રહીને ચામર નૃત્ય કરવું. આરતી-મંગલદીવો અને શાંતિ-કળશ દેરાસરમાં ચાલતાં હોય તો તેમાં યથાશક્તિ હાજરી આપવી. મધ્યાકાળની પૂજાની જેમ અનુક્રમે અક્ષત-નૈવેદ્યફળપૂજા દુહા બોલવા સાથે કરવી. હાથરૂમાલ કે ખેસના છેડાથી ત્રણવાર ભૂમિપ્રમાર્જના કરી દ્રવ્ય પૂજાના ત્યાગ સ્વરૂપ ત્રીજી નિસ્સીહિ' બોલવી. ઈરિયાવહિયં કરીને ચૈત્યવંદન કરી પચ્ચકખાણ કરવું. પછી ખમાસમણ આપીને “અવિધિ આશાતના મિચ્છા મિ દુકન્ડ' મુરિવાળીને અવશ્ય બોલવું. દેરાસરથી નિકળતા પ્રભુજીને પૂંઠ ન દેખાય તેમ આગળ-પાછળ દષ્ટિ કરીને ઘંટ પાસે આવવું. ડાબા હાથને હદયના મધ્યસ્થાનમાં રાખી જમણા હાથે ત્રણવાર ઘંટનાદ કરવો. દેરાસરની બહાર ઓટલા પર બેસીને પ્રભુજીની ભક્તિને વાગોળવું અને પ્રભુજીના વિરહથી હૃદયને અપરંપાર વેદનાવાળા અનુભવી નિર્ગમન કરવું.
Jain Education internatioha
Page #19
--------------------------------------------------------------------------
________________
ઉપાશ્રયમાં પૂજ્ય ગુરૂભગવંત પાસે પચ્ચક્ખાણ કરવું. (સવારથી બપોર સુધી દર્શન કરનાર મહાનુભાવોએ ઉપર મુજબ વિધિનો ક્રમ જાળવવો. સાંજે કે સૂર્યાસ્ત પછી દર્શન કરવા જનારે કેશર તિલક, ત્રણ પ્રદક્ષિણા અને ઘંટનાદ અને દર્પણ-પંખો-અક્ષત-નૈવૈદ્ય-ફળ-પૂજા સિવાયની સઘળીયે વિધિ કરવી.)
ત્રિકાળ પૂજા
વિધિ
(૧) પ્રાતઃકાળની પૂજા : રાત્રિ સંબંધિત પાપોનું નાશ કરે. સ્વચ્છ સુતરાઉ વસ્ત્ર (સામાયિક-પૌષધ-પ્રતિક્રમણ સિવાયના)ધારણ કરવા. બે હાથ, બે પગ અને મુખ સ્વરુપ પાંચ અંગની નિર્મળ જલથી શુદ્ધિ કરવી. એક સ્વચ્છ થાળીમાં ધૂપીયું+ધૂપસળી, ફાણસ યુક્ત દીપક, અખંડ અક્ષત (ચોખા), રસવંતુ નૈવેદ્ય, ઋતુ પ્રમાણે ઉત્તમ ફળ, વાસચૂર્ણ(ક્ષેપ) રાખવા ચાંદી-પીતળની ડબ્બી અને
એક ચાંદીની વાટકી સાથે લેવી.
જિનાલયે પહુંચતા પગ શુદ્ધિ કરી પ્રવેશ કરતા ‘પહેલી-નિસ્સીહિ' બોલવી. પ્રભુજીના મુખદર્શન થતાં ‘નો- જિણાણં’ અડધા કમરેથી નમીને બોલવું. પ્રભુજીનું સૂક્ષ્મ નિરીક્ષણ કરી હૃદયમાં સ્થાપન કરી ત્રણ પ્રદક્ષિણા
૫
Jain Educatieintererar or Private & Persona
rly www.jamelibrary.org
Page #20
--------------------------------------------------------------------------
________________
આપવી. મૂળનાયક પ્રભુજી સન્મુખ આવતા ભાવવાહી (એકી સંખ્યામાં) સ્તુતિઓ બોલવી.
પ્રભુજીના દર્શન ન થાય તેવા સ્થળે જઈ વાસચૂર્ણ (ક્ષેપ) વાટકીમાં લઈ આઠ-પડવાળો મુખકોશ બાંધવો. પોતાના વસ્ત્રના સ્પર્શથી અશુદ્ધ થયેલી બન્ને હથેળી સ્વચ્છ પાણીથી શુદ્ધ કરી ગભારા પાસે આવવું. બન્ને હાથમાં ફક્ત વાસચૂર્ણની વાટકી અને થાળી લઈને ગભારામાં પ્રવેશ કરતાં ‘બીજી નિસ્સીહિ' બોલવી.
પ્રભુજીના પબાસન થી દૂર અને યથાયોગ્ય આંતરે રહી અંગુઠો + અનામિકા( = પૂજાની આંગળી)ની ચપટીમાં વાસચૂર્ણ લઈ પ્રભુજીને સ્પર્શ કર્યા વગર (પૂજાના વસ્ત્ર હોય તો પણ) અધ્ધરથી બહુમાન ભાવપૂર્વક નવ અંગે ખૂબ શાંતિથી પૂજા કરવી. વાસચૂર્ણ પૂજા કરતા પહેલા કે પછી પ્રભુજીના અંગે ચઢેલ વાસચૂર્ણ (ક્ષેપ) પોતાના હાથે લઈને મસ્તકે નાખવાથી પ્રભુજીની ઘોર આશાતના લાગે. | વાસચૂર્ણ - પૂજા કરી પ્રભુજીને પૂંઠ ન પડે, તેમ ગભારાની બહાર આવીને પુરૂષોએ + બહેનોએ પ્રભુજીની ડાભી તરફ ઉભા રહી ધૂપ પૂજા ધૂપસળી સ્થીર રાખીને કરવી. પછી પુરૂષોએ જમણી અને બહેનોએ ડાબી તરફ ઉભા રહીને દીપક પૂજા કરવી.
Jain Educati
ona
www.jainelibra svog
Page #21
--------------------------------------------------------------------------
________________
પાટલા પર અક્ષત-નૈવેદ્ય-ફુલ પૂજા (તે વિસ્તારપૂર્વક મધ્યાહ્નકાલની પૂજા વિધિમાં જણાવેલ છે) કરવી. ત્રણવાર ભૂમિ પ્રમાર્જના કરી “ત્રીજી-નિસીહિ' બોલવી પછી ઈરિયાવહિયં કરીને ચૈત્યવંદન કરીને પચ્ચકખાણ લેવું.
જિનાલયથી ઉપાશ્રયે જઈને પૂજ્ય ગુરૂભગવંતોને ગુરૂવંદન કરી પચ્ચકખાણ ગ્રહણ કરવું. ગોચરી-પાણી વહોરવા પધારવા વિનંતિ કરી ગુરૂભગવંતને પૂંઠ ન પડે, તેમ ઉપાશ્રયથી નિર્ગમન કરવું. | (રાઈ-પ્રતિક્રમણ કરતાં પહેલા દેરાસરે ન જવાય. દેરાસરે જઈને આવ્યા પછી રાઈ-પ્રતિક્રમણ ન થાય. પ્રાત:કાળની પૂજાનો સમય અરૂણોદયથી ૧૨-૦૦ ક્લાક સુધી)
(૨) મધ્યાહ્નકાળની પૂજા : આ ભવના પાપનો નાશ કરે. જિનપૂજા વિધિમાં વિગતવાર વર્ણન સાથે બતાવેલા
અષ્ટપ્રકારી પૂજા જાણવી. આ પૂજા મધ્યાહ્નકાળના ભોજન | પહેલા પુરિમકૃપચ્ચકખાણની આસપાસ કરવાનું વિધાન છે.
(૩) સાયંકાળની પૂજા: ૭ ભવના પાપનો નાશ કરે.
સાંજ વાળુ પતાવીને અથવા પાણી ચૂકવીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા. એક ચાંદી/પીતળની થાળીમાં ધૂપીયું + ધૂપસળી અને ફાણસ સાથે દીપક લઈને જિનાલયે જવું. ‘નિસીહિ' બોલી પ્રવેશ કરવો. પ્રભુજીના મુખદર્શન થતાં
Jan Education Inteling
Private cele na Usemi wwjainelibrary.org
Page #22
--------------------------------------------------------------------------
________________
‘નમો જિણાણં' અર્ધ અવનત થઈ બોલવું. સૂર્યાસ્ત પછી પ્રદક્ષિણા આપવાનું વિધાન નથી. પ્રભુસમક્ષ સ્તુતિઓ બોલવી. ‘બીજી-નિસ્સીહિ' બોલીને પ્રાતઃકાળની પૂજાની જેમ જ ધૂપ પૂજા અને દીપક પૂજા કરવી.
ત્રણવાર ભૂમિપ્રમાર્જના કરી ‘ત્રીજી નિસ્સીહિ' બોલવી. પછી ઈરિયાવહિયં સાથે ચૈત્યવંદન કરીને પચ્ચક્ખાણ લેવું. ઉપાશ્રયે જઈ પૂજ્ય ગુરૂભગવંતોની નિશ્રામાં ‘દેવસિઅ-પ્રતિક્રમણ' કરવું. (દેવસિઅ-પ્રતિક્રમણ પહેલા આ પૂજા કરાય. પછી ન કરાય.)
જિનપૂજા વિધિ ક્રમાનુસારી મધ્યાહ્નકાળ - પૂજા
•
સ્વાર્થમય સંસારથી છૂટવા નિઃસ્વાર્થ પ્રભુજીના શરણે પહુંચવા મનને ભાવિત કરવું.
• સ્નાન મંત્ર બોલવા પૂર્વક યોગ્ય દિશા સન્મુખ બેસી જયણા પૂર્વક સ્નાન કરવું.
♦. વસ્ત્રમંત્ર ના ઉચ્ચાર પૂર્વક ધૂપથીવાસિત અતિ સ્વચ્છ વસ્ત્ર, સ્વચ્છ ગરમશાલ પર ઉભા રહી ધારણ કરવાં. દ્રવ્યશુદ્ધિમંત્રથી પવિત્રિત ન્યાય સંપન્ન વૈભવથી પ્રાપ્ત
૮
Jain Education rnationaFor Private & Perso
se Oby
Page #23
--------------------------------------------------------------------------
________________
- અષ્ટ પ્રકારી પૂજાની સામગ્રી નાભિથી ઉપર રહે, તેમ ગ્રહણ કરવી. દૂરથી જિનાલયનાં શિખર-ધજા કે અન્ય કોઈ ભાગનાં દર્શન થતાં મસ્તક નમાવી “નમો જિણાણ’
બોલવું. • ઈર્ષા સમિતિના પાલન પૂર્વક પ્રભુના ગુણોથી ભાવિત
હૃય સાથે મૌનપૂર્વક જિનાલય તરફ જવું. • દેરાસરના મુખ્ય પ્રવેશદ્વારે પ્રવેશ કરતાં પહેલી નિસ્સીહિ ત્રણ વાર બોલવી. મૂળનાયક ભગવાનનાં દર્શન કરી ‘નમો જિણાણં
કહીને સુખડ ઘરમાં આવવું. • ઓરસીયા-સુખડ-વાટકીઓને ધૂપ થી સુવાસિત
કરવા. • , અષ્ટ-પડ-મુખકોશ બાંધ્યા પછી જ કેશર-ચંદના
ઘસવા ઓરસીયા નો સ્પર્શ કરવો. • , કેશર-અંબર-કસ્તુરી-ચંદન મિશ્રિત એક વાટકી
અને કપૂર-ચંદન ની એક વાટકી ઘસવી. • તિલક કરવા નાનકડી વાટકી કે સ્વચ્છ હથેલીમાં
કેશર મિશ્રિત ચંદન લઈને મસ્તકાદિમાં તિલક કરવું. પૂજા માટે ઉપયોગી સઘળીયે સામગ્રી હાથમાં લઈને
Education Interi
e le Fr
a
sileiro
Page #24
--------------------------------------------------------------------------
________________
મૂળનાયક પ્રભુજી સમક્ષ જઈ “નમો જિણાણ’ બોલવું. @ મૂળનાયક પ્રભુજીની જમણી તરફથી જયણાપૂર્વક સામગ્રી સાથે રાખીને ત્રણ પ્રદક્ષિણા આપવી. પ્રભુજી સન્મુખ અર્ધ-અવનત થઈ યોગ-મુદ્રામાં ભાવવાહી સ્તુતિઓ મંદસ્વરે બોલવી. પૂજાની સામગ્રી-બન્ને હથેળી અને મુખકોશ વસ્ત્રને ધૂપથી સુવાસિત કરવાં. પ્રભુજી ન દેખાય તેવા સ્થાને પૂર્ણ અષ્ટપડ મુખકોશ બાંધી સ્વચ્છ જલથી બન્ને હાથ ધોવા. શરીર-વસ્ત્ર કે અન્ય કોઈનો સ્પર્શ ન થાય, તેમ કાળજીપૂર્વક પૂજાની સામગ્રી સાથે ગભારા પાસે આવવું. 6ગભારામાં જમણા પગે પ્રવેશતાં અડધા નમીને બીજી
નિસ્સીહિ ત્રણ વાર બોલવી. ૦ ૦ મૃદુ-કોમળ હાથે પ્રભુજી પર રહેલાં વાસી પુષ્પ,
હાર, મુગટ, કુંડલ, બાજુબંધ, ચાંદીનું ખોખુ આદિ
ઉતારવાં. • ; છતાં રહી ગયેલ નિર્માલ્યને દૂર કરવા કોમળ હાથે
મોરપીંછી ફેરવવી. ૦ ૦ પબાસણમાં એકત્રિત થયેલ નિર્માલ્યને દૂર કરવા
સ્વચ્છ-પૂંજણીનો ઉપયોગ કરવો.
( ૧૦ Jain Education Internationa
Page #25
--------------------------------------------------------------------------
________________
• ૪ ગભારાના ભૂમિહલને સાફ કરવા લોખંડના
તારવગરની સાવરણી (ઝાડું) નો ઉપયોગ
જયણાપૂર્વક કરવો. • = શુદ્ધ-પાણીની કુંડીમાંથી કળશ ભરીને ચંદનાદિ - ભીનું કરવું, પછી ભીના પોતાથી કેશર દૂર કરવું. • વિશેષ શુદ્ધિ માટે અને વાસીચંદન દૂર કરવા માટે
ખૂબ કોમળતાથી જરુર જણાય તો વાળા-કુંચી નો ઉપયોગ કરવો. ગભારાની બહાર જઈ જયણા પૂર્વક અસ્વચ્છ થયેલ
બન્ને હાથ ને સ્વચ્છ કરી ધૂપથી સુવાસિત કરવા. • પંચામૃતને સુવાસિત કરી કળશમાં ભરીને મૌન પૂર્વક
મસ્તકથી પક્ષાલ કરવો. • શુદ્ધ પાણીને પણ સુવાસિત કરી કળશમાં ભરીને
મૌનપૂર્વક મસ્તકથી પક્ષાલ કરવો. અંગ-લૂંછણાં કરનાર મહાનુભાવે શુદ્ધપાણી થી પક્ષાલ કરતી વખતે પ્રભુજીને સર્વાગે કોમળતાથી
સ્પર્શ કરવો. • 2 શરીર-વસ્ત્ર-પબાસણ-નખ-પસીનો આદિના સ્પર્શ
વગર અંગભૂંછણાં કોમળતાથી કરવાં.
કપૂર-ચંદન મિશ્રિત વાટકીમાંથી પાંચેય આંગળીયે પ્રભુજીના અંગોમાં ચંદનપૂજા મૌનપૂર્વક કરવી.
( ૧૧ )
Jaduconation P
erse
w
ain
brary
Page #26
--------------------------------------------------------------------------
________________
• સુયોગ્ય-સ્વચ્છ વસ્ત્રથી પ્રભુજીના સર્વાગને ખૂબ
કોમળતાથી વિલેપનપૂજા કર્યા પછી લૂંછવા. • મૌનપૂર્વક મનમાં દુહા ભાવતાં કેશર-અંબર-કસ્તુરી
મિશ્રિત ચંદનથી પ્રભુજીને નવ- અંગે પૂજા કરવી. “શુદ્ધ-અખંડ-સુવાસિત પુષ્પો-પુષ્પમાળા મૌનપૂર્વક મનમાં મંત્રોચ્ચાર કરી પુષ્પપૂજા કરવી. દશાંગ આદિ ઉત્તમદ્રવ્યો દ્વારા ભાઈઓ-બહેનોએ ગભારાની બહાર ડાબી તરફ મંત્રોચ્ચારપૂર્વક ધૂપ
પૂજા કરવી. • શુદ્ધ ઘી અને સુતરાઉ રૂ દ્વારા ભાઈઓએ જમણે
અને બહેનોએ ડાબે ઉભા રહી મંત્ર-દુહા સાથે દીપક
પૂજા કરવી. • ૭ નૃત્ય સાથે ચામર પૂજા, શુભભાવે દર્પણપૂજા, દર્પણમાં
પ્રભુજીનાં દર્શન થતાં પંખો વિંઝવો. • શુદ્ધ-અખંડ અક્ષત દ્વારા અષ્ટમંગલ / નંદાવર્ત |
સ્વસ્તિકનું આલેખન મંત્ર-દુહા બોલવા સાથે કરવું. દર્શન-જ્ઞાન-ચારિત્રની ઢગલી અને ઉપર
સિદ્ધશિલાનું આલેખન અક્ષત (ચોખા) થી કરવું. • રસવંતી મીઠાઈઓનો થાળ મંત્ર-દુહા બોલવા સાથે
સ્વસ્તિક ઉપર નૈવેદ્ય ચઢાવવો.
( ૧૨ ) Jain dudapternationa oste omal use only
w
elik va yurg
Page #27
--------------------------------------------------------------------------
________________
• ઉત્તમફળો (ઋતુપ્રમાણેના) નો થાળ દુહા-મંત્ર પૂર્વક
સિદ્ધશિલા ઉપર ફળ ચઢાવવું. • % અંગપૂજા અને અગ્રપૂજાના સમાપન સ્વરુપ ત્રીજી નિસીહ ત્રણવાર બોલવી. ભાવપૂજામાં પ્રવેશ કરવો. એક ખમાસમણ આપી ઈરિયાવહિયં...થી લોગસ સુધી કરી ત્રણ ખમાસમણાં આપવાં. યોગમુદ્રામાં ભાવવાહી ચૈત્યવંદન કરતાં પ્રભુજીની ત્રણ અવસ્થાનું ભાવન કરવું. શાસ્ત્રીય રાગો મુજબ પ્રભુગુણગાન-સ્વદોષગર્ભિત વાતો સ્તવન દ્વારા પ્રગટ કરવી. ચૈત્યવંદન પછી પચ્ચકખાણ કરવું. પાછળ-ધીમા પગે પ્રભુજીને પોતાની પૂંઠ ન દેખાય તેમ બહાર નિકળતાં ઘંટનાદ કરવો. દહેરાસરના ઓટલે પ્રભુજીની ભક્તિના આનંદને મમળાવવું. પ્રભુજીની ભક્તિનો આનંદ અને પ્રભુજીના વિરહનો વિષાદ સાથે રાખી જયણાપૂર્વકઘર તરફ પ્રયાણ કરવું. પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતો અને પૌષધાર્થી ભાઈઓબહેનોએ જ નિકળતાં ‘આવસહિ' બોલવું.
( ૧૩
Jain Education
a
l
Personen
ainelibrary.org
Page #28
--------------------------------------------------------------------------
________________
દેરાસરમાં લઈ જવાની સામગ્રી
સોના-ચાંદી–પીતળ કે સુખડની ડબી જ સુવર્ણ-રજત કે પીત્તળની થાળી જ ત્રણ કળશ ઉપરથી ઢાંકેલા, વૃષભાકારે એક કળશ શુદ્ધ સુખડ છે શુદ્ધ કેસર-કપૂર (બરાસ)-અંબર-કસ્તુરી એ ગાયનું દૂધ જ કુવાનું અથવા વરસાદનું નિર્મળ પાણી જ પંચામૃત ન્હવણ માટે “ગાયનું ઘી-દૂધ-દહી, સાકર-પાણી' જ સુગંધિત ફુલની છાબડી કે સોના-ચાંદીના વરખબાદલુ જ શુદ્ધ રેશમના પાકા રંગના દોરા/લચ્છી છે સુવાસિત ધૂપ જે ગાયનું ઘી અને સુતરાઉ રૂ ની તાજી દીવેટનો દીવો ફાણસ સાથે જ બે સુંદર ચામર જ આરીસો જ પંખો જ અખંડ ચોખા જ રસવંતુ નૈવેદ્ય છે ઋતુ પ્રમાણેનાં સુયોગ્ય ઉત્તમફળ જે ત્રણ અંગલૂછણાં જ એક પાટલૂછયું કે પ્રભુજીને પધરાવવા સુયોગ્ય થાળી
સોના-ચાંદીના સિક્કા અથવા રુપીયા છે સુરમ્ય ઘંટ જ ગંભીરસ્વર યુક્ત શંખ જ પીતળ-ચાંદીની ડબીમાં ઘી-દૂધ-પાણી (પગ ધોવા માટે પીત્તળના લોટામાં પાણી) તે સિવાય પરમાત્માની ભક્તિમાં ઉપયોગી પ્લાસ્ટીક-લોઢુંએલ્યુમીનીયમ સિવાયની સામગ્રીમાં લઈ જવી.
૧૪. Jain Education Internationa www.jain ibrar .org
Page #29
--------------------------------------------------------------------------
________________
પ્રભુભક્તિનાં સાધનોનો ઉપયોગ પોતાના માટે કરવાથી દેવદ્રવ્યના ભક્ષણનો મહાન દોષ લાગે છે. શક્ય હોય તો બટવાનો ત્યાગ કરવો.
અધમક્ષાની વસ્તુ પ્રભુજી સમક્ષ ન લઈ જવાય
બિસ્કીટ, પીપરમીંટ, ચોકલેટ, અભક્ષ્ય મીઠાઈ, જાંબુ, બોર જેવા અભક્ષ્ય ફળો, સુગંધ વગરના અથવા ખંડિત ફુલો, પાન મસાલા, વ્યસન ઉત્તેજક-વસ્તુ, દવાઔષધ-ટીપા-પૂજામાં ઉપયોગી ન હોય તેવી ખાવાપીવાની કે શરીરને સજાવવાની (Cosmatic Items) સામગ્રી કે અન્ય તુચ્છ સામગ્રી દેરાસરમાં ન લઈ જવાય. ફક્કા લઈ જવાથી અવિનયનો દોષ લાગે. ભૂલથી દેરાસર લઈ ગયા હોય, તો તે વસ્તુને પોતાના ઉપયોગમાં લેતાં પહેલા પૂ. ગુરુ ભગવંતની પાસે આલોચના લેવી જોઈએ.
( ૧૫ ) Jain Education InternationaFor Private & Personal use only www.jarnelibrary
Page #30
--------------------------------------------------------------------------
________________
દેરાસરમાં પ્રભુજીની સેવા-પૂજા-દર્શન કરવા જતી વખતે પાંચ પ્રકારનો અભિગમ(વિનય) સાચવવો જોઈએ અને દશત્રિકનું પાલન કરવું જોઈએ.
પાંચ પ્રકારનો અભિગમ (વિનય)
૧. સચિત્ત ત્યાગ : પ્રભુભક્તિમાં ઉપયોગમાં ન આવે, તેવી ખાવા-પીવા આદિ સચિત્ત વસ્તુઓનો ત્યાગ. ૨. અચિત્ત અત્યાગ : નિર્જીવવસ્ત્ર-અલંકાર આદિ અને પ્રભુ ભક્તિમાં ઉપયોગી વસ્તુઓનો ત્યાગ ન કરવો. ૩. ઉત્તરાસન: બન્ને છેડા સહિતનું એક પડવાળો સુયોગ્ય-સ્વચ્છ ખેસ ધારણ કરવો.
૪. અંજલિ : પ્રભુજીના મુખના દર્શન થતાં બે હાથ મસ્તકે જોડીને અંજલિ કરવી.
૫. એકાગ્રતા : મનની એકાગ્રતા જાળવવી (મન એકાગ્ર હોય ત્યારે વચન-કાયા એકાગ્ર થઈ જ જાય).
Jain Education Internationa
Page #31
--------------------------------------------------------------------------
________________
દશ-ત્રિક (દશ પ્રકરે ત્રણ-ત્રણ વસ્તુઓનું પાલન) નિસીહિ ત્રિક : પહેલીનિસીહિ : દેરાસરનાં મુખ્ય દરવાજામાં પ્રવેશ વખતે સંસાર ના ત્યાગસ્વરુપ. બીજી નિસીહિ : ગભારામાં પ્રવેશ કરતી વખતે જિનાલય સંબંધિત ચિંતાના ત્યાગસ્વરુપ. ત્રીજી નિસીહ : ચૈત્યવંદન શરુ કરતાં પૂર્વે અંગઅગ્રપૂજા સ્વરુપ દ્રવ્યપૂજાના ત્યાગસ્વરુપ. પ્રદક્ષિણા ત્રિક: પ્રભુજીનાં દર્શન પૂજન કરતાં પહેલાં સંપૂર્ણ જિનાલયને | મૂળનાયકપ્રભુજીને | ત્રિગડામાં પધરાવેલા પ્રભુજીને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પ્રાપ્તિ માટે “કાળ અનાદિ અનંત થી...' દુહા બોલવા પૂર્વક ત્રણ પ્રદક્ષિણા આપવી તે. પ્રણામત્રિકઃ (૧) અંજલિ બદ્ધ પ્રણામ : જિનાલયના શિખરનાં દર્શન થતાં બન્ને હાથ જોડી કપાળે લગાડવા તે. (૨) અર્ધઅવનત પ્રણામ : ગભારા પાસે પહુચતાં બે હાથ જોડી કપાળે લગાડીને અડધા નમી જવું તે. (૩) પંચાંગ-પ્રણિપાત પ્રણામ : ખમાસમણ આપતી
૩.
----------------- ( ૧૭ ) Education InternationaFør Private Personal use only www.janellery.org
Page #32
--------------------------------------------------------------------------
________________
વખતે પાંચેય અંગોને વિધિમુજબ નમાવવા તે. ૪. પૂજા ત્રિકઃ
(૧) અંગ પૂજા : પ્રભુજીને સ્પર્શીને થતી પક્ષાલચંદન-કેસર-પુષ્પ પૂજા તે.
(૨) અગ્ર પૂજા : પ્રભુજીની આગળ રહીને થતી ધૂપદીપ-ચામર-દર્પણ-પંખો-અક્ષત-નૈવેદ્ય ફળ-પૂજા. (૩) ભાવ પૂજા : પ્રભુજીની સ્તવના સ્વરુપ ચૈત્યવંદન કરવું તે.
નોંધ : અન્ય રીતિએ પણ પૂજા ત્રિક થાય છે. (૧) પાંચ પ્રકારી પૂજા : ચંદન, પુષ્પ, ધૂપ, દીપ અને અક્ષત પૂજા.
(૨) અષ્ટ પ્રકારી પૂજા : ન્હવણ-ચંદન-પુષ્પ-ધૂપદીપ-અક્ષત-નૈવેદ્ય અને ફળ પૂજા.
(૩) સર્વ પ્રકારી પૂજા : ઉત્તમદ્રવ્ય દ્વારા પ્રભુજીની વિશિષ્ટ ભક્તિ કરવી તે.
અવસ્થા ત્રિક :
(૧) પિંડસ્થ-અવસ્થા : પ્રભુજીને સમક્તિ પ્રાપ્તિ થી લઈને અંતિમભવે યુવરાજપદ સુધી અવસ્થાનું ભાવન કરવું.
(૨) પદસ્થ-અવસ્થા : પ્રભુજીના અંતિમભવમાં
૧૮
ain Loucationantemations or mere & Partional Use Only www.helibrary.org/
•
૫.
Page #33
--------------------------------------------------------------------------
________________
રાજ્યાવસ્થાથી કેવલી અવસ્થાનું ભાવન કરવું. (૩) રુપાતિત અવસ્થા : પ્રભુજીને અષ્ટકર્મનાશ દ્વારા પ્રાપ્ત થયેલ સિદ્ધાવસ્થાનું ભાવન કરવું. નોંધ : પક્ષાલ આદિ દ્રવ્ય પૂજા-ભાવ પૂજા કરતા અવસ્થાનું ભાવન કરવું. (૧) જન્મ-અવસ્થા : પક્ષાલ. (૨) રાજ્ય-અવસ્થા : ચંદન-પુષ્પ-અલંકાર-આંગી. (૩) શ્રમણ-અવસ્થા : કેશ રહિત મસ્તક-મુખ જોઈને ભાવવી અને આઠ પ્રાતિહાર્ય દ્વારા પ્રભુજીની કેવલી અવસ્થા ભાવવી અને પ્રભુજીને પર્યકાસનેકાઉસ્સગ્નમુદ્રામાં જોતાં સિદ્ધાવસ્થા-ભાવવી. ત્રણ દિશા નિરીક્ષણ ત્યાગ સ્વરુપ દિશીત્યાગ ત્રિકઃ પ્રભુજીની સન્મુખ સિવાય પોતાની પાછળ, જમણી અનેડાબી તરફની ત્રણે દિશાને જોવાનું ત્યાગકરવું તે. પ્રમાર્જના ત્રિક: પ્રભુજીની ભાવપૂજા સ્વરુપ ચૈત્યવંદન શરુ કરતાં પહેલાં ભૂમિનું ત્રણ વખત પ્રમાર્જન કરવું તે. આલંબન-ત્રિક : (૧) સૂત્ર(વણ) આલંબન : અક્ષરો પદ-સંપદા વ્યવસ્થિત બોલવાં તે.
(૧૯)
senest Only
Page #34
--------------------------------------------------------------------------
________________
(૨) અર્થ-આલંબન : સૂત્રોના અર્થ દયમાં વિચારવા તે. (૩) પ્રતિમા-આલંબન : જિન પ્રતિમા અથવા ભાવ અરિહંતના સ્વરુપનું આલંબન કરવું. મુદ્રા ત્રિક: (૧) યોગમુદ્રા : અંદરો અંદર આંગળીઓ જોડવી તે. (૨) જિનમુદ્રા : કાયોત્સર્ગની આકૃતિ તે. (૩) મુક્તાશુક્તિ મુદ્રા : મોતીની છીપના જેવી
આકૃતિ કરવી તે. ૧૦. પ્રણિધાન-ગિક :
(૧) ચૈત્યવંદન-પ્રણિધાન : “જાવંતિ ચેઈઆઈ” સૂત્રદ્વારા ચૈત્યોની સ્તવના કરવી તે. (૨) મુનિચંદન-પ્રણિધાન : “જાવંત કે વિ સાહુ’ સૂત્ર દ્વારા મુનિભગવંતો ને વંદના કરવી તે. (૩) પ્રભુ પ્રાર્થના - પ્રણિધાન : “જય વીસરાય” સુત્ર દ્વારા પ્રભુજીને પ્રાર્થના કરવી તે. નોંધ : મનની સ્થિરતા, વચનની સ્થિરતા અને કાયાની સ્થિરતા સ્વરુપ ત્રણ પ્રણિધાન પણ કહેવાય છે.
0
HE
Tી
Page #35
--------------------------------------------------------------------------
________________
સ્નાન કરવાની વિધિ
સુગંધિત તેલ અને આમળા
પ્રમુખ ચૂર્ણ આદિને ભેગું કરીને વિધિપૂર્વક તૈલમર્દન
(માલીસ) આદિ
પ્રક્રિયા કરીને
સ્વસ્થ બનવું.
પછી પૂર્વદિશા
સન્મુખ બેસીને
પોતાની નીચે
પીત્તળ આદિની
કથરોટ (થાળો)
રાખીને બન્ને હથેળીને ખોબાની જેમ રાખી સ્નાન મંત્ર બોલવો કે
ૐ અમલે વિમલે સર્વતીર્થજલે પાઁ પાઁ વાઁ વાઁ અશુચિઃ શુચીર્ભવામિ સ્વાહા...' ખોબામાં સર્વતીર્થોનું પાણી છે, એવો વિચાર કરી લલાટથી માંડી પગના તળીયા સુધી
Jain Education Internationa For Privat Personal Use Only www.jainelibrary.or
Page #36
--------------------------------------------------------------------------
________________
સ્નાન કરું છું, એવો વિચાર કરવો. આ ક્રિયા ફક્ત એક જ વાર કરવી. પછી થોડા - સ્વચ્છ-સુગંધિત દ્રવ્યોથી મિશ્રિત નિર્મળ સચિત જલથી સ્નાન કરવું.
સ્નાનમાં વપરાયેલ પાણી ગટર આદિમાં ન જવું જોઈએ. સ્નાન કર્યા પછી અતિસ્વચ્છ ટુવાલથી શરીર લૂંછવું. (મૂળ વિધિ અનુસાર સ્નાન પછી શરીર લૂછવાની વિધિ નથી, ફક્ત પાણી નિતારવાનું હોય છે).
પૂજાનાં પડાં પહેરતી વખતે રાખવા યોગ્ય સાવધાની
• દશાંગાદિ ધૂપથી સુવાસિત શુદ્ધ રેશમનાં પૂજાના વસ્ત્રો
સ્વચ્છ ગરમશાલ ઉપર ઉભા રહીને પહેરવાં જોઈએ. ધોતીયું પહેરતી વખતે ગાંઠ ન મારવી જોઈએ. સુયોગ્ય ભાગ્યશાળી પાસે શિખી લેવું.
ધોતીયામાં આગળ-પાછળ પાટલી વ્યવસ્થિત કરવી અને અધોઅંગ (કમરની નીચેનો ભાગ) પૂર્ણ ઢંકાય તેમ પહેરવું.
• ધોતીયા ઉપર સુવર્ણ ચાંદી કે પીત્તળ-ત્રાબાંનો નકશી કામવાળો કંદોરો અવશ્ય પહેરવો.
-
or Private & Resonanse www.gamemorary.org
Page #37
--------------------------------------------------------------------------
________________
ગાંઠ માર્યા , કંદોરો આગળ તરફ પાછળ તરફ વગર ધોતીયું બાંધવો આ પ્રમાણે આ પ્રમાણે આમ પહેરાય જરૂરી પહેરવા પહેરવા • ખેસના બન્ને છેડામાં પ્રમાર્જનામાં ઉપયોગી રેશમી દોરાની દશીઓ જરુર રાખવી. ખેસ પહેરતી વખતે જમણો ખભો ખુલ્લો રાખવો પણ બહેનોની જેમ બન્ને ખભા ન ઢાંકવા. ખેસ લંબાઈ– પહોળાઈમાં સુયોગ્ય મોટો અને અષ્ટપડ મુખકોશ બંધાય, તેવો રાખવો. • વૈભવ અનુસાર દશેય આંગળીઓ મુદ્રિકા (વીંટી)થી અલંકૃત કરવી. તેમાં અનામિકા તો કરવી જ.
(૨૩) Jain Education Internationa
-
Page #38
--------------------------------------------------------------------------
________________
• વીરવલય-બાજાબંધ-નવશેર સોનાનો હાર, મુગટ
આદિ અલંકારો પહેરવાં. સ્ત્રીઓએ પણ સોળે શણગાર સજીને રુમાલ સહિત ચાર વસ્ત્ર પહેરીને પ્રભુ પાસે આવવું. • સ્ત્રીઓએ સુયોગ્ય આર્ય મર્યાદાને શોભે, તેવા વસ્ત્રો પહેરવાં. મસ્તક હંમેશાં ઢાંકેલું રાખવું. સ્ત્રીઓએ પૂજાનો રુમાલ નાનો રાખવાના બદલે સ્કાર્ફ જેવડો મોટો ચોરસ રૂમાલ રાખવો. • પુરુષોએ પૂજામાં સિલાઈ વગરનાં - અખંડ –
અતિસ્વચ્છ-નિર્મળ બે જ વસ્ત્ર વાપરવાં. પૂજાનાં વસ્ત્ર થી નાક, પસીનો, મેલ આદિ અશુચિ
સાફ કરવાનું કામ ન કરાય. • પૂજાનાં વસ્ત્રો ફક્ત પૂજા માટે વપરાય, સામાયિક
આદિ માટે ન વપરાય. • પૂજાનાં વસ્ત્રો રોજે રોજ સ્વચ્છ નિર્મળ પાણીથી
ધોવા જોઈએ. ધોયા વગર બીજા દિવસે ના પહેરાય. પૂજાના વસ્ત્રોમાં કાંઈ પણ ખવાય કે પીવાય નહિ અને અશુચિકર્મ લઘુનીતિ આદિ પણ ન કરાય. થઈ જાય તો. પૂજામાં ન પહેરાય.
Jain ducatio
૨૪ Private-Doc
al
Www.jainelibrary.org
Page #39
--------------------------------------------------------------------------
________________
• પૂજાનાં વસ્ત્ર પોતાનાં જ વાપરવાનો આગ્રહ રાખવો. સંસ્થાનાં વાપરવાં પડે તો ઉપયોગ કરી યોગ્ય સ્થાને મૂકવાં. પુરુષો માટે લેંગો-ઝભો, ગંજી,-શાલ-સ્વેટર પેન્ટશર્ટ, ટીશર્ટ આદિ કપડાપૂજામાં ન ચાલે. શિયાળા કે ઠંડીના દિવસોમાં સીવેલાં વસ્ત્ર પહેરવાને બદલે પૂજા માટે ની અલગ ગરમસાલ રાખવી. તે
ગભારામાં જતાં પહેલા કાઢી નાખવી. • ઘરેથી સ્નાન કરી ચાલુ ધોયેલાં વસ્ત્ર પહેરી દહેરાસરે
આવી ફરીવાર સ્નાન કર્યા વગર પૂજાનાં કપડા પહેરી પૂજા કરવાથી આશાતના લાગે. પૂજા કરવા જતી વખતે ઘડિયાળ-ચાવી-ટોકન આદિ કાંઈ પણ સાથે ન રખાય. કર્મવશના કારણે મોબાઈલ આદિ દર્શન કરવા જતાં રાખવો જ પડે, તો સ્વીચ ઓફ કરવાનું ભૂલવું નહિ. પૂજાનાં વસ્ત્ર અનેક લાભોનું કારણ હોવાથી શુદ્ધ ૧૦૦૧, શીલ્ક (રેશમ)નાં જ વાપરવાં. પૂજાનાં વસ્ત્ર પહેરતાં પહેલા “ૐ હીં ક્રૌ નમઃ' આ મંત્ર બોલી વસ્ત્રો પર હાથ ફેરવવો. પછી વિધિ મુજબ પહેરવા.
as teation Inc. tioner
(vatazy
Usny wielobrar
Page #40
--------------------------------------------------------------------------
________________
જયણાપૂર્વક જિનાલય
યણાપૂર્વક પગ તરફ ગમના
શુદ્ધીકરણ
( ૨૬ ) ucation manaFon rivate & Pasal Use Phlew.janeli
i to
Page #41
--------------------------------------------------------------------------
________________
• પોતાના વૈભવ અને મોભા અનુસાર આડંબર પૂર્વક ઋદ્ધિ સાથે સુયોગ્ય નયનરમ્ય પૂજાની સામગ્રી લઈને જ દહેરાસરે જવું.
• દર્શન કરવા જનારે પણ સુયોગ્ય સામગ્રી સાથે રાખવી. • પોતાના ઘરેથી લાવેલા લોટાના પાણીથી ખુલ્લી જગ્યાએ પગ ધોવા.
♦ સંસ્થામાં રાખેલ પાણીથી પગ ધોતાં પહેલા જમીન જીવજંતુ રહિત છે કે નહિ...' તેની ચોક્કસાઈ કરવી. ગાળેલું પાણી જ વાપરવું. વાસણ ઢાંકેલું રાખવું. ૦ પગ ધોતી વખતે એક-બીજા પગના પંજાને અરસપરસ ક્યારેય ન ઘસવા, તેમ કરવાથી પોતાનો અપયશ ફેલાય.
• ધોવાયેલ પાણી ગટર- નીલ- નિગોદ આદિમાં ન જાય, તેની પૂર્ણ કાળજી રાખવી.
• થોડાક જ પાણીનો ખૂબ સાવધાની પૂર્વક ઉપયોગ કરવો.
• જયણાપૂર્વક કરાયેલી સઘળીયે ક્રિયા કર્મ- નિર્જરામાં સહાયક બનતી હોય છે.
Jain Education Internationa For Private Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
દેરાસરમાં પ્રવેશતી વખતે વિધિ
• પૂજાની સામગ્રી સાથે પ્રભુજીની દૃષ્ટિ પડતાં જ
માથુનમાવી બે
પ્રવેશ
હાથ જોડીને
‘નમો જિણાણં'
નો ઉચ્ચાર
મંદસ્વરે કરવો.
• વિદ્યાથીએ
દફતર,
ઓફિસ જનારે પાકીટ -
સૂટકેશ-થેલો અને અન્ય કોઈ પણ
મા સાથે જિનાલ
દર્શનાર્થીએ ખાવા-પીવા-શણગાર આદિની સામગ્રીનો દેરાસર બહાર ત્યાગ કરીને પ્રવેશ કરવો.
૨૮
Jain Education Inte nationa www.jainglibrary.org
Page #43
--------------------------------------------------------------------------
________________
| પહેલી નિશીહિ બોલતી વખતે વિધિ
દેરાસરના મુખ્ય પ્રવેશદ્વાર ઉપર નિશીહિ ત્રણવાર બોલી પ્રવેશ કરવો. પહેલી - નિસીહિ' બોલવાથી સંસારની તમામ વસ્તુઓનો મન-વચન-કાયાથી ત્યાગ થતો હોય છે. દેરાસર સંબંધિત કોઈ પણ સૂચના અને જાતે સફાઈ કામ આદિ કરવાની
છૂટ હોય છે. • અધિકૃત વ્યક્તિ સૂચન કરે, તે યોગ્ય કહેવાય.
આરાધકવર્ગ ખૂબ કોમળતા-મીઠાશ સાથે સૂચન કરી શકે. દેરાસરની શુદ્ધિ-રક્ષણ-પોષણ-પાલનનું કાર્ય જાતે કરવાથી અનંતગણો ફળ મળે છે. એકવાર ઘંટનાદ પ્રવેશ કરતા કરવો.
( ૨૯ )
‘પહેલી નિસીર્દિી
‘શ ક્રતી વખતે
મંડપમાં પ્રવે)
Jain Education Internationa
P rivate
Personal use only
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રદક્ષિણા આપતી વખતે રાખવા યોગ્ય કાળજી
મૂળનાયક પ્રભુજીની જમણી બાજુથી (આપનારની ડાબી બાજુથી)
ઈર્યાસમિતિના જ્યણી પૂર્વક પ્રદક્ષિણાત્રિક
પાલન પૂર્વક ત્રણ પ્રદક્ષિણા.
આપવી. શક્ય હોય તો દહેરાસરના પૂર્ણપરિસરને અથવા મૂળનાયક પ્રભુજીને અથવા ત્રિગડામાં બિરાજમાન પ્રભુજીને પ્રદક્ષિણા આપવી. • શત્રુંજય તીર્થના દુહા બોલવાના બદલે ‘કાલ અનાદિ
અનંતથી...' દુહાઓ ત્રણ પ્રદક્ષિણામાં બોલવા. દુહા મંદસ્વરે ગંભીર અવાજે એકલયમાં સમ્યગદર્શન-જ્ઞાન-ચારિત્ર'ની પ્રાપ્તિ માટે બોલવા. પ્રદક્ષિણા આપતી વખતે કપડાં સરખાં કરવાં, આડુ
૩૦. Jain Education Internationa www.
aliber
Page #45
--------------------------------------------------------------------------
________________
અવળુ જોવું, ઈત્યાદિ કરવાથી આશાતના લાગે. • પૂજાની સામગ્રી સાથે રાખીને ખૂબ કાળજી પૂર્વક જયણાનું પાલન કરવા સાથે પ્રદક્ષિણા આપવી. પ્રદક્ષિણા ન આપવી અથવા એકજ આપવી અથવા અધુરી આપવી અથવા પૂજા કર્યા પછી આપવી, તે અવિધિ કહેવાય.
પ્રદક્ષિણાના દુહા
કાળ અનાદિ અનંતથી, ભવ ભ્રમણનો નહિ પાર; તે ભવ ભ્રમણ નિવારવા, પ્રદક્ષિણા દઉં ત્રણ વાર. ૧ ભમતીમાં ભમતા થકાં, ભવ ભાવઠ દૂર પલાય; દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ, પ્રદક્ષિણા ત્રણ દેવાય. ૨ જન્મ-મરણાદિ સવિ ભય ટળે, સીઝે જો દર્શન કાજ; રત્નત્રયી પ્રાપ્તિ ભણી, દર્શન કરો જિનરાજ. ૩ જ્ઞાન વડું સંસારમાં, જ્ઞાન પરમસુખ હેત; જ્ઞાન વિના ગજ જીવડા, ન લહે તત્ત્વ સંકેત. ૪ ચય તે સંચય કર્મનો, રિકત કરે વળી જેહ; ચારિત્ર નિર્યુક્તિએ કહ્યુ, વંદો તે ગુણ ગેહ. ૫ દર્શન જ્ઞાન ચારિત્ર એ, રત્નત્રયી શિવદ્વાર; ત્રણ પ્રદક્ષિણા તે કારણે, ભવદુઃખ ભંજનહાર. ૬
• પ્રદક્ષિણા બાદ ભાવવાહી સ્તુતિઓ મંદસ્વરે બોલવી.
1
૩૧
Jak Education Internationa
Page #46
--------------------------------------------------------------------------
________________
‘ભાવવાહી સ્તુતિઓ” • દર્શન દેવદેવસ્ય, દર્શન પાપનાશનમ્, દર્શન સ્વર્ગ-સોપાન, દર્શન મોક્ષ-સાધનમ્. ૧. જેના ગુણોના સિંધુના, બે બિંદુ પણ જાણું નહિ, પણ એક શ્રદ્ધા દિલ મહિ, કે નાથ સમ કો છે નહિ; જેના સહારે ક્રોડો તરીયા, મુક્તિ મુજ નિશ્ચય સહી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. ૨. સંસાર ઘોર અપાર છે, તેમાં ડુબેલાં ભવ્યને, હે તારનારા નાથ ! શું ભૂલી ગયા નિજ ભક્ત ને; મારે શરણ છે આપનું, નવિ ચાહતો હું અન્યને, તો પણ પ્રભુ મને તારવામાં, ઢીલ કરો શા કારણે? ૩. જે દ્રષ્ટિ પ્રભુ દરિશણ કરે, તે દ્રષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે, તે જીભને પણ ધન્ય છે; પીવે મુદા વાણી સુધા, તે કર્ણયુગને ધન્ય છે, તુજ નામ મંત્ર વિશદ ધરે, તે દયને પણ ધન્ય છે. ૪. સુસ્યા હશે પૂજ્યા હશે, નિરખ્યા હશે પણ કો'ક ક્ષણે, હે જગતબંધુ ! ચિત્તમાં, ધાર્યા નહિ ભક્તિ પણે; જનમ્યો પ્રભુ તે કારણે, દુઃખ પાત્ર આ સંસારમાં, આ ભકિત તે ફળતી નથી, જે ભાવ શૂન્ય આચારમાં. ૫.
dation InternationaFor Private & B2-opal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
અષ્ટપડમુખોશ બાંધવાની વિધિ
આઠ પડવાળો મુખકોશ મુખ-કોશ આવી આમ તૈયાર કરાયા
રીતે બંધાય પ્રભુજીની દષ્ટિ ન પડે, તેવી જગ્યાએ ઉભા રહીને પૂર્ણતયા આઠ પડ થાય, તેમ મુખકોશ બાંધવો, પછી પાણીથી હાથ શુદ્ધ કરવા. પુરુષોએ ખેસથી જ મુખકોશ બાંધવો અને બહેનોએ પણ પૂર્ણ લંબાઈ-પહોળાઈ સાથે ચોરસ સ્કાર્ફના રુમાલથી અષ્ટપડ મુખકોશ બાંધવો. મુખકોશના આઠ પડથી બન્ને નાસિકા (નાક) અને | બન્ને હોઠ સંપૂર્ણપણે ઢંકાઈ જાય, તેમ જ બાંધવો. મુખકોશ વ્યવસ્થિત બાંધ્યા પછી વારંવાર મુખકોશ નો સ્પર્શ, ઉંચો-નીચો કરવો, તે આશાતના છે.
( ૩૩.
Escal Use Only
and Educal one
nation
Page #48
--------------------------------------------------------------------------
________________
• ખેસ અથવા રુમાલ ફક્ત એક હાથે મોઢા ઉપર ઢાંકીને કેસરપૂજા કે પુષ્પપૂજા કે પ્રભુજીનો સ્પર્શ કરવાથી આશાતના લાગે.
♦ મુખકોશ બાંધીને જ ચંદન ઘસાય, પૂજા કરાય, આંગી કરાય અને પ્રભુજીના ખોખા-મુગટ આદિ પર પણ આંગી કરી શકાય.
♦ મુખકોશ બાંધ્યા પછી મૌન ધારણ કરવું જોઈએ. દુહા આદિ પણ મન માં ભાવવા જોઈએ. ઉચ્ચાર ન કરાય. ચંદન ઘસતી વખતે રાખવા યોગ્ય કાળજી • કપુર-કેશર-અંબર-કસ્તુરી આદિ ઘસવા યોગ્ય દ્રવ્ય કોરા હાથે સ્વચ્છ-વાટકીમાં કાઢી લેવા. સુખડ પણ પાણીથી સ્વચ્છ કરવો.
• મુખકોશ બાંધ્યા પછી ઓરસીયા નો સ્પર્શ કરવો. શુદ્ધ જલ એક સ્વચ્છ વાટકીમાં ગ્રહણ કરવું.
• ઓરસીયો સ્વચ્છ થાય પછી કપૂર (બરાસ) + પાણી મિશ્રિત કરીને સુખડ ઓરસીયા પર ઘસવું અને ઘસાયેલું ચંદન એક વાટકીમાં લઈ લેવું..
♦ પછી કેશર આદિ પાણી મિશ્રણ કરીને સુખડ ઘસવું અને તૈયાર થયેલ કેશર ને સ્વચ્છ હથેળીના સહારે વાટકીમાં લેવું.
૭ કેશર-ચંદન વાટકીમાં લેતી વખતે અને ઘસતી વખતે
૩૪
Education InnaFor Private
nly
Page #49
--------------------------------------------------------------------------
________________
ચંદન-કેશર ઘસતાં આમ કરવું શરીરનો પસીનો – નખ અડવાં ન જોઈએ અને પોતાના તિલક માટે અલગ વાટકીમાં કેશર ઘસેલું
ગ્રહણ કરવું. • કેશર આદિ ઘસતી વખતે અને ઓરસીયાની
આસપાસ રહેતી વખતે સંપૂર્ણ મૌન ધારણ કરવું. પ્રભુજીની ભક્તિ સિવાય શારીરિક રોગ-ઉપશાન્તિ કે સાંસારિક કાર્ય માટે ચંદનાદિ ઘસવાથી દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગે.
(૩૫)
in Education intern
Person
hly WW
ainelibrary.o
Page #50
--------------------------------------------------------------------------
________________
તિલકWવાની વિધિ
કપાળ પર
કાનો પર
હૃદય પર
કંઠ પર
નાભી પર
કપાળ પર
૩૬ ersonal Use Oy
centena diena
Page #51
--------------------------------------------------------------------------
________________
• પુરુષોએ
દીવાની જ્યોત અને બહેનો એ છ ગોળ
એ ૭૦
•
આકારે તિલક કરવો.
• પ્રભુજીની દૃષ્ટિ ન પડે તેવા સ્થળે પદ્માસને / ઉભા રહીને બે ભ્રમરના મધ્યસ્થાનમાં તિલક કરવું. પુરુષોએ બે કાન, ગળા પર, હૃદય પર અને નાભિ પર પણ તિલક કરવું, પરન્તુ બહેનો એ કંઠ સુધી. તિલક કરતાં પૂર્વે ‘ૐ આઁ હ્રીઁ ક્લાઁ અહંતે નમ:' મંત્ર સાતવાર બોલી કેશરને મંત્રિત કરવું.
• ‘હું ભગવાનની આજ્ઞા શિરોધારણ કરું છું'. આવી ભાવના રાખવા પૂર્વક કપાળે ‘ આજ્ઞા-ચક્ર' ના સ્થાને તિલક કરવું. અભિષેક માટે કળશ તૈયારીની વિધિ
• ગાયનું દૂધ =૫૦% નિર્મળ પાણી =૨૫ %, દહી ૧૦, સાકર=૧૦%, અને ગાયનું ઘી =૫=૧૦૦% પંચામૃત. ♦ પક્ષાલ માટે પંચામૃત મુખકોશ બાંધીને જાતે મૌનપૂર્વક તૈયાર કરવું.
• કુવો-વાવડી-વરસાદનું પાણી ગાળીને સ્વચ્છ વાપરવું. પણ નળનું કે ગાળ્યા વગરનું પાણી ન વાપરવું.
• ફક્ત દૂધનો જ પક્ષાલ કરવાનો હોય ત્યારે દૂધમાં એક
39
Education Internatione
Page #52
--------------------------------------------------------------------------
________________
ચમચી જ પાણી ઉમેરી તૈયાર કરાય. પંચામૃત કે શેરડીના રસ (અખાત્રીજ)નો પક્ષાલ કર્યા પછી ચીકાશ સંપૂર્ણતયા સાફ થાય, તેમ કરવું. પક્ષાલ માટે તૈયાર કરેલ કળશ, વાટકા આદિ ઢાંકીને.
જ રાખવાનો આગ્રહ રાખવો. • પક્ષાલમાં થંક-પરસેવો-શ્લેખ આદિ ન પડે, તેની
ખાસ કાળજી રાખવી.
શુદ્ધ જલ અભિષેક માટે આમ ગ્રહણ કરાય
અભિષેક માટે પંચામૃત તૈયાર આમ કરાય
( ૩૮ ) ation
Jain
fication n
SOU SEN
Vw.jainelibrary.org
Page #53
--------------------------------------------------------------------------
________________
ગભરામાં પ્રવેશ
સમયની વિધિ ગભારામાં પ્રવેશ કરતાં પૂર્વે દેરાસર સંબંધિત કાર્યના ત્યાગ સ્વરુપ બીજી નિશીહિ ત્રણ વાર અવશ્ય બોલવી. અંગપૂજામાં ઉપયોગી સામગ્રી જ સાથે રાખવી. બટવો-ડબી-બગલ થેલો -થેલી આદિ ન લઈ જવાય.
ગભારામાં પ્રવેશતીવાઓ ગભારામાં પ્રવેશ કરતાં રાગ-દ્વેષ રુપી સિંહના મોઢા ઉપર જમણો પગ ચાંપીને
પ્રવેશ કરવો. • અતિસ્વચ્છ થયેલ હાથ અને પૂજાની સામગ્રીને જ્યાં –
ત્યાં સ્પર્શ ન કરાવવો જોઈએ. અંગપૂજાના ધ્યેયથી જ ગભારામાં પ્રવેશ કરવો ત્યારે મૌન ધારણ કરી દુહા પણ મનમાં જ ચિંતવવા. મુખકોશ બાંધીને જ પ્રવેશ કરવો.
( ૩૯ )
Jajn Education internatione come rivale & Personal Use Orly www jaime library.org
Page #54
--------------------------------------------------------------------------
________________
નિર્માલ્ય ઉતારવાની વિધિ • સ્વચ્છ થાળ પ્રભુજી આગળ રાખીને ખૂબ કોમળતા પૂર્વક ધીરતા રાખીને જીવ-જંતુની જયણા પૂર્વક ફૂલા
આદિ નિર્માલ્ય ઉતારવાં. • વાસી ફૂલવાળી થાળીને સુયોગ્ય સ્થાને મૂકીને ખોખુ
મુગટ-કુંડલ આદિ એક પછી એક ઉતારવાં. ખોખા-મુંગટ-કુંડલ-પાંખડા આદિ જમીન ઉપર ના
મુકતાં સુયોગ્ય પિત્તળના થાળમાં બહુમાન પૂર્વક મૂકવા. • સુકોમળ મોરપીંછથી પ્રભુજીના અંગોમાં શેષ બાકી
રહેલા નિર્માલ્યને ખૂબ ધીરતા પૂર્વક ઉતારવું. પબાસનમાં એકત્રિત થયેલ નિર્માલ્યને પ્રભુજીના સ્પર્શ વગર પંજણીથી એકત્રિત કરવું. વાસી ચંદન-કેશર ને કાઢવા અને સોના-ચાંદીના વરખ -બાદલાને કાઢવા પાણી વાટકામાં લેવું. તેમાં હથેળીને પાણીથી ભીની કરી ધીમેથી કેશર આદિ ઉતારીને વાટકામાં સંગ્રહ કરવો. સ્વચ્છ સુતરાઉ એક અંગલૂછણાંને સ્વચ્છ પાણીના વાટકામાં પળાડીને તે વસ્ત્રથી શેષ રહેલ ચંદન દૂર કરવું. પછી પક્ષાલ કરી નિર્માલ્ય કાઢવું. છતાં પ્રભુજીના અંગ-ઉપાંગમાં કેશર આદિ રહી જાય તો ખૂબ કોમળતાથી વાળાÉચીનો ઉપયોગ કરવો.
(૪૦) tona For Private & Persona
l
s
e IES
Page #55
--------------------------------------------------------------------------
________________
પ્રભુજીને પક્ષાલની વિધિ અષ્ટપડ મુખકોશ બાંધી બન્ને હાથમાં કળશ પકડીને પ્રભુજીના મસ્તકથી પંચામૃત-દુધ આદિનો પક્ષાલ કરવો. પક્ષાલ કરતી વખતે સંપૂર્ણ મૌન ધારણ કરવું અને પોતાનો દેહ (આત્મા) નિર્મળ થઈ રહ્યો છે, તેવી ભાવના ભાવવી. પક્ષાલ વખતે શક્ય હોય તો રંગમંડપમાં રહેલા ભાવિકોએ ઘંટનાદ-શંખનાદ-નગારા આદિ વાજીંત્રો લયમાં વગાડે. પંચામૃત કે દૂધનો અભિષેક ચાલતો હોય ત્યારે પાણીનો ન કરવો. તે જ મુજબ પાણીના અભિષેક વખતે જાણવું. ' અભિષેક કરતી વખતે પોતાના વસ્ત્ર કે શરીરનો કોઈ પણ ભાગ કે કળશ, નખ આદિ કર્કશ વસ્તુ પ્રભુજીને ન સ્પર્શે, તેની કાળજી રાખવી. પક્ષાલ માટે અન્ય ભાવિકોને જોર-જોરથી બૂમ પાડી બોલાવવા, તે પ્રભુજીની આશાતના કહેવાય. પ્રભુજીની સુંદર આંગી રચાયેલ હોય અને તેથી વિશેષ સારી આંગી કરવાની પોતાની ક્ષમતા હોય તો સવારે પક્ષાલ કરેલ પ્રભુજીને બહુમાન ભાવપૂર્વક પધરાવીને
( ૪૧ hatonaFor Private & Personal use on
Jeinu
a jetek dary.org
Page #56
--------------------------------------------------------------------------
________________
ફરીવાર પક્ષાલ કરી શકાય. નહિતર ન કરાય. ♦ પક્ષાલ થઈ ગયેલ હોય અથવા અંગલૂછણાં ચાલતા હોય કે થઈ ગયેલા હોય અથવા કેશર પૂજા આદિ પણ ચાલું થઈ ગયેલ હોય અથવા પોતે ચૈત્યવંદનાદિ ભાવપૂજા કરતા હોય ત્યારે ભગવાનને અંગૂઠે પણ પક્ષાલ ન જ
કરાય.
• વૃષભાકાર કળશથી પ્રભુજીનો પક્ષાલ કરી શકાય. • પક્ષાલ કરતી વખતે પબાસણમાં એકત્રિત થયેલ ‘ નમણ’ને સ્પર્શ પણ ન કરાય.
• પક્ષાલ કે પૂજા કરતાં મુખકોશ કે વસ્ત્ર કે શરીરના કોઈ પણ ભાગને સ્પર્શ ન જ કરાય.
• કળશ નીચે ન પડવો જોઈએ, પડી જાય તો ઉપયોગ ન થાય. ન્હવણ જલ ઉપર પગ ન આવે, તેમ કરવું.
• ન્હવણ જલને પ્રભુપૂજામાં ઉપયોગી બાગ બગીચામાં ન પરઠવાય. ન્હવણજલના સંયોગથી ઉત્પન્ન થયેલ ફુલડમરો આદિ ‘નિર્માલ્ય દેવદ્રવ્ય' કહેવાય. તેનો ફરીવાર ઉપયોગ કરતાં પહેલાં યોગ્ય વળતર દેવદ્રવ્યમાં ભરવું. • ન્હવણજલ પરઠવવા માટે ૮ ફુટ ઊંડી અને ૩-૪ ફુટ લંબચોરસ કુંડી ઢાંકણ સાથે બનાવવી.
પંચામૃત કે દૂધનો અભિષેક ગભારામાં કે પ્રભુજીની
૪૨
Jain Edu ation Internation or Private & Personal Usenly
Page #57
--------------------------------------------------------------------------
________________
મોરપિંછથી વાસી શુદ્ધ આમ કરાય
પંજણીથી ફક્ત પબાસણા
વાસી કેશરને આમ દૂર કરાય ‘પંચામૃત’ દૂધ-જલનો અભિષેક મસ્તકેથી કરાયા
૪૩
Jain Education InternationaFor Private
annelibrary.org
Page #58
--------------------------------------------------------------------------
________________
પક્ષાલ પછી પાણીથી શુદ્ધીકરણ ૨૭ ડંકા આમ વગાડાય
નજીક થાય ત્યારે દૂર રહેલ ભાગ્યશાળી બોલે કે (પુરૂષો નમોડત બોલે) મેરૂશિખર ન્હવરાવે હો સુરપતિ !,
મેરું શિખર ન્હવરાવે... જન્મકાળ જિનવરજી કો જાણી,
પંચ રૂપ કરી આવે.. હો સુરપતિ !... રન પ્રમુખ અડજાતિના કળશા,
ઔષધિ ચૂરણ મિલાવે.. હો સુરપતિ !...
( ૪૪
Ja Education InternationaFor Prive e
venee
nly www aine library.org
Page #59
--------------------------------------------------------------------------
________________
ખીરસમુદ્ર તીર્થોદક આણી,
સ્નાત્ર કરી ગુણગાવે.. હો સુરપતિ.. એણિ પરે જિન પડિમા કો ન્હવણ કરી,
બોધિ-બીજ માનુ વાવે.. હો સુરપતિ !.... અનુક્રમે ગુણ રત્નાકર ફરસી,
જિન-ઉત્તમપદ પાવે.. હો સુરપતિ...
(પક્ષાલ કરનાર પોતે જ સુરપતિ બનીને જન્માભિષેક કરતો હોય, ત્યારે પોતે પોતાના માટે સુરપતિ આવ્યા, તેમ ન કહેતાં પોતાના કર્મમળ દૂર થઈ રહ્યા છે, તેમ ભાવે. અન્યો ‘ સુરપતિ’ કહી સંબોધી શકે.
નિર્મળજલથી અભિષેક કરનાર ભાગ્યશાળી મનમાં ભાવે અને યોગ્ય આંતરે ઉભા રહેલા ભાગ્યશાળી બોલે કે (પુરૂષો નમોડર્હત્ બોલે)
“જ્ઞાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર I શ્રી જિનવરને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર ||૧|| જલપૂજા ગતે કરો, મેલ અનાદિ વિનાશ | જલ પૂજા ફળ મુજ હોજો, માગું એમ પ્રભુ પાસ II” “ૐ હ્રીઁ ર્શી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા” (૨૭ ડંકા વગાડવા)
....
૪૫
Jain Education InternationaFor Private & Personal Only www.jainelibe
Page #60
--------------------------------------------------------------------------
________________
અંગભૂંછણાં રતી વેળાએ રાખવા યોગ્ય કાળજી
અંગભૂંછણાં દશાંગ આદિ સુગંધિત ધૂપ થી ધૂપવાં. અને સાથે પોતાના બન્ને હાથ પણ ધૂપવાં. પ્રભુજીનો સાક્ષાત અત્યારે જ જન્મ થયો છે, તેવા ભાવ સાથે ખૂબ જ કોમળતાથી અંગભૂંછણાં કરવા. પહેલું અંગભૂંછણું સહેજ જાડું, બીજાં તેથી થોડું પાતળું (પાકી મલમલનું) અને ત્રીજું સહુથી બારીક (કાચીમલમલનું) રાખવું. અંગભૂંછણાં શુદ્ધ સુતરાઉ, મુલાયમ, સ્વચ્છ, ડાઘા વગર-કાણાં વગરનાં રાખવાં. • અંગભૂંછણાં કરતી વખતે પોતાના હાથને વસ્ત્ર
શરીર-મુખકોશ-નખ આદિ કોઈનો પણ સ્પર્શ ના કરાય, થાય તો હાથ પાણીથી સ્વચ્છ કરવા. ખૂબજ કાળજી રાખવા છતાં અંગલૂછણાં પોતાના શરીર-વસ્ત્ર-પબાસન-ભૂમિકલને સ્પર્શી જાય, તો તે અંગભૂંછણાંનો ઉપયોગપ્રભુજી માટે ક્યારેય ન કરવો. અંગભૂંછણાં નો સ્પર્શ પાટલૂંછણાં-જમીનલૂંછણાં સાથે થઈ જાય તો તે અંગભૂંછણાનો ઉપયોગ ન જ
૪૬ )
Jain Education Internationa
ducation Internationa For Private & Personal use only www.jainelibrary.one
Page #61
--------------------------------------------------------------------------
________________
કરાય. તે જ પ્રમાણે પબાસન કોરું કરવામાં ઉપયોગી પાટલૂંછણાંનો સ્પર્શ ભોયતળીયે લૂંછવામાં ઉપયોગી ભૂમિભૂંછણાં સાથે થઈ જાય, તો તેનો પાટલૂંછણાં તરીકે ઉપયોગ ન કરાય. અંગછણાંમાં પહેલો કરતી વખતે પ્રભુજી પર રહેલા વિશેષ પાણીને ઉપર-ઉપરથી કોરું કરવું અને બીજું કરતી વખતે સંપૂર્ણ શરીર ને કોરું કર્યા પછી અંગઉપાંગ – પાછળ – હથેળી નીચે – ખભા નીચે આદિ જગ્યાએ ખાસ અંગભૂંછણાંની જ લટ બનાવીને આરપાર કાઢીને વિવેકપૂર્વક કોરું કરવું. તે લટથી કોરું થવું શક્ય ન હોય, ત્યારે જ સુયોગ્યસ્વચ્છ–ધુપાવેલી સોના-ચાંદી-તાંબા-પીતળ કે સુખડની કંચી (શળી) થી હળવાશ સાથે કોરું કરવું. • ત્રીજુ કરતી વખતે સંપૂર્ણ કોરા થયેલ પ્રભુજીનો હળવાશ થી સર્વાને સ્પર્શ કરીને વિશેષ કોરું કરવું. અષ્ટ પ્રાતિહાર્ય સહિત પરમાત્માને અંગભૂંછણાં કરતી વખતે પ્રભુજી ને કર્યા પછી અષ્ટ પ્રાતિહાર્ય આદિ પરિકર (દેવ-દેવી-યક્ષ યક્ષિણી-પ્રાસાદદેવી આદિ)
ને પણ કરી શકાય. • પરિકર વગરના સિદ્ધાવસ્થા ના પ્રભુજી હોય અને
મૂળનાયક પ્રભુજીના અધિષ્ઠાયક દેવ-દેવી અને
४७ Jain Education Internationa www.jainelibrer.org
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રાસાદદેવીની અલગ સ્થાપના કરેલ હોય, તો તેઓને પ્રભુજીમાં ઉપયોગી સિવાયનાં અંગભૂંછણાં કરવાં. અંગભૂંછણાંનો પ્રારંભ કરતાં પહેલાં અગલુંછણાં મૂકવા ઉપયોગી એક થાળ સાથે રાખવો અને તેમાં અંગભૂંછણાં રાખવાં. પબાસન-દરવાજા-ખીટી-પાઈપ
આદિ માં અંગભૂંછણાં કર્યા પહેલાં કે પછી ન રખાય. • અંગભૂંછણાં કરતી વખતે એક હાથનો પ્રભુજીને કે
દીવાલ કે પરિકર કે અન્ય કોઈને પણ ટેકો ન દેવાય. પક્ષાલ કર્યા પછી અંગભૂંછણા કરતાં પહેલાં પંચધાતુના પ્રભુજી કે સિદ્ધચક્રજી આદિ યંત્રોમાંથી પાણી નિતારવા આડા- અવળા-ઉધા-ઉંચા-નીચા એકબીજા ઉપર ના રખાય. તે મહાન ધોર આશાતના કહેવાય. • અંગલુછણાં કરતી વખતે સ્તુતિ-સ્તોત્રપાઠ કે
એકબીજાને ઈશારો આદિ કરવાથી આશાતના લાગે. અંગભૂંછણાનું કાર્ય પૂર્ણ થતા ની સાથે જ સંપૂર્ણ સ્વચ્છ અને અંગભૂંછણાં સૂકવવા માટે જ અનામત રખાયેલી દોરી પર કોઈના પણ મસ્તક આદિ શરીર સ્પર્શે નહિ, તેમ તુરંત સુકવી દેવાં. પાટલૂંછણાં કરવાવાળાને અંગભૂંછણાનો સ્પર્શ ન થવો જોઈએ. પાટલૂંછણાં કરતી વેળાએ પ્રભુજીની પાછળ કે આગળ કે આજુ-બાજુમાં ફેરવતી વેળાએ પ્રભુજી કે
| ( ૪૮ Vain Eu cution internauunala Privele & Personal use only www.ja
merycony
Page #63
--------------------------------------------------------------------------
________________
Jair Education InternationalFor
બીજા અંગપૂંછણાંમાં અંગ-ઉપાંગને કરાય
૪૯
onal Use Only
અંગપૂંછણાંનો ઉપયોગ સળીના સહારે
ત્રીજા અંગપૂંછણાંમાં આમ કરાય
પ્રભુજીના પરિકરને પબાસનને પાટલૂંછણાંથી
નીચે જમીનને જમીન-લૂંછણાથી લૂંછવું પહેલું અંગપૂંછણું આમ કરાય.
અંગપૂંછણાંને સુવાસિત કરવા
Page #64
--------------------------------------------------------------------------
________________
પરિકર આદિનો સ્પર્શ ન જ થવો જોઈએ. થાય તો મહાન આશાતના લાગે. અંગભૂંછણાં – પાટલૂંછણાં – જમીનલૂછણાંની દોરી
અલગ-અલગ (અનામત) રાખવી જોઈએ. • અંગભૂંછણાં ધોતી વખતે સુયોગ્ય કથરોટ (થાળ)માં
અન્ય વસ્ત્રો ન સ્પર્શ,તેની કાળજી રાખવી. પાટલૂંછણાં ધોતી વખતે પણ તે જ મુજબ કાળજી રાખવી. જમીન લૂછણા યોગ્ય રીત અલગ જ ધોવાં. શક્ય હોય તો પ્રભુજીની ભક્તિમાં ઉપયોગી વસ્ત્ર-વાસણ આદિના ધોવણનું પાણી ગટર-ખાળમાં ન જાય, તેની કાળજી રાખવી. અંગભૂંછણાં સુકાઈ ગયા પછી બન્ને હાથ સ્વચ્છ કરી મૌન ધારણ કરી ફક્ત બે હથેળીના સ્પર્શથી વાળવા. ૦ પાટલૂંછણાં પણ તે જ મુજબ કરવા અને જમીન
લૂંછણા પણ યથાયોગ્ય રીતે રાખવા. • અંગભૂંછણાં ને સાચવવા અલગ સ્વચ્છ સુતરાઉ થેલી. રાખવી. પાટલૂંછણાં તેનાથી અલગ સાચવીને રાખવાં. જમીનલૂંછણાંનો સ્પર્શ અન્ય કોઈ પણ વસ્ત્ર કે ઉપકરણને ન થાય, તેની કાળજી સાથે વાળીને રાખવા.. અંગલૂછણાં આદિ થઈ ગયા પછી સુગંધિત ધૂપ ને (પ્રભુ સમક્ષ) શુદ્ધિ માટે લઈ જઈને સુવાસિત કરવા.
( ૧૦ ) Jain Education Internationa
Page #65
--------------------------------------------------------------------------
________________
•
પ્રભુજીને વિલેપણ કરવાની વિધિ
પ્રભુજીને સર્વાંગે વિલેપન આ રીતે કરાય
દેશી કપૂર અને ચંદન મિશ્રિત સુગંધિત વિલેપન ને સુયોગ્ય થાળીમાં ધૂપાવીને ગભારામાં લઈ આવવું. જમણા હાથની પાંચેય આંગળીઓથી નખ ન
(પુરૂષો સાધુભ્ય:' બોલે)
લાગે, તેમ પ્રભુજીના સર્વ-અંગે વિલેપન કરવું. (વિલેપન પહેલાં બન્ને હાથ સંપૂર્ણ સ્વચ્છ કરવા જરૂરી જાણવા) વિલેપન પૂજામાં નવઅંગ સાથે કોઈ સંબંધ નથી. સમસ્ત અંગને
વિલેપન કરવાનું હોય છે.
વિલેપન કરનાર ભાગ્યશાળી મનમાં દુહો ભાવે અને ગભારાની બહાર રહેલા
ભાવિકો બોલે કે... ‘નમોડર્હત્ સિદ્ધાચાર્યોપાધ્યાય-સર્વ
૫૧
lain Education Internationa www.janbrary.org
Page #66
--------------------------------------------------------------------------
________________
•
·
.
‘શીતલ ગુણ જેહમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ I આત્મ શીતલ કરવા ભણી, પૂજો અરિહા અંગ..||૧||' “ૐૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ-જરામૃત્યુ-નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ચંદનં યજામહે સ્વાહા” (૨૭ ડંકા વગાડવા)
અર્થ : જે પ્રભુજીમાં શીતલ ગુણ રહેલો છે અને જેઓનું મુખ પણ શીતલ રંગથી ભરપૂર છે, એવા શ્રી અરિહંત પરમાત્માના અંગની પોતાના આત્માની શીતલતા માટે ચંદન-કપૂર આદિ શીતળ દ્રવ્યોથી પૂજા કરો. વિલેપન (ચંદન) પૂજા પૂર્ણ થયા પછી અંગપૂંછણાં સિવાયના અતિસ્વચ્છ વસ્ત્રથી પ્રભુજીના સર્વ-અંગે વિલેપન હળવાશ થી દૂર કરવો.
વિલેપન કર્યા પછી તુરંત જ કોઈ ભાગ્યાશાળીને સોના-ચાંદીના વરખ થી ભવ્ય આંગી કરવાની ભાવના હોય તો વિલેપન દૂર કરવાની જરૂર નથી. વિલેપન ઉતારવાના વસ્ત્રનો ઉપયોગ કર્યા પછી તુરંત જ સુયોગ્ય સ્થાને સૂકવવા કાળજી રાખવી. વિલેપન વસ્ત્રને વસ્ત્રને સ્વચ્છ પાણીથી ધોયા પછી અંગપૂંછણાં સાથે ધોઈ, સૂકવી અને મૂકી શકાય.
૫૨
or Erivate & Personal Use On
Page #67
--------------------------------------------------------------------------
________________
અંગ-રચના (આંગી) ની વિધિ • ચાંદી આદિના ખોખા, મુગટ, પાંખડા આદિમાં ગી મુખકોશ બાંધીને જ કરાય. • સોનું, ચાંદી, હીરા, માણેક , મોતી આદિ ઉત્તમ દ્રવ્યોથી આંગી થઈ શકે. • સોના-ચાંદી કે પીત્તળના ટીકાથી પણ આંગી થઈ શકે. ક્રોમ કે હળકા ધાતુના ટીકા ન ચાલે. ૭ શુદ્ધ સુખડનો પાવડર અને ઉત્તમ સામગ્રી સાથે શુદ્ધ રેશમના દોરાથી થઈ શકે. • સોનાચાંદીના શુદ્ધ વરખ અને બાદલાથી પણ થઈ શકે. વરખને ડબાવવા માટેનું “રૂ' (કપાસ) શુદ્ધ અને સ્વચ્છ હોવું જોઈએ. તે “રૂ' કેશરવાળું થાય કે ભીનું થાય કે નીચે પડી જાય કે પોતાના અંગને સ્પર્શે તો ત્યાગ કરવો. રૂ (Cotton), મખમલ (Welwet), વુલન દોરા (Thread), સુતરાઉ દોરા આદિ જઘન્ય કક્ષાની વસ્તુથી કે ખાદ્ય ખોરાકની સામગ્રીથી પણ ન કરવી જોઈએ. ૭ સુગંધવગરના ફૂલ, ફૂલની કળીઓ કે પાંદડા, કેશરવાળા ફુલો કે પૂર્ણ અવિકસિત ફૂલોથી કે ફુલોની પાછળ વરખની પાછળના કાગળ ભેરવીને પણ આંગી. ન થઈ શકે. બીજા દિવસે આંગી ઉતારતાં નિર્માલ્ય ‘દેવદ્રવ્ય' ની ઉપજ થાય, તેવી આંગી કરવી જોઈએ. કોઈએ નહિ પહેરેલા નવા સોના-ચાંદીના દાગીના પ્રભુજીને ચઢાવી શકાય. તે દાગીના પહેલેથી પાછા લેવાની સંકલ્પના કરી હોય તો પરત લઈને પોતાના ઉપયોગમાં લઈ શકાય. • પૂજાની થાળી ઉંધી કરીને પ્રભુજીને ન પધરાવાય. પ્રભુજીને પાછળ કે આગળ નીચે નમાવીને બાદલું આદિ ન છાંટી શકાય. • સંપૂર્ણ સ્વચ્છ થાળીમાં કે સ્વચ્છ વસ્ત્ર પર પ્રભુજીને પધરાવીને આંગી કરી શકાય.
૫૩
Ja
due on linte national Private & Personal Use Only www.nelibrar
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રભુજીની કેશરપૂજા વેળાએ રાખવા
યોગ્ય સાવધાની
હૃદય સાથે સીધો સંબંધ ધરાવનાર અને નામકર્મ ને દૂર કરવા સમર્થ અનામિકા આંગળીથી જ પ્રભુજીની કેશર પૂજા કરાય. નખનો સ્પર્શ ત્યજવો.
• અંબર-કસ્તુરી-કેશર મિશ્રિત ચંદનની વાટકી સહેજ મોટા મોંઢાવાળી રાખવી. અતિપ્રવાહી કે અતિઘટ સ્વરૂપના બદલે મધ્યમકક્ષાનું પેસ્ટ જેવું એકાકાર (પાણી છૂટે નહિ તેવું) કેશર હોવું જોઈએ. • પ્રભુજીના નવ-અંગે પૂજા કરતી વખતે જમણા-ડાબા અંગોમાં (પગ-ઘુંટણ-કાંડા-ખભા) આંગળી એક વાર કેશરમાં બોળીને બન્ને સ્થળે પૂજા થઈ શકે.પણ જમણે પૂજા કર્યા પછી આંગળીમાં કેશર ન વધે, તો ડાબે પૂજા કરતા પહેલાં કેશરમાં આંગળી બોળી શકાય. દરેક અંગે પોતાનું કેશર લાગવું જરૂરી છે. • બન્ને પગના અંગૂઠે એક જ વાર કેશર પૂજા થઈ શકે. વારંવાર કે અન્ય આંગળીમાં પૂજા ન કરાય.
• પૂજા કરતી વેળાએ સંપૂર્ણ મૌન ધારણ કરવું અને કોઈની પણ સાથે ઈશારાથી પણ જરૂરી વાત ન કરવી.
૫૪
Jain Education Internationa
Page #69
--------------------------------------------------------------------------
________________
પ્રભુજી પંચધાતુ ના હોય કે સાવ નાના હોય કે શ્રી સિદ્ધચક્રજી નો ગટ્ટો હોય, તેની પૂજા કરતાં, તેઓ સહેજ પણ હલવા ન જોઈએ. વધારે ભગવાનની ટુંક સમયમાં પુજા કરવાના લોભના બદલે વિધિ સાથે થોડા ભગવાનની પૂજા કરવામાં વિશેષ લાભ હોય છે. કેશર લાલચોડ ન કરવું જોઈએ. ખૂબ જ ધીરતા-ગંભીરતા-સ્થિરતા-હળવાશ સાથે કોમળતાથી પ્રભુજીની પૂજા કરવી જોઈએ. કોઈ ભાવિકે પ્રભુજીને ભવ્યઆંગી કરેલ હોય કે કરતાં હોય તો કેશર પૂજાનો આગ્રહ ન રાખવો. તેની
અનુમોદના કરવી. - દેરાસરમાં મૂળનાયકજીને પૂજાની વાર હોય અને અન્ય
પ્રભુજી ની પૂજા કરવી હોય તો થોડું કેશર અલગ વાટકીમાં રાખીને પૂજા કરવી. કેશરપૂજા કરતાં પહેલાં જો પરમાત્માને કેશર ના રેલા ઉતરેલા હોય તો સુસ્વચ્છ વસ્ત્ર થી લૂછીને પછી પૂજા કરવી. નહિતર લૂછવાની જરૂર નથી. પૂજાના ક્રમમાં મૂળનાયકજી, અન્ય પરમાત્મા, શ્રી સિદ્ધચક્રજી યંત્ર-ગટ્ટો, શ્રી વીશસ્થાનક યંત્રગટ્ટો, પ્રવચનમુદ્રામાં ગણધર ભગવંતો અને અંતે શાસનનાઅધિષ્ઠાયક સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓને
(૫૫)
and
on InternationaFol Private
Personal Use Only Wolainelibrary.org
Page #70
--------------------------------------------------------------------------
________________
હરિએ "
પ્રભુજીના અંગૂઠે પૂજા આમ કરાય ગુરુ ગૌતમસ્વામીજીને આમ પૂજા કરાયા
કપાળે અંગૂઠેથી તિલક કરાય. પ્રભુજીની પૂજા કર્યા પછી સિદ્ધચક્રજી ને અને સિદ્ધચક્રજીને કર્યા પછી પ્રભુજીને કરી શકાય. પ્રવચન મુદ્રાવાળા ગણધર ભગવતતોને પૂજા કર્યા પછી તે જ કેશરથી પ્રભુજી કે સિદ્ધાવસ્થાવાળા ગણધર ભગવંતો કે સિદ્ધચક્રજીને પૂજા ન જ કરાય. શાસન દેવ-દેવીને અંગૂઠેથી મસ્તક ઉપર તિલક-કર્યા પછી તે કેશરથી કોઈને પણ પૂજા ન જ કરાય.
( ૫૬ )
Jalin Educa on internauon
vate & Personal
y www
elibrary on
Page #71
--------------------------------------------------------------------------
________________
શાસન રક્ષક દેવ-દેવીને, “ધર્મ શ્રદ્ધામાં સહાયક બને અને ગમે તેવા વિપ્નમાં પણ શ્રદ્ધા અડગ બની રહે તેવા આશયથી પૂજા કરાય. તે સિવાય અન્ય આશય થી નહિ. પ્રવચનમુદ્રા કે ગુરુ અવસ્થામાં રહેલ ચરમભવી શ્રી ગણધર ભગવંતોને પ્રભુજી સમક્ષ ગુરુવંદન કરાય. પ્રભુજીના નવ-અંગે ક્રમથી પૂજા કરતાં પહેલાં તે તે અંગ
ના દુહા મનમાં ભાવીને પછી તે તે અંગે પૂજા કરવી. (૧) બે અંગૂઠે પૂજા:
જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંતા
ઋષભચરણ અંગુઠડે, દાયકભવજલ અંતાના (૨). બે ઢીંચણે પૂજા
જાનુબલે કાઉસગ્ગરહ્યા, વિચર્યા દેશ વિદેશમાં
ખડા-ખડા કેવળ કહ્યું, પૂજો જાનુ નરેશ પારા (૩) બે કાંડે પૂજા
લોકાંતિક વચને કરી, વરસ્યા વરસીદાના કર કાંડે પ્રભુપૂજના, પૂજો ભવિ બહુમાન II3II બે ખભે પૂજન - માન ગયું હોય અંશથી, દેખી વીર્ય અનંતા ભૂજા ભલે ભવજલ તર્યા, પૂજો ખંધ મહંત III
( પ૭. wernational or nivele & P Only www
ORG
Page #72
--------------------------------------------------------------------------
________________
(૫) શિરશિખાએ (મસ્તકે)પૂજાઃસિદ્ધશિલા ગુણ ઉજળી, લોકાંતે ભગવંતા વસીયા તિણે કારણ ભવી, શિરશિખા પૂર્જત ાપા (૬) કપાળે પૂજા -
તીર્થંકર પદ પુણ્યથી, ત્રિભુવનજન સેવંત । ત્રિભુવન તિલકસમા પ્રભુ, ભાલતિલકજયવંત ॥૬॥ (૭) કંઠે પૂજાઃ
સોળ પહોર પ્રભુ દેશના, કંઠે વિવર વર્તુળ । મધુર ધ્વનિ સુરનર સુણે, તેણે ગળે તિલક અમૂલ છા (૮) હૃદય (છાતી) પૂજાઃ
હૃદય કમલ ઉપશમ બલે, બાળ્યા રાગ ને રોષ। હિમદહે વન ખંડને, હૃદય તિલક સંતોષ IIII (૯) નાભિએ પૂજાઃ-.
રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ । નાભિ કમળની પૂજના, કરતાં અવિચળ ધામ III (૧૦) બે હાથ જોડીને ભાવવા યોગ્ય નવ-અંગ પુજાનો ઉપસંહારઃ
ઉપદેશક નવતત્ત્વના, તેણે નવ-અંગ જિણંદ પૂજો બહુવિધ રાગણું, કહે શુભવીર મુણિંદ ૧૦ના (અધિષ્ઠાયક દેવ-દેવીઓને ચોખા ચઢાવવાનું કે
૫૮
Education Internation www.jainerary
Page #73
--------------------------------------------------------------------------
________________
સમ્યગ્દષ્ટિ દેવ-દેવીને અંગૂઠેથી કપાળે આમ પૂજા કરાયે ખમાસમણ આપવાનું વિધાન નથી. તેઓના ભંડારમાં તેઓને ઉદ્દેશીને રોકડ નાણાં આદિ પૂરી શકાય
(પરમાત્માની આશાતના થાય તેમ અધિષ્ઠાયક દેવ| દેવીની સાધના-ઉપાસના ન કરાય અને પ્રભુજીની દષ્ટિ પડે તેમ સુખડી આદિ પણ વહેંચાય કે મુકાય નહિ.) (“ઋષભ ચરણ અંગુઠડ'... દુહામાં “પાર્થચરણ' કે અન્ય કોઈ પણ ભગવાનનું નામ ન બોલાય.)
૫૯)
am Education internationaFor Private & Personal
Only www.jainelib c
Page #74
--------------------------------------------------------------------------
________________
नमो सिद्धार्ण
94 नमो तवस्स
नमो दंसणस्स नमो आयरियाणं
→3
नमो अरिहंताणं
5नमो लोए सव्व-साहूणं 84 नमो चारित्तस्स
नमो उवज्झायाणं
→4 नमो नाणस्स
६०
Jain Education Internationa
Page #75
--------------------------------------------------------------------------
________________
પુષ્પપૂજાની વિધિ • સુગંધી, અખંડ, જીવજંતુ રહિત, ધૂળ આદિ મલિનતા
વગરના અને તાજા ફૂલો પ્રભુજીને ચઢાવવા. મૂળ વિધિ પ્રમાણે સહજ ભાવે સુયોગ્ય સ્વચ્છ વસ્ત્રમાં (જમીન થી અધ્ધર) પડેલાં તાજા પુષ્પો ચઢાવવા. પુષ્પો ચૂંટીને જ લેવા પડે તો ખૂબ કોમળતાથી આંગળીઓ પર સોના-ચાંદી–પીત્તળના કવર
ચઢાવીને ચૂંટવા જોઈએ. • મલ મલિન શરીર અને દુર્ગંધભર્યા હાથે ચૂંટીને
લીધેલા પુષ્પો, શક્ય હોય ત્યાં સુધી ટાળવાં. સ્નાનાદિથી સ્વચ્છ થયેલ શરીરવાળાએ પગરખાં (ચંપલ આદિ) પહેર્યા વગર ફૂલો એકત્રિત કરવાં. ફુલો મેળવ્યા પછી ગળેલા સ્વચ્છ પાણીની આછી છાંટ મારીને ઉપરની ધૂળ ખંખેરવી. (જયણાપૂર્વક) ફલો સુયોગ્ય સ્વચ્છ–સોના-ચાંદી કે પીત્તળની છાબડીમાં ખુલ્લાં રાખવાં. વાંસ નેતરની છાબડીમાં ન રાખવા. સ્વચ્છ વસ્ત્રો ધારણ કરી મૌન રાખીને સુંદર ભાવનાથી ભાવિત હદય સાથે દોરાની ગૂંથણીથી સુયોગ્ય મનોહર ફૂલોની માળા બનાવવી. સોય
(૬૧) Jair Erducation international or Private & Personal use only
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રભુજીને પુષ્પપૂજાની કુસુમાંજલિ આમ કરાય
દોરાથી ગૂંથેલી (પરોવેલી, વિંધેલી) માળા અયોગ્ય અને હિંસાકારક કહેવાય.
• ફૂલમાળા ગૂંથતી વખતે સુતરાઉ દોરો કે ફૂલો પોતાના શરીર-વસ્ત્ર કે અન્ય કોઈને પણ સ્પર્શવાં ન જોઈએ, સ્પર્શે તો તે પુષ્પો ત્યાગ કરવા.
પ્રભુજીને ચઢાવેલાં પુષ્પો ફરીવાર ચઢાવવાં નહિ. દિવસ દરમ્યાન ચઢાવેલાં પુષ્પો એક સાથે ભેગાં કરીને આંગી ચઢાવતી વખતે ફરીવાર તે ચઢાવેલા ઢગલાંમાંથી ચૂંટીને પ્રભુજીના અંગ ઉપર ન ચઢાવાય.
૬૨
Jain Lut
Internationar
Only www.jai
Page #77
--------------------------------------------------------------------------
________________
• પ્રભુજીનું મુખકમળ ઢંકાઈ જાય અથવા ભાવિકોને નવ-અંગે પૂજા કરવામાં અંતરાયભૂત બને, તેમ ફૂલો ચઢાવાય નહિ. કદાચ તે પ્રમાણે અયોગ્ય સ્થાને ચઢાવેલાં હોય તો કાઢીને ફરીવાર તે વખતે ચઢાવી શકાય. પણ ફરીવાર ચઢાવવા માટે સંગ્રહ ન કરાય. ફૂલો પોતાના શરીર-વસ્ત્ર કે પબાસન કે ભૂમિતલ કે અયોગ્ય સ્થાને સ્પર્શી ગયા હોય કે પડી ગયાં હોય તો તે પ્રભુજીને ચઢાવવાથી મહાન આશાતના લાગે. • ફૂલો ક્યારે પણ પ્લાસ્ટિકની કોથળીમાં કે છાપામાં કે રદ્દી કાગળમાં કે અન્ય અયોગ્ય સાધનમાં કે ડબ્બીની અંદર બંધ ન લવાય કે તે ન ચઢાવાય. ફૂલનાં પાંદડાં કે કેશર-ચંદન મિશ્રિત ચોખા પુષ્પપૂજા કેં કુસુમાંજલિ માટે ન ચાલે. (અપવાદ સિવાય) • ફૂલ મળવાની શક્યતા ઓછી હોય ત્યારે સોનારુપાના ફુલથી પુષ્પપૂજા આદિ થઈ શકે.
• પ્રભુજીને પુષ્પ એકાદ-બે ચઢાવવાના બદલે બે હાથના ખોબામાં પુષ્પો લઈને ચઢાવવાં જોઈએ. (કુસુમ = પુષ્પ; અંજલિ = ખોબો = કુસુમાંજલિ) મનમાં ભાવવા યોગ્ય અને પ્રભુજીથી યોગ્ય આંતરે
૬૩
•
પ્રભુજીની શોભા માટે પ્રભુજીને ન સ્પર્શે તેમ આગળ (શોભા માટે) ગોઠવી શકાય.
.
Jain Education Internationa For
sonal Use Only www.inelibrary.org
Page #78
--------------------------------------------------------------------------
________________
ઉભા રહેલ ભાવિકોએ બોલવા યોગ્ય દુહા(પુરૂષો ‘નમોડર્હત્..'. બોલે)
‘સુરભિ અખંડ કુસુમગ્રહી, પૂજો ગત સંતાપ । સુમતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ ||૧|| ‘ૐ હ્રીઁાઁ પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા' (૨૭ ડંકા વગાડવા)
અર્થ : જેમના સંતાપ માત્ર નાશ પામ્યા છે, એવા પ્રભુજીને તમે સુંગધિત-અંખડ પુષ્પોથી પૂજા કરો. પ્રભુજીના સ્પર્શથી ફુલનો જીવ ભવ્યપણાની છાપ મેળવે છે, તેમ તમો પણ સમક્તિની છાપ મેળવો. • અહી ગભારાની અંદર પ્રભુની સાવ નજદીકમાં ઉતારવા યોગ્ય નિર્માલ્યથી લઈને પુષ્પ પૂજા સુધીની પૂજાને ‘અંગપૂજા’ કહેવાય છે. તેમાં સર્વથા મૌનનું પાલન અને દુહા આદિ મનમાં જ ભાવવા.
• સ્વદ્રવ્ય થી
• પ્રભુજીથી ઓછામાં ઓછા સાડા ત્રણ હાથ દૂર (અવગ્રહમાં) રહીને કરવા યોગ્ય ‘ અગ્રપૂજા' છે. -પ્રકારી પૂજા અષ્ટ ભાગ્યશાળીઓએ પણ સાડા ત્રણ હાથ દૂર રહીને જ અગ્રપૂજા કરવી.
કરનાર
Jai Education InternationaFor Private
૬૪
Use Orgy www.jamelibrary.org
Page #79
--------------------------------------------------------------------------
________________
ધૂપ-પૂજા ની વિધિ માલતી-કેશર-ચંપો આદિ ઉત્તમજાતિની સુગંધથી મિશ્રિત દશાંગધૂપ પ્રભુજી સમક્ષ કરવો.
ધૂપ સુગંધ રહિત-ધૂમાડાથી આંખ બળે તેવો કે ઉધરસ ઉપડે તેવું કે સળી સાથેનો ન વાપરવો.
• દહેરાસરમાં ધૂપદાની માં ધૂપસળી ચાલું હોય તો બીજી ન પ્રગટાવવી. સ્વદ્રવ્યવાળા પ્રગટાવી શકે.
• સ્વદ્રવ્યથી ધૂપપૂજા કરનારે ધૂપસળીના નાના-નાના ટુકડા કરી પ્રગટાવવાના બદલે યથાશક્તિ સુયોગ્ય મોટી પ્રગટાવવી.
• ધૂપ પ્રભુજીની (નજદીક) નજીક ન લઈ જવાય. થાળીમાં ધૂપ-દીપ આદિ રાખીને પ્રભુજીની અંગપૂજા (પક્ષાલ, કેશર, પુષ્પપૂજા)ન કરાય.
• ધૂપ પ્રગટાવતી વખતે તેનો અગ્રભાગ ઘી માં ન બોળવો અને ધૂપસળીમાં રહેલ અગ્નિજવાળા ને ફૂંકથી ન હોલવાય.
• ધૂપપૂજા કરતી વખતે દીપક તે જ થાળીમાં સાથે ન રખાય. તે જ મુજબ દીપકપૂજા વખતે પણ સમજવું. • ધૂપપૂજા પુરુષોએ અને બહેનોએ પ્રભુજીની ડાબી બાજુ ઉભા રહીને કરવી.
• ધૂપસળી પ્રગટાવ્યા બાદ ધૂપને પ્રદક્ષિણાની જેમ ગોળાકારે ફેરાવવાના બદલે પોતાના હૃદયની નજીક સ્થિર રાખી ઘુમ્રસેરને ઉર્ધ્વગતિ તરફ જતા જોવી. • ધૂપસળી હાથમાં રાખવાના બદલે યોગ્ય રીતે
૬૫
Main Education internationa
Page #80
--------------------------------------------------------------------------
________________
ધૂપદાનીમાં રાખવી. ધૂપપૂજા કરતી વખતે સુમધુર સ્વરે લયબદ્ધ રીતે બોલવા યોગ્ય દુહો: (પુરૂષો નમોડર્ણત... બોલે). અમે ધૂપની પૂજા કરીએ રે, ઓ મન માન્યા મોહનજી; . અમે ધૂપ ઘટા અનુસરીએ રે, ઓ મન માન્યા મોહનજી; પ્રભુ નહિ કોઈ તમારી તોલે રે, ઓ મન માન્યા મોહનજી; પ્રભુ અંતે છે શરણ તમારું રે, ઓ મન માન્યા મોહનજી; “ધ્યાન ઘટાપ્રગટાવીએ, વામ નયન જિન ધૂપી મિચ્છર દુર્ગધ દૂરે ટળે, પ્રગટે આત્મસ્વરૂપ ૧ll. • “ૐ હ્રીં શ્રી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરામૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય ધૂપં યજામહે સ્વાહા” (૨૭ ડંકા વગાડવા) અર્થ : પ્રભુજીની ડાબી આંખ તરફ ધૂપને રાખી, તે ધુપમાંથી નિકળતી ધુમાડાની ઘટાની જેમ આપણે સહુ ધ્યાનની ઘટા પ્રગટાવીએ કે જેથી તે ધ્યાનઘટાનાં પ્રભાવે મિથ્યાત્વ રુપી દુર્ગધ નાશ પામે અને આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય. (ધૂપપૂજા કરતી વખતે નવકાર-સ્તુતિ-સ્તોત્ર આદિ
કાંઈ પણ ન બોલાય). • ધૂપપૂજા પછી ધૂપદાની પ્રભુજીથી સુયોગ્ય આંતરે રાખવી.
(૬૬)
e conal Use Only www.jainelibrar org
Jain Education
meana For Pr
Page #81
--------------------------------------------------------------------------
________________
દીપક પૂજા
ની વિધિ
.. ગાયનું શુદ્ધ ઘી અને સુતરાઉ (કોટન) રૂ થી તૈયાર કરેલ દીવડી સુયોગ્ય ફાણસમાં રાખવી.
અશુદ્ધ વસ્ત્ર-હાથ ના સહારે તૈયાર થયેલ દીવેટ અને બોયાનો ઉપયોગ શકય હોય ત્યાં સુધી ટાળવો. બારે માસ દેરાસરમાં કે સ્વદ્રવ્યથી પૂજા કરનાર ભાવિકોએ દિપકને ચારે બાજુ અને ઉપર-નીચેથી બંધ ફાણસમાં (જયણા પાલન માટે) રાખવો. ‘જયણા પ્રધાન જૈનધર્મ છે', તેથી પૂજામાં પણ અયોગ્ય વિરાધનાથી બચીને ભક્તિ કરવી. ગભારામાં દીવા ઢાંકેલા અને ગાયના ઘી ના રાખવા. દહેરાસરનાં રંગમંડપ-નૃત્યમંડપ આદિમાં ઘીના અથવા દીવેલના દીવાઓ સુયોગ્ય હાંડીમાં ઢંકાયેલા રાખવા.
કાચના ગ્લાસમાં સુયોગ્ય સ્વચ્છ ગળેલું પાણી અને દેશી રંગ સાથે ઘી / દીવેલ ના દીવા યોગ્ય સ્થાને ઢાંકેલા રાખવા.
• કાંચના ગ્લાસ, હાંડી, ફાણસ-અથવા ઢાંકણ આદિ (ધી આદિના ચીકાશના કારણે) સુયોગ્ય સમયે વારંવાર સાફ કરવા સાવધાની રાખવી.
Jag Education internation For P
૬૭
se Only www.jainerary.org
Page #82
--------------------------------------------------------------------------
________________
ઘી/દીવેલા આદિના છાંટા દહેરાસરમાં
ક્યાંય પણ ના પાડવા. અખંડ દીપકને અધિકૃત વ્યક્તિ સિવાય ના એ સ્પર્શ ન કરવો. ગભારાની બહાર અને સ્વદ્રવ્યથી પૂજા કરનાર પ્રભુજીથી યોગ્ય આંતરે દીપક
રાખી દીપક પૂજા પ્રભુજીને ફાણસ યુક્ત દીપક-પૂજા દીપક પૂજા પુરુષોએ પ્રભુજીની જમણીબાજુ અને બહેનોએ ડાબી બાજુ ઉભા રહીને કરવી. એક જ દીવેટનો દીપક હાથમાં રાખીને ઘંટ વગાડીને કયારેય પણ આરતી કે મંગલદીવો ન બોલાય.
(૬૮) Jain Educa a InternationaFor Private & Personale Only www.jainte
કરવી.
Page #83
--------------------------------------------------------------------------
________________
દીપક પૂજા કરતી વખતે પ્રદક્ષિણાકારે નાક થી નીચે અને નાભિથી ઉપર દીપક રાખીને દુહા બોલવા. દીપક પૂજા વખતે સાથે ઘંટ વગાડવાનો વિધાન નથી. અન્ય સ્તુતિ-સ્તોત્ર આદિ પણ ન બોલાય. અગ્રપૂજા વખતે મુખકોશની જરૂર નથી. આરતી-મંગલ દીવો કરનારે માથે સાફો/ટોપી અને ખભે ખેસ પ્રભુજીનો વિનય સાચવવા જરૂર રાખવું. મૂળનાયક પ્રભુજી સન્મુખ આરતી-મંગલદીવો ઉતાર્યા પછી ઘંટનાદ ચાલુ રખાવીને જિનાલયમાં બિરાજમાન અન્ય પ્રભુજી સમક્ષ પણ ઉતારવો. મુકતી વખતે જાળી -વાળું ઢાંકણ ઢાંકવું. દીપક પૂજા કરનાર ભાઈઓ સાથે ફક્ત હાથ લગાડીને બહેનો જમણી તરફ દીપક પૂજા ન કરાય,
તેવી રીતે પુરુષોએ પણ ન કરાય. • દીપક પૂજા વેળાએ બોલવા યોગ્ય દુહો
(પુરૂષો ‘નમોડર્ણ..' બોલે) દુહો :- દ્રવ્યદીપ સુવિવેકથી, કરતાં દુ:ખ હોય ફોકા
ભાવ પ્રદીપ પ્રગટ હુએ, ભાસિત લોકાલોક Illl ૐ હ્રીં શ્રી પરમ - પુરુષાય, પરમેશ્વરાય, જન્મ – જરા – મૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય દીપ
Ja Equinte allora
o
nly
wyrljainelibrary.orp
Page #84
--------------------------------------------------------------------------
________________
આરતી મંગળદીવો આમ ઉતારાય યજામહે સ્વાહા' (૨૭ ડંકા વગાડવા) અર્થ: સુયોગ્ય વિવેકપૂર્વક પ્રભુજીની આગળ. દ્રવ્ય દીપક પ્રગટાવવાથી દુઃખ માત્ર નાશ પામે છે અને તેના પ્રભાવે લોક-અલોક જેમાં પ્રકાશિત થાય છે એવા ભાવ દીપકસ્વરુપ કેવલ જ્ઞાન પ્રગટ થાય છે.
Lamineerdere
mentionaFor Private
POISONGmose One www.jainelibrar org
Page #85
--------------------------------------------------------------------------
________________
આરતી જય જય આરતી, આદિ જિગંદા;
| નાભિરાયા મરૂદેવી કો નંદા... ૧ પહેલી આરતી, પૂજા કીજે; નરભવ પામીને લાહો લીજે ! દૂસરી આરતી દીનદયાળા,
| ધૂળે વા મંડપમાં જગઉજુવાળાTI તીસરી આરતી ત્રિભુવનદેવા,
સુરનર કિન્નર કરે તોરી સેવા; ચોથી આરતી, ચઉગતિચૂરે,
મનવાંછિતફળ શિવ સુખ પૂરે || પંચમી આરતી પુણ્યઉપાયા,
મૂળચંદ્ર ઋષભ ગુણ ગાયા II.
મંગળ-દીવો દીવો રે દીવો પ્રભુ મંગલિક દીવો,
આરતી ઉતારણ, બહુ ચિરંજીવો, સોહામણો ગણ, પર્વ દિવાળે,
અંબર ખેલે, અમરા બાળે, દીપાલ ભણે, તેણે એક નિહાળે,
આરતી ઉતારી, રાજા કુમારપાળે, અમ ઘેર મંગલિક, તુમ ઘેર મંગલિક,
મંગલિક ચતુર્વિધ, સંઘને હોજો...
( ૭૧
Jain Lucadele ed
er Private
al Use Orlly www.jainen purg
Page #86
--------------------------------------------------------------------------
________________
દર્પણ દર્શન તથા પંખો વિંઝવાની વિધિ
અને
• એલ્યુમીનીયમ, તુચ્છ કાગળનું પૂઠું અને લોઢાના સ્ક્રુ-નટ પ્લાસ્ટિકથી મઢેલુ દર્પણ ન રાખવો. • સોના-ચાંદી કે પીતળનું નકશીકામ વાળો દર્પણ રાખવું.
• પ્રભુજીના મુખદર્શન માટે ઉપયોગી આરીસાથી ક્યારે પણ પોતાનું મુખ
દર્પણમાં પ્રભુજીના દર્શન થતા પંખો આમ ઢાળવો
જોવાય જ નહિ. જોવાઈ જાય તો તે દર્પણનો પ્રભુ ભક્તિમાં ઉપયોગ ન કરવો.
• શક્ય હોય તો દહેરાસરમાં અને સ્વદ્રવ્યવાળાઓએ દર્પણ ઉપર સુયોગ્ય કવર ઢાંકી ને રાખવું.
• દર્પણને પોતાના હૃદયની નજીક પાછળનો ભાગ રાખીને આગળના ભાગ થી પ્રભુજીનાં દર્શન કરવાં. • પોતાના હૃદયકમલમાં પ્રભુજીનો વાસ છે અને પ્રભુજીની રહેમ નજર સેવક ઝંખે છે, તેવા આશયથી પ્રભુને દર્પણમાં હૃદય પાસે જોવા અને તુરંત સેવક બનીને પંખો ઢાળવો (ફેરવવો.)
• તે વખતે બોલવા યોગ્ય ભાવવાહી સ્તુતિ. પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાલ । આત્મદર્શનથી જુએ, દર્શન હોય તત્કાલ ॥૧॥ ♦ દર્પણ અને પંખા નો ઉપયોગ કર્યા પછી દર્પણ ને ઉંધો અને પંખાને સુયોગ્ય સ્થાને લટકાવવો.
lain sucation Internation
૭૨
& Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
ચામર પૂજા ની વિધિ ' T • પહેલાં બન્ને હાથમાં એક-એક ચામર રાખીને ચામર સાથે અડધા નમીને “નમો જિણાણ” કહેવું. સ્વદ્રવ્યના ચામર સાવ નાનકડા કે વાળ વળેલાં અને મેલા ન રાખવા. મોટા ચામર વિશેષ ભાવ જગાવે. અન્ય આરાધકોને ખલેલ ન પહુંચે, તેમ યોગ્ય સ્થાને યોગ્ય અંતરે ઉભા રહીને ચામર ઢાળવાં. ચામર ઢાળતી વખતે પગને નચાવતાં અને આખા શરીરને સુયોગ્ય વળાંક (મરોડ) આપતાં પ્રભુજીના સેવક બનવાના તળસાટ સાથે તાલબદ્ધ રીતે સુયોગ્ય રીતે વસ્ત્રને સાચવીને નૃત્ય કરવું. ચામર નૃત્ય વખતે ઢોલ – નગારાં – તબલાં – શંખવાંસળી આદિ વાજીંત્રો પણ વગાડી શકાય. • ચામર નૃત્ય કરતી વખતે નાગ-મદારી નૃત્ય ન કરાય. • ચામર નૃત્ય કરવામાં સંકોચ ન રખાય. બે ચામર ના મળે તો એક ચામર અને એક હાથથી નૃત્ય કરવું. બહેનોએ ફક્ત બહેનોની જ ઉપસ્થિતિ હોય તો યથાયોગ્ય રાગવિનાશક ચામર નૃત્ય કરવું, પણ પુરુષોની હાજરીમાં બન્ને હાથે અથવા એક હાથે ચામર લઈને પગોનો મર્યાદિત થણગણાટ કરીને સામાન્ય નૃત્ય કરવું. • ચામર નૃત્ય વેળાએ મધુર સ્વરે બોલવા યોગ્ય સ્તોત્ર :
૭૩
on Education internal
sena
l
www.jalalibre de
Page #88
--------------------------------------------------------------------------
________________
કુન્દા-વદાત-ચલ-ચામર-ચારુ-શોભે, વિભ્રાજવે તવ વપુઃ કલધીત-કાન્તમ T. ઉદ્યચ્છ શાક્ક-શુચિ-નિર્ઝર-વારિ-ધાર, મુચ્ચ-રૂટં સુર-ગિરે-રિવ-શાત કૌભમ્ II3ol.
અર્થ : હે પ્રભુજી ! ઉદય પામતા ચંદ્ર જેવા નિર્મળ, ઝરણાના પાણીની ધારાઓથી શોભિત, મેરુ પર્વતના ઉંચા સુવર્ણમય શિખરની જેમ, મોગરાના પુષ્પ જેવા
ઉજ્જવળ વિંઝાતા ચામરોથી પ્રભુસમક્ષ ઉચ્છરંગભાવે. ચામર-નૃત્ય આમ કરાય શોભાવાળું આપનું સુવર્ણ
કાંતિમય-શરીર શોભી રહ્યું છે. (૩૦) શ્રી પાર્શ્વપંચકલ્યાણક પૂજાની ઢાળ: બે બાજુ ચામર ઢાલે, એક આગળ વજ ઉલાળે !
જઈ મેરુ ધરી ઉસંગે, ઇંદ્ર ચોસઠ મળિયા રંગે ||. પ્રભુ પાર્શ્વજીનું મુખડું જોવા, ભવોભવના પાતિક ધોવા... દહેરાસરના અથવા પ્રભુજીની ભક્તિ માટે લાવેલા ચામરોથી પૂજ્ય ગુરુ ભગવંત સમક્ષ નૃત્ય ન કરાય અને ઢળાય પણ નહિ. સ્નાત્ર મહોત્સવમાં રાજ-રાણી કે ઈન્દ્ર-ઈન્દ્રાણી. ને પણ ન ઢળાય. કદાચ ઢાળવાની કે નૃત્ય કરવાની જરૂર જણાય તો દેવદ્રવ્યમાં યથાયોગ્ય નકરો આપ્યા પછી જ ઉપયોગ કરી શકાય.
(૭૪ )
Jain Education
Page #89
--------------------------------------------------------------------------
________________
અક્ષત પૂજા ક્રવાની વિધિ ઉત્તમ પ્રકારના સ્વચ્છ-શુદ્ધ અને બન્ને બાજુએ ધાર વાળા, અખંડ ચોખા વાપરવા. શક્ય હોય તો સુવર્ણ કે રજતના ચોખા બનાવવા. તેલ-રંગ-કેશર આદિથી મિશ્રિત ચોખા ન વાપરવા. પૂજન આદિમાં પણ વર્ણ પ્રમાણેનાં ધાન્ય વાપરવાં. અખંડ ચોખાને સુસ્વચ્છ થાળીમાં રાખી બને ઢીંચણ જમીન પર સ્થાપીને પ્રભુજી સમક્ષ દષ્ટિ રાખીને મધુર સ્વરે દુહો બોલવો... (પુરૂષો નમોડર્ણત...... બોલે) શુદ્ધ અખંડ અક્ષત ગ્રહી, નંદાવર્ત વિશાળT. પુરી પ્રભુ સન્મુખ રહો, ટાળી સકલ જંજાળ.. ||૧| ૐ હ્રીં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય અક્ષતાનું યજામહે સ્વાહા..(૨૭ ડંકા વગાડવા) અર્થ: શુદ્ધ અને અખંડ એવા અક્ષત (ચોખા) લઈને પ્રભુજી પાસે વિશાલ એવો નંદાવર્ત કરો અને સર્વ જંજાળને ત્યજીને પ્રભુજી સન્મુખ શુભ ભાવના ભાવો. દુહો-મંત્ર બોલ્યા પછી અક્ષતને જમણા હાથની. હથેળીમાં રાખીને હથેળીના નીચેના ભાગથી અનુક્રમે મધ્યમાં સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્રની ત્રણ ઢગલીએ અને ઉપર તરફ સિદ્ધશિલા માટે એક
૭૫
lain Education InternationaFor Private E
ersonal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
ઢગલી અને અન્તે નીચે નંદાવર્ત કે સ્વસ્તિક માટે એક ઢગલી ચોખાની કરવી.
ગણ
સહુ પ્રથમ મધ્ય (વચ્ચે)ની ઢગલીને વ્યવસ્થિત કરતાં નીચે મુજબ
દુહા મધુર સ્વરે બોલવું. ‘દર્શન જ્ઞાન ચારિત્રના આરાધન થી સાર...'
♦ પછી ઉપરની ઢગલીમાં અક્ષત-પૂજા આમ કરાય અષ્ટમીના ચંદ્ર જેવી સિદ્ધશિલાની રચના કરતા મધ્ય ભાગમાં ઝાડો ભાગ અને જમણી તરફ, ડાબી તરફ પતળો ભાગ કરતાંકરતાં બન્ને ખૂણે માખીની પાંખ જેટલો પાતળો ભાગ કરવો. તેની ઉપર અડે નહિ તેમ તે સિદ્ધશિલાની સમકક્ષમાં એક નાની પતલી લીટી કરવી.
સિદ્ધ ભગવંતોનો વાસ સિદ્ધશિલા
૭૬
on Private & Personal Use Only www.ainelibrary.org
Page #91
--------------------------------------------------------------------------
________________
આ રચના કરતી વખતે મધુર સ્વરે બોલવું – સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ સ્વીકાર...' સાવ નીચે રહેલ ઢગલીના ચોખાને અનામિકા (પુજાની આંગળી)થી ચોરસ આકારે ફેલાવવા, પણ ઢગલીમાં વચ્ચે ગોળાકાર કરી બંગડી જેવું ક્યારે પણ ન બનાવવું. કેમકે તેમ કરવાથી ભવભ્રમણ વધે. શક્ય હોય તો નંદાવર્ત રોજ કરવું , કેમકે તે અનિલાભદાયી અને મહામંગલકારી કહેવાય છે. ચારેય દિશામાં એક-એક લીટી કરીને સાથીયાનો આકાર આપવો. તેમાં પહેલો પાંખડો જમણી તરફ ઉપરનો મનુષ્ય-ગતિનો કરવો. બીજો ડાબી તરફ ઉપરનો દેવગતિનો કરવો. ત્રીજો ડાબી તરફ નીચે તિર્યંચગતિનો કરવો. ચોથો જમણી તરફ નીચે નરક-ગતિનો કરવો જોઈએ. ફક્ત સ્વસ્તિક જ બનાવવાની ભાવનાવાળા મહાનુભાવે સાથીયાની ચારેય દિશાનાં પાંખડાં ને કોઈ પણ જાતનો વળાંક ન આપવો. * આ પ્રમાણે કરવું અયોગ્ય છે.આ પ્રમાણે કરવું યોગ્ય છે. સાથીયા કે નંદાવર્તની રચના વેળા દુહા બોલવા :
અક્ષત પૂજા કરતાં થકાં, સફલ કરું અવતાર; ફલ માગું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર.” સાંસરિક ફળ માંગીને, રડવડયો બહુ સંસાર ;
૭૭
Jain Education InternationaFor Private & Personal use only
Page #92
--------------------------------------------------------------------------
________________
અષ્ટકર્મ નિવારવા, માગું મોક્ષ-ફળ સાર. ચિહું ગતિ ભ્રમણ સંસારમાં, જન્મ-મરણ જંજાળ, પંચમીગતિ વિણ જીવને, સુખ નહિ તિહું કાળ.” દેવગતિ
મનુષ્યગતિ
તિર્યંચગતિ
- નરકગતિ નોંધ : સાથીયો દર્શન જ્ઞાન-ચરિત્રની ત્રણ ઢગલીની ઉપર ગમે તેટલી સંખ્યામાં કરવાની હોય તો પણ ન કરાય. વિશેષ વિધિ માટે સાથીયા કરનારે નિત્ય ક્રમ મુજબ એક સાથીયો અવશ્ય વધારે કરવો. અષ્ટમંગલ : ૧.સ્વસ્તિક, ૨.દર્પણ, ૩.કુંભ, ૪.ભદ્રાસન, ૫.શ્રીવત્સ, ૬.નંદાવર્ત, ૭.વર્ધમાન અને ૮.મીનયુગલા મૂળ વિધિ અનુસાર પ્રભુજી સમક્ષ અષ્ટમંગલ રોજે આલેખવા જોઈએ. તે શકય ન હોય તો આ અક્ષત પૂજા વખતે અષ્ટમંગલની પાટલી પ્રભુજી સમક્ષ રાખીને અષ્ટમંગલ આલેખ્યાનો સંતોષ માનવો. પાટલીની કેશર-ચંદન પૂજા ન થાય. અક્ષતપૂજા કરતાં અન્ય ક્રિયા કે અન્યત્ર દૃષ્ટિનકરાય. અનિવાર્ય સંજોગો સિવાય દેરાસરમાં કટાસણામાં કે તે વગર પલાંઠી વાળીને બેસવું, તે આશાતના છે.
૭૮ sona
Jain Education
a
le
e Only VW ainelib
Page #93
--------------------------------------------------------------------------
________________
નૈવેધપૂજાક્રવાની વિધિ શુદ્ધ દ્રવ્યોથી બનાવેલી અતિરસવંતી (જોતાં મોઢામાં - પાણી છૂટે તેવી) મીઠાઈ વગેરેથી નૈવેદ્ય પૂજા કરાય.
ઘરમાં કોઈપણ મીઠાઈ બનાવવાની થાય તો સહુ પ્રથમ તે પ્રભુજી સમક્ષ ચઢતા પરિણામે ચઢાવવી, પણ ઘરમાં ખાઈને ધરાઈ ગયેલ હોય કે દિવસો વ્યતિત થઈ ગયા. હોય તેવી મીઠાઈ પ્રભુજીને ન ચઢાવવી. • બજારની અભક્ષ્ય મીઠાઈ-પીપરમીન્ટ-ચોકલેટ
સાકરના ક્યુબ-લોલીપોપ-આદિ ન ચઢાવાય. રસવંતી મીઠાઈ શક્ય ન હોય તો ખડી સાકર-પતાસાં
આદિ ભક્ષ્ય મીઠી વસ્તુ લઈ જઈ શકાય. • નૈવેદ્ય એકાદ-બે રાખવાના બદલે થાળ કે થાળી
ભરાઈ જાય, તેટલાં શક્તિ પ્રમાણે રાખવા. ૦ સુયોગ્ય નૈવેદ્યની ઉપર સોના-ચાંદીના વરખ લગાડાય. • નૈવેધથી ચોખા-પાટલા-બાજોઠ આદિ ચીકણા ન થાય, તે માટે થાળીમાં મૂકવા. આર-પાર જોઈ શકાય તેવા સાધન દ્વારા નૈવેદ્યને ઢાંકવાથી માખી આદિથી બચાવી શકાય. • શ્રી વીશસ્થાનક તપ, વર્ધમાન તપ, ઓળી આદિ દરમ્યાન ક્રિયામાં જણાવ્યા મુજબના દરેક સાથીયા પર ઓછામાં ઓછું એક નૈવેધ ફળ જરૂર મૂકવું જોઈએ.
( ૭૯ Wan Education ennek alloma AORTA Personal use only
Page #94
--------------------------------------------------------------------------
________________
• રસવંતા નૈવેધને થાળીમાં રાખી દુહો બોલવો.... (પુરૂષો ‘નમોડર્હત્...' બોલે.)
ન કરી નૈવધ પૂજના, ન ધરી ગુરુની શીખ | લેશે પરભવ અશાતા, ઘર ઘર માંગશે ભીખ “અણહારી પદ મેં કર્યાં, વિગ્ગહ-ગઈ અનંત; દૂર કરી તે દીજીએ, અણહારી શિવસંત” ૐ હ્રીઁ શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્યાનિ (એક હોય તો નૈવેધ) યજામહે સ્વાહ II (૨૭ ડંકા વગાડવા) અર્થ : હે પ્રભુ ! એક ભવથી બીજા ભવે જતાં વચ્ચે બે
રસવંતા નૈવેધની થાળ આમ ઢોંકાય
ત્રણ-ચાર સમય માટે વિગ્રહ ગતિમાં મેં અનંતીવાર આહારના ત્યાગ સ્વરુપ અણાહારીપણું કર્યું છે. પણ તેથી મારી કાંઈ કાર્ય સિદ્ધિ (મોક્ષપદ પ્રાપ્તિ) થઈ નથી. તેથી આ નૈવેધદ્વારા આપની પૂજા કરવા દ્વારા યાચું છું કે તેવા ક્ષણિક-નાશવંત અણાહારીપણાને દૂર કરીને મને અક્ષય-શાશ્વત એવા અણાહારીપદ સ્વરૂપ મોક્ષ સુખને આપો.
૮૦
Jain Excvical or shrernational Private & Personal des Only www.jain.iurary.org
Page #95
--------------------------------------------------------------------------
________________
ફળ પૂજાની વિધિ
• ઉત્તમ તથા ઋતુ પ્રમાણે શ્રેષ્ઠ ફળો ચઢાવવાં. શ્રીફળ ઉત્તમ કહેવાય. નહિતર બદામ ચાલે. કક્ષાનાં, સડી-ગયેલાં,
નિમ્ન
ગળી-ગયેલાં,
છિદ્રવાળાં કે બોર-જાંબુ આદિ ફળો ન ચઢાવાય. • સુયોગ્ય ફળોને ગાયના ઘીનું વિલેપન કરીને સોનાચાંદીના વરખ લગાડીને સુશોભિત કરી શકાય. એકાદ કેળાના બદલે આખી લૂમ ચઢાવવી.
• શત્રુંજય તીર્થ માં જય તળેટી પાસે વહેંચનાર પાસેથી ફળ ન ખરીદવા.
ઃ
• ફળ સિદ્ધશિલાની ઉપરની લીટી પર શ્રી સિદ્ધ ભગવતોનો વાસ છે, ત્યાં સિદ્ધભગવંતોને ચઢાવવું. ફળ પૂજા વેળા બોલવા યોગ્ય દુહો : (પુરૂષો ‘નમોડર્હત્... 'બોલે) “ઈન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગા પુરૂષોત્તમ પૂજી કરી, માર્ગે શિવ ફળ ત્યાગ.. ||૧|| ૐ મૈં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણ શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ (એક હોય તો ‘ફલં’) યજામહે સ્વાહા... (૨૭ ડંકા વગાડવા) અર્થ : પ્રભુ ઉપરના ભક્તિરાગથી ઈન્દ્રાદિ દેવો
૮૧
Jain EducEnternationa For Private & Personal Use
ww.jainellbrary.org
Page #96
--------------------------------------------------------------------------
________________
ઉત્તમ ફળોનો થાળ આમ ઢોકાય
J
關
પ્રભુજીની ફળપૂજા કરવા માટે અનેક પ્રકારના ઉત્તમ-ફળોથી પૂજા કરીને મોક્ષની પ્રાપ્તિરુપ ફળને
પામવામાં સહાયભૂત એવા ત્યાગધર્મની અર્થાત્ ચારિત્રધર્મની યાચના કરે છે અર્થાત્ મોક્ષફળનું દાન માગે છે.
&g gone
Page #97
--------------------------------------------------------------------------
________________
અક્ષત-નૈવેધ-ફળ પૂજા પછી રાખવા યોગ્ય સાવધાની
• પ્રભુજી સમક્ષ ચઢાવેલ અક્ષત (ચોખા)-નૈવેધ (મીઠાઈ આદિ)-ફળો અને રોકડ નાણું, તે નિર્માલ્ય દેવદ્રવ્ય કહેવાય.
♦ નિર્માલ્ય દેવદ્રવ્યની સઘળી સામગ્રીઓ દ્વારા ઉપાર્જિત થયેલ નાણું દેવદ્રવ્યના ભંડારમાં પૂરાવું જોઈએ.
• તેવી વ્યવસ્થા શ્રી સંઘ કે પેઢી કરવા સમર્થ ન હોય તો નિર્માલ્ય દેવદ્રવ્યની યથાયોગ્ય ઉપજની રકમ પોતાના હાથે દેવદ્રવ્યના ભંડારમાં પૂર્યા બાદ ચૈત્યવંદન આદિ ભાવપૂજાનો પ્રારંભ કરવો.
• ઘરની દરેક વ્યક્તિમાં પણ આવા પ્રકારના સંસ્કાર નાખવા પ્રયત્ન કરવો.
• પોતે ચઢાવેલ સામગ્રીનું યથાયોગ્ય રોકડ નાણું દેવદ્રવ્યના ભંડારમાં પૂરવાથી તે તે આરાધકો દર્શનાચારના અતિચાર સ્વરૂપ દેવદ્રવ્યની ઉપેક્ષાના મહાન દોષથી બચી શકે છે.
• દહેરાસરની કોઈપણ સામગ્રી ઉપયોગમાં લેતાં પહેલાં સ્વદ્રવ્યથી કરવાની ભાવનાવાળાએ ભંડારમાં કાંઈક યોગ્ય નાણું પુરવું જોઈએ.
43
Education international olivate Persona ise Only www. Horary.org
Page #98
--------------------------------------------------------------------------
________________
દહેરાસરમાં ચઢેલ સામગ્રીનો ઉપયોગ પૂજારી, ઉપાશ્રય-આયંબિલશાળાનો માણસ, ચોકીદાર, સાફ-સફાઈ કરનાર મજદુર (કર્મચારી), પેઢીના કર્મચારી આદિ કરતાં હોય તો તેઓને પોતાનું કોઈપણ કાર્ય ચીંધવુ કે સોંપવું નહી. દહેરાસરમાં પૂજારી રાખવો જ પડે, તેમ હોય તો શ્રાવકગણની બદલીમાં તેઓ (પુજારી) કામ કરતા હોવાથી તેઓને સર્વ સાધારણ (સાતક્ષેત્ર) ખાતામાંથી
જ પગાર આપવો. દેવદ્રવ્યમાંથી ન
આપવો. • શ્રી સંઘના ઉદારદિલવાળા ભાગ્યશાળીઓએ મહિનાની શરૂઆત પહેલાં નિર્માલ્ય દેવદ્રવ્ય ખાતે યથાયોગ્ય રકમ શ્રી સંઘા તરફથી નિર્માલ્ય દેવદ્રવ્યની ઉપેક્ષાના દોષથી શ્રી સંઘને બચાવવા દેવદ્રવ્યમાં ભરી શકાય.
ત્રણવાર ભૂમિ પ્રમાર્જના આમ કરાયા
( ૮૪ ) CARE International or Private & Personal use only way gente library.org
Page #99
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન પહેલા સમજવા યોગ્ય વાતો
ભાઈઓએ પોતાના ખેસના છેડે રહેલ દશીથી અને બહેનોએ પોતાની સુયોગ્ય રેશમી સાડીના છેડેથી ત્રણવાર ભૂમિનું પ્રમાર્જન કરવું જોઈએ. ૦ ચૈત્યવંદન શરુ કરતા પહેલા દ્રવ્યપૂજાના ત્યાગ સ્વરૂપ ત્રીજી નિસીહિ ત્રણ વાર બોલવી. આ નિશીહિ બોલ્યા પછી પાટલા પર કરેલ અક્ષતાદિ દ્રવ્યપૂજા સાથે સંબંધ રહેતો નથી. તેથી તે પાટલાને સાચવવું કે રક્ષણ કરવું કે આંગળીઓથી સરખું કર્યા કરવું ઈત્યાદિ કરવાથી નિરીતિનો ભંગ થાય. ઈરિયાવહિયં” ની શરૂઆત કર્યા પછી પચ્ચકખાણ ન લેવાય કે ન દેવાય અને વચ્ચેથી ઉભા થઈને પક્ષાલા આદિ દ્રવ્ય પૂજા કરવા પણ ન જવાય. ચૈત્યવંદન પૂર્ણ થયા પછી પ્રભુજીને સ્પર્શ કરવા ગભારા આદિમાં પણ ન જવાય. કદાચ ચૈત્યવંદન કર્યા પછી પક્ષાલ આદિ દ્રવ્ય પૂજા કરવાની ખૂબ જ ભાવના હોય તો ફરિવાર તે પક્ષાલ આદિ કરેલ પ્રભુજીને અનુક્રમ પ્રમાણે અંગઅગ્ર-ભાવ પૂજા કરવી જરુરી જાણવી.
(૮૫)
an Education Internationa
Page #100
--------------------------------------------------------------------------
________________
• ચૈત્યવંદન શરુ કરતાં પહેલાં અવશ્ય યોગમુદ્રામાં ‘ઈરિયાવહિયં' કરવી જોઈએ.
• દેરાસરમાં એક ચૈત્યવંદન કર્યા પછી સળંગ ત્યાં જ પરિસરમાં બીજુ ચૈત્યવંદન કે દેવવંદન કરવાની ભાવના હોય અને દહેરાસરમાં આવ-જાવ કરતાં પાણી-ફૂલ આદિની વિરાધના ન થયેલ હોય તો ફરીવાર ‘ઈરિયાવહિયં' કરવાની જરૂર રહેતી નથી. વિરાધના થયેલ હોય કે ૧૦૦ ડગલાંથી ઉપર જવાનું થયેલ હોય તો અવશ્ય ‘ઈરિયાવહિયં' કરવી જોઈએ.
૮૬
Jain Education InternationaFor Private & Personal Use
Page #101
--------------------------------------------------------------------------
________________
મનને સ્થિર કરીને ચૈત્યવંદનનાં સૂત્ર તથા અર્થ ઉપર વિશેષ ધ્યાન આપવું અને ચિંતન કરવું.
ચૈત્યવંદન વિધિ • સહુ પ્રથમ એક ખમાસમણ સત્તર સંડાસા પૂર્વક દેવું.
• ખમાસમણ સૂત્ર છે ઈચ્છામિ ખમાસમણો ! llll વંદિઉં જાવણિજ્જાએ નિસિહિઆ પરિણા મત્યએણ વંદામિ llall ઈચ્છામિ ખમાસમણો વંદિઉં” બોલતા અડધા
અંગને નમાવવું. • ફરી સીધા થઈને “જાવણિજજાએ નિશીહિઆએ” બોલીને બન્ને પગ અને ઢીંચણ સ્થાપવાની ભૂમિનું પ્રમાર્જન
કરીને નીચે ઉભડક પગે બેસવું અને પછી બન્ને હાથનું પ્રમાર્જન તથા મસ્તક મૂકવાની જગ્યાનું પ્રíજન કરવું. • પછી બે પગ-બે હાથ
અને મસ્તક સ્વરુપ પંચાંગ-પ્રણિપાત આમ અપાય
પાંચ અંગનો સ્પર્શ જમીન પર થતાંજ “મFણ વંદામિ’ બોલવું. તે
૮૭ ) ivate & Personal use only www.alinelibrar
Relala
Page #102
--------------------------------------------------------------------------
________________
વખતે પાછળથી ઉંચા ન થવાય, તેની કાળજી રાખવી. શક્ય હોય તો દેરાસરમાં બિરાજમાન દરેક પ્રભુજીને ત્રણ-ત્રણ ખમાસમણાં આપવાં.
• ત્યાર બાદ ઈરિયાવહિયં પડિક્કમવી... ♦ ઈરિયાવહિયં સૂત્ર ૦
ઈચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઈરિયાવહિય પડિક્કમામિ ? ઈચ્છે, ઈચ્છામિ પડિક્કમિ ં ||૧ા ઈરિયાવહિયાએ, વિરાહણાએ ા૨ા ગમણાગમણે ||૩|| પાણક્કમણ, બીયક્કમણ, હરિયક્કમણે, ઓસા-ઉન્ડિંગ પણગ દગ, મટ્ટી સંતાણા, સંકમણે ॥૪॥
મક્કડા
જે મે જીવા જીવા વિરાહિયા વિરાહિયા પા એબિંદિયા, બેઈંદિયા, તેઈંદિયા,
ચઉરિંદિયા, અભિહયા
પંચિંદિયા ।।૬।। વત્તિયા, લેસિયા, સંઘાઈયા, સંઘટ્ટિયા, પરિયાવિયા, કિલામિયા, ઉવિયા ઠાણાઓ ઠાણું સંકામિયા, જીવિયાઓ વવરોવિયા તસ મિચ્છા મિ દુક્કડં Ill]
pedo
ઇરિયાવહિયં આમ કરાય
Jain Education na mayorial or M
૮૮
1
onal Use
—
branorg
Page #103
--------------------------------------------------------------------------
________________
• તસ ઉત્તરી કરણેણં સૂત્ર ૦ તરસ ઉત્તરી – કરણેણં, પાયચ્છિત્ત – કરણેણં, વિસોહી - કરણેણં, વિસલ્લી - કરણેણં, પાવાણંકમ્માણ, નિશ્થાયણટ્ટાએ ઠામિ કાઉસ્સગ્ગ IIII.
૦ અન્નત્થ સૂત્ર ૦. અન્નત્ય ઊસસિએણે, નીસિએણં, ખાસિએણં, છીએણજંભાઈએણ, ઉડુએણ, વાયનિસર્ગેણં, ભમલિએ, પિત્તમુચ્છાએ II૧I સુહુમેહિં અંગ - સંચાલેહિં, સુહુમહિં ખેલ-સંચાલેહિં, સુહુમેહિં દિક્િ- સંચાલેહિં |શા. એવભાઈ એહિં આગારેહિં, અભગ્ગો અવિરાહિઓ હજ્જ મે કાઉસગ્ગો llall જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણં ન પારેમિ ll૪ll તાવ કાર્ય ઠાણેણં, મોણેણં, ઝાણેણં, અપ્રાણં વોસિરામિ પી.
('જિનમુદ્રા'માં એક લોગસ “ચંદેસુ નિમ્મલયરા' સુધીનો અને ન આવડે તો ચાર નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પછી “નમો અરિહંતાણં' કહી કાઉસગ્ગ પારી લોગસ્સ બોલવો.)
. • લોગસ (નામસ્તવ) સૂત્ર છે
લોગસ્સ ઉજ્જો અગરે, ધમ્મતિથયરે જિસે | અરિહંતે કિન્નઈટ્સ, ચઉવિસં પિ કેવલી ll૧il ઉસભમજિ ચ વંદે, સંભવમભિસંદણં ચ સુમઈ ચT પઉમuહં સુપાસે, નિણં ચ ચંદuહં વંદે llી સુવિહિં ચ પુષ્કૃદંત, સીઅલ
Jain Eution Aernatio For Criverse
n al Use www inimesele
Page #104
--------------------------------------------------------------------------
________________
સિર્જસ વાસુપૂજ઼ ચ 1 વિમલમાંત ચ જિર્ણ, ધમ્મ સંતિ ચ વંદામિ llali કુંથું અરં ચ મલ્લિ, વંદે મુણિસુન્વયં નમિનિણં ચા વંદામિ રિટુનેમિ, પાસ તહ વદ્ધમાણં ચ ||૪|| એવું મએ અભિથુઆ, વિહુયરયમલા પહીણજરમરણા | ચઉવીસ પિ જિણવરા, તિથયરા મેં પસીયંતુ પો કિત્તિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમા સિદ્ધા / આરુગ્ગ બોહિલાભ, સમાણિવરમુત્તમ દિતુ llll ચંદેસુ નિમ્મલયરા, આઈચ્ચેસુ અહિયં પયાસયરા સાગરવરગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ Illી. પછી ખમાસમણ ત્રણવાર દેવા.
૦ ખમાસમણ સૂત્ર ૦ ઈચ્છામિ ખમાસમણો ! ll૧II વંદિઉં જાવણિજ્જાએ નિસિહિઆએ Ilરા મયૂએણ વંદામિ llll. ૦ ચૈત્યવંદનના પ્રારંભમાં બોલવા યોગ્ય સ્તોત્રઃસકલ – કુશલ – વલ્લી, પુષ્પરાવર્ત – મેઘો; દુરિત – તિમિર – ભાનુડ, કલ્પવૃક્ષોપમાનઃ | ભવજલ - નિધિ- પોત:, સર્વ- સંપત્તિ હેતુ , સ ભવતુ સતતં વ:;શ્રેયસે શાન્તિનાથઃ || (શ્રેયસે પાર્શ્વનાથઃ આદિ બોલવું ઉચિત નથી.)
1 • સામાન્ય જિન ચૈત્યવંદના તુજ મુરતિને નિરખવા, મુજ નયણાં તરસે; તુમ ગુણગણને બોલવા, રસના મુજ હરખે. llll
GO Jain E atib o nafor v ersion Only
Page #105
--------------------------------------------------------------------------
________________
કાયા અતિ આનંદ મુજ, તુમ યુગપદ ફસે; તો સેવક તાર્યા વિના, કહો કિમ હવે સરસે રિશી. એમ જાણીને સાહિબાએ, નેક નજર મોહે જોય; ‘જ્ઞાનવિમલ' પ્રભુ નજરથી, તે શું જે નવિ હોય llll. (જે ભગવાન હોય તેમનું, અથવા જે ભગવાનનું પાંચમાથી કોઈપણ કલ્યાણક હોય તેમનું અથવા સુદ-૧ થી દિનવૃદ્ધિ પ્રમાણે તે તે સંખ્યામાં આવતા ભગવાનનું (વદ૧ માં ૧૫+૧=૧૬માં ભગવાન, વદ ૯,૧૦,૧૧ ના ૨૩માં ભગવાન અને વદ-૧૨ થી અમાસ સુધી ૨૪ માં ભગવાનનું ચૈત્યવંદન બોલવું જોઈએ. સામાન્ય જિન ચૈત્યવંદન કોઈપણ ભગવાન સન્મુખ બોલી શકાય.)
' અંકિંચિ જંકિંચિ નામ તિર્થં, સગ્યે પાયાલિ માણસે લોએ, જાઈ જિણ-બિંબાઈ, તાઈં સવાઈં વંદામિilઉIL
નમુત્થરં સૂત્ર છે નમુત્થણ અરિહંતાણં ભગવંતાણં IIIી આઈગરાણં, તિસ્થયરાણ, સયંસંબુદ્ધાણં |રા પુરિસુત્તમાણે, પુરિસસીહાણ, પુરિસવરપુંડરિઆણં, પુરિસવરગંધહસ્થીર્ણ ૩|| લોગરમાણે, લોગનાહાણ, લોગહિઆણં, લોગપઈવાણ, લોગપજ્જઅગરાણે llll અભયદયાણ, ચકખુદયાણ, મગ્નદયાણં શરણદયાણં, Jain Education InternationaFor Prva pesonal Use Only we ainelibrary.org
Page #106
--------------------------------------------------------------------------
________________
બોહિદયાણ. ||પી ધમ્મદયાણ ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણું , ધમ્મસારહીણ, ધમ્મવરચાઉરંતચક્કવટ્ટીગં . ll૬ll અપ્પડિહયવરનાણ-દંસણધરાણ વિઅટ્ટછઉમાણ. ll૭ી. જિહાણ જાવયાણં, તિન્નાથં તારયાણ, બુદ્ધાણ બોહયાણ, મુત્તાણં મોઅગાણું ||૮|| સવ્વલૂણં, સવ્વદરિસીણં, સિવમયલ-મરુઅ-મહંત-મકખય
મખ્વાબાહ-મપુણ-રાવિતિ-સિદ્ધિગઈ ચૈત્યવંદન આમ કરાય
નામધેયં ઠાણં સંપત્તાણં નમો જિહાણ જિઅભયાર્ણ. ll ll જે અ અઈયા સિદ્ધા, જે અ ભવિસ્મૃતિ ભાગએ કાલે, સંપઈ અવટ્ટમાણા, સવ્વ તિવિહેણ વંદામિII૧૦મી.
I , જાવંતિ ચેઈઆઈ • (લલાટે હાથનો ખોબો કરી મુક્તાસુક્તિ મુદ્રામાં
આ સૂત્ર બોલવું) જાવંતિ ચેઈઆઈ, ઉટ્ટે આ અહે આ તિરિઅ લોએ આ I સવ્વાઈં તાઈં વંદે, ઈહ સંતો તત્વ સંતાઈ |૧| (એક ખણાસમણ સત્તર સંડાસા પૂર્વક દેવું.)
( ૯૨
Jain Education interna For Private
Personale Online vivaienelibrary.org
Page #107
--------------------------------------------------------------------------
________________
• જાવંત કેવિ સાહૂ (મુક્તાસુક્તિ મુદ્રામાં આ સૂત્રા
બોલવું) જાવંત કેવિ સાહુ, ભરફેરવય-મહાવિદેહે અT
સન્વેસિં તેસિં પણઓ, તિવિહેણ લિદંડ વિરયાણં IlII.
• પંચ પરમેષ્ઠિ નમસ્કાર (આ સૂત્ર ફક્ત પુરૂષો જ બોલે) નમોહંત-સિદ્ધાચાર્યો-પાધ્યાય
સર્વ સાધુભ્યઃ || ૦ સામાન્ય જિન સ્તવન ૦
ચરણ કીશરણ ગ્રહું... મુક્તાસુક્તિ મુદ્રા
| જિન તેરે... ચરણ કી શરણ
| ગ્રહું... હૃદયકમલમેં ધ્યાન ધરત હું, શિર તુજ આણ વહું.. જિન તેરે..ll૧TI
તુમ સમ ખોળ્યો દેવ ખલક મેં, પેખ્યો નાહિ કબહું.. જિન તેરે.. ||રા
તેરે ગુણો કી જવું જપમાલા,
Jain Education InternationaFor uit
ersonal Use Only www.jainel borroid
Page #108
--------------------------------------------------------------------------
________________
અહર્નિશ પાપ દહું.. જિન તેરે.. llll. | મેરે મનકી તુમ સબ જાણો, કયાં મુખ બહોત કહું.. જિન તેરે.. ll૪ll ' કહે “જસવિજય’ કરો હું સાહિબ,
જયું ભવદુઃખ ન લહું.. જિન તેરે.. //પી (ચૈત્યવંદનમાં આપેલ સૂચના મુજબ સ્તવનમાં સમજવું) • શાસ્ત્રીય શુદ્ધ રાગમાં પૂર્વાચાર્યો દ્વારા રચાયેલા અથવા પોતાના સ્વરચિત સ્તવનો એકી સંખ્યામાં મંદસ્વરે
અન્યોને ખલેલ ન પહુંચે, તેમ સુમધુર કંઠે ભાવવિભોર થઈને ગાવવા. દહેરાસરમાં પ્રભુજી સમક્ષ પર્યુષણ આદિ પર્વોનાં સ્તવનો (દા.ત. સુણજો સાજન સંત.. અષ્ટમી તિથિ સેવો રે...)અને તીર્થના મહિમાને (દા.ત. વિમલાચલ નીતુ...) જ વર્ણવતાં સ્તવનો ન ગાવા. પ્રભુગુણવૈભવનું વર્ણન જેમાં હોય અને પોતાના દોષોનો સ્વીકાર જેમાં હોય, તેવા અર્થ સાથેનાં સ્તવનો પ્રભુજી સમક્ષ ગાવા જોઈએ.
અરિહંત ચેઈચાણ આમ કરાય
( ૯૪.
Jain Education Internatio
wate
e
Only www.jainelibrary org
Page #109
--------------------------------------------------------------------------
________________
ફિલ્મોની તર્જમાં સ્તવન ગાવા યોગ્ય નથી. • દેરાસરમાં પૂજન કે પૂજા કે મંડળ કે સંધ્યાભક્તિ
આદિ કાર્યક્રમોમાં ઉપદેશ આપતાં ગીતો (દા.ત. એક પંખી આવીને ઉડી ગયું.. મા-બાપનો ઉપકાર.. શોક ગીત...) ક્યારેય પણ કોઈપણ સંજોગોમાં ન ગવાય.
• જયવીરરાય સૂત્ર (મુક્તાશક્તિ મુદ્રામાં) ૦ જયવીયરાય ! જય ગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવા ભવનિમ્બેઓ મગ્ગાણુસારિયા ઈફલસિદ્ધિ IIII. લોગ વિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરFકરણ ચ, સુહગુરુજોગો તબ્બયણ સેવણા આભવમખેડા ||રામાં | (હવે આ સૂત્ર યોગમુદ્રામાં બોલવું.) વારિજ્જઈ જઈ વિ, નિયાણબંધણું વીયરાય ! તુહ સમએ, તહ વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુહ ચલણાાં Ilall દુમ્બદ્ધઓ કમ્મખઓ,સમાહિમરણં ચ બોહિલાભો આ, સંપન્જઉ મહ એ, તુહ નાહ ! પણામ કરણેણં Il૪ll સર્વમંગલ માંગલ્ય, સર્વકલ્યાણકારણમાં પ્રધાનં સર્વધર્માણાં, જૈન જયતિ શાસન આપી. (પછી ઉભા થઈને “અરિહંત-ચેઇઆણં સૂત્ર બોલવું') અરિહંત-ચેઈઆણે કરેમિ કાઉસ્સગ્ગ |૧|વંદણવત્તિયાએ, પૂઅણ-વત્તિયાએ, સકકાર-વત્તિયાએ,
( ૫)
ducation mternationaFor Private & Personal use only
wa
y
.org
Page #110
--------------------------------------------------------------------------
________________
સમ્માણ-વત્તિયાએ, બોહિલાભ -વત્તિયાએ, નિરુવસગ્નવત્તિયાએ |રા સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપેહાએ, વડઢમાણીએ ઠામિકાઉસગ્ગીfall.
૦ અન્નત્થ સૂત્ર ૦. અન્નત્ય સિસિએણે, નીસિએણે ખાસિએણે છીએણ, જંભાઈએણં, ઉડડુએણં, વાયનિસર્ગેણં, ભમલિએ પિત્તમુચ્છાએ IIII સુહમેહિં અંગ સંચાલેહિં, સુહમેહિં–ખેલ સંચાલેહિં, સુહમેહિં દિઠ્ઠિ સંચાલેહિં ||રા. એવભાઈ-એહિં આગારેહિં, અભગ્ગો, અવિરાહિઓ હુજ્જ મે કાઉસ્સગ્ગો llall જાવ અરિહંતાણં ભગવંતાણં નમુક્કારેણં ન પારેમિ ll૪ll તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં અપાણે વોસિરામિ પિIl
(જિન મુદ્રામાં એક નવકારનો કાઉસગ્ગ કરવો. નમો અરિહંતાણં' બોલીને એક થોય બોલવી)
કાઉસ્સગ્ગ ક્રવાની વિધિ કાઉસ્સગ્ગ ૧૯ દોષ રહિત અને શરીરને એકદમ સ્થિર રાખી, દષ્ટિ પ્રભુ સમક્ષ અથવા નાકની દાંડી તરફ રાખી, હોઠ સહજતાથી એક-બીજાને સ્પર્શી તેમ બંધ રાખી, જીભ વચ્ચે અથવા તાળવે સ્થિર
(૯૬) Jain Education InternationaFor Prive Deenal Us Only www.jainelibrang
Page #111
--------------------------------------------------------------------------
________________
રાખી, બન્ને દાંતની પંકિત (શ્રેણી) એક-બીજાને ન સ્પર્શે, તેમ રાખીને, કાઉસગ્ગ કરવો વિશેષ ફળદાયી છે. ઉચ્ચાર કે ગણગણાટ કે આંગળીના વેઢામાં સંખ્યા ના ગણાય. • શ્રી પાર્શ્વનાથ જિન સ્તુતિ (=થોય) ૦ (પુરુષો પહેલા ‘નમોહંત બોલે.')
શંખેશ્વર પાર્શ્વજી પૂજીએ, નરભવનો લ્હાવો લીજીએT. મન-વાંછિત પૂરણ સુરતરુ, જય વામા સુત અલવેસરૂં III (અહી પણ ચૈત્યવંદન સ્તવનમાં કરેલ સૂચન મુજબ તે તે ભગવાનની થોય બોલવી.) પછી એક ખમાસમણ દેવું. “ઈચ્છામિ ખમાસમણો વંદિઉં જાવણિજજાએ નિશીહિઆએ મFણ વંદામિ” ઉભા થઈ યોગમુદ્રામાં યથાશક્તિ પચ્ચખાણ લેવું.
૯૭. Jain Education internationa
Page #112
--------------------------------------------------------------------------
________________
પ્રભાતનાં પચ્ચકખાણો
-
નવકારશી :- ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં મુટ્ઠિસહિઅં, પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ) ચઉવ્વિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયા-ગારેણં, વોસિરઈ (વોસિરામિ.)
પોરિસિ-સાઢપોરિસિ-પુરિમઙ્ગ–અવડ્ડ
ઉગ્ગએ સૂરે નમુક્કારસહિઅં, પોરિસિં, સાઢપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમદું, અવડું, મુટ્ઠિસહિઅં, પચ્ચક્ખાઈ, (પચ્ચક્ખામિ), ઉગ્ગએ સૂરે ચઉવિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહૂવયણેણં, મહત્તરાગારેણં, સવ્વ-સમાહિ-વત્તિયા-ગારેણં, વોસિરઈ (વોસિરામિ).
આયંબિલ-નિવિ-એકાસણું-બિયાસણું
ઉગ્ગએ સૂરે, નમુક્કારસહિઅં, પોરિસિં, સાઢપોરિસિં સૂરે ઉગ્ગએ પુરિમં, અવž, મુટ્ઠિસહિઅં, પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ), ઉગ્ગએ સૂરે ચઉવ્વિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુવયણેણં,
nomata ternat na for Private & Esoral Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, આયંબિલં, નિવ્વિગઈઓ-વિગઈઓ પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ), અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, લેવાલેવેણં, ગિહત્થસંસટ્ટેણં, ઉક્ખિત્તવિવેગેણં, પડુચ્ચમખ઼િએણં, પારિટ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, એગાસણું, બિયાસણું, પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ), ચઉવ્વિહંપિ, તિવિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, સાગરિયાગારેણં, આઉત્તેણ-પસારેણં, ગુરુઅભુટ્ટાણેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, પાણસ્સ લેવેણ વા, અલેવેણ વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિન્થેણ વા, અસિત્થેણ વા, વોસિરઈ (વોસિરામિ).
ચઉવિહાર ઉપવાસ
સૂરે ઉગ્ગએ અબ્મત્તનું પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ), ચઉવિહંપિ આહારં, અસણં, પાણં, ખાઈમં, સાઈમં, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિવણિયાગારેણં સવ્વસમાહિવત્તિયાગારેણં વોસિરઈ
મહત્તરાગારેણં, (વોસિરામિ).
તિવિહાર ઉપવાસ
સૂરે ઉગ્ગએ અભત્તઢું પચ્ચક્ખાઈ (પચ્ચક્ખામિ),
ain Education InternationaFor river& Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
તિવિહંપિ આહારં, અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પારિઠ્ઠાવણિયાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં પાણહાર, પોરિસિં, સાઢપોરિસિં, સૂરે ઉગ્ગએ પુરિમડું, અવડું મુટ્ટિ સહિઅં, પચ્ચકખાઈ (પચ્ચકખામિ) , અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, પચ્છન્નકાલેણં, દિસામોહેણં, સાહુ વયણેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, પાણસ લેવેણ વા, અલેવેણ. વા, અચ્છેણ વા, બહુલેવેણ વા, સસિલેણ વા, અસિત્થણા વા, વોસિરઈ (વોસિરામિ).
ધારણા અભિગ્રહ ધારણા અભિગ્રુહં પચ્ચખાઈ (પચ્ચખામિ) અરિહંતસક્રિખયં, સિદ્ધસખિયું સાહસક્રિખયં, દેવસખિયં, અપ્પસખિય, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ).
દેશાવગાસિક દેસાવગાસિયં, ઉપભોગ, પરિભોગ, પચ્ચખાઈ (પચ્ચખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ). aindu edo temnationaFor Private
(૧૦૦), personal use www dainelibrary
Page #115
--------------------------------------------------------------------------
________________
મુક્ષિહિએ મુક્ષિહિએ પચ્ચખાઈ (પચ્ચખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ).
(૧૪ નિયમ ધારનાર અને આઠ સામાયિક સાથે બે પ્રતિક્રમણ કરનારે “દેવસાવગાસિક', કોઈપણ પ્રતિજ્ઞા કે ધારણા કરનાર “ધારણા અભિગ્રહ” અને મુખશુદ્ધિ હોય ત્યારે ચાર પ્રકારના આહારનો ત્યાગ કરવાની ભાવનાવાળાએ “મુફિસહિઅં” પચ્ચકખાણ લેવું.)
સાંજનાં પચ્ચકખાણો
પાણહાર પાણહાર દિવસચરિમ, પચ્ચકખાઈ, (પચ્ચકખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયાગારેણં, વોસિરઈ(વોસિરામિ).
ચઉવિહાર-તિવિહાર-દુવિહાર દિવસચરિમં પચ્ચખાઈ, (પચ્ચખામિ), ચઉવિહંપિ, તિવિંદપિ, દુવિંદપિ આહારં, અસણં, પાણં, ખાઈમ, સાઈમ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સબૂમાહિવત્તિયાગારેણં, વોસિરઈ (વોસિરામિ).
(પચ્ચકખાણ કરનારે “પચ્ચકખામિ,વોસિરામિ' અવશ્ય બોલવું)
(૧૦૧)
Donale e Only
ationaFortive
Page #116
--------------------------------------------------------------------------
________________
પછી તુરંત એક ખમાસમણ આપીને નીચે ઢીંચણના આધારે ઉભડગ પગે બેસીને મુફિવાળીને “જિન ભક્તિ કરતાં જે કાંઈ અવિધિ આશાતના હુઈ હોય તે સવિ હું મન-વચન-કાયાએ કરી મિચ્છા મિ દુક્કડ' બોલવું. • ત્યાર બાદ પ્રભુજીની ભક્તિથી ઉત્પન્ન થયેલ આનંદને વ્યક્ત કરવા એકી સંખ્યામાં સ્તુતિઓ બોલવી. (દા.ત. આવ્યો શરણે તમારા, ભવોભવ તુમ ચરણોની સેવા, જિને-ભક્તિજિને ભક્તિ., અધ મે સફલ જન્મ.., પાતાલે યાનિ બિંબાનિ... અન્યથા શરણં નાસ્તિ... અન્ત ઉપસર્ગો: ક્ષય યાત્તિ અને સર્વ મંગલ માંગલ્ય” બોલવું)
I
calon me, national or Private
Mesónal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
પ્રભુજીને વધાવવાની વિધિ
• ચૈત્યવંદન સ્વરુપ ભાવપૂજાની
સમાપ્તિ થયા પછી સોનારુપા-હીરા-માણેક-મોતીથી પ્રભુજીની બન્ને હાથ વધાવાય. અથવા ચાંદીના સુવર્ણ રંગના ઢાળ ચઢાવેલા કમળ જેવા આકારના ફૂલો અને સાચા મોતી તેમજ અંખડ ચોખાથી પણ વધાવી શકાય.
સાથીયા આદિના ચોખાને | લઈને ન વધાવાય.
વધાવવાની સામગ્રી હાથમાં પ્રભુજીને આમ વધાવાય રાખીને બોલવા યોગ્ય દુહા :• શ્રી પાર્શ્વ પંચ કલ્યાણક પૂજાનું ગીતઃ
“ ઉત્સવ રંગ વધામણાં, પ્રભુ પાસને નામે II કલ્યાણ ઉત્સવ કિયો, ચઢતે પરિણામે, શતવર્ષાયુ જીવીને, અક્ષય સુખ સ્વામી II તુમ પદ સેવા ભક્તિમાં, નવિ રાખું ખામી,
a lon international For Civ4.03 canal Use Only www.
win
I RADIO
Page #118
--------------------------------------------------------------------------
________________
સાચી ભક્તે સાહેબા, રીઝો એક વેળા ા શ્રી શુભવીર હુવે સદા, મનવાંછિત મેળા ” ♦ વધાવતાં-વધાવતાં બોલવું.
તીરથ પદ ધ્યાવો ગુણ ગાવો, પંચરંગી રયણ મિલાવો રે ॥ થાળ ભરી ભરી મોતીડે વધાવો, ગુણ અનંત દિલ લાવો રે II ભલું થયું ને અમે પ્રભુગુણ ગાયા, રસના નો રસ પીધો રે રાવણ રાયે નાટક કીધો, અષ્ટાપદ ગિરિ ઉપર રે | થૈયા થૈયા નાટક કરતાં, તીર્થંકર પદ લીધું રે II • ચૈત્યવંદન પૂર્ણ થયે પાટલા ઉપર મૂકેલ સામગ્રી અને પાટલો સુયોગ્ય જગ્યાએ જાતે મૂકવાં. દેરાસરની બહાર નીક્ળતી વખતે વિધિ
પ્રભુજી સન્મુખ દૃષ્ટિ રાખીને હૃદયમાં પ્રભુનો વાસ કરતાં-કરતાં પ્રભુજીને આપણી પીઠ ન દેખાય, તે મુજબ આગળ-પાછળ અને બન્ને બાજુ બરાબર કાળજી રાખીને પૂજાની સામગ્રી સાથે પાછાં પગે ચાલતાં-ચાલતાં પ્રવેશદ્વાર પાસે રહેલા મનોહર ઘંટ પાસે આવવું.
• પ્રભુજીની ભક્તિ કરવાથી ઉત્પન્ન થયેલ અંદરના અનહદ આનંદ અને શાંતિના અનુભવને પ્રગટ કરવા અન્ય આરાધકોને ખલેલ ન પહોંચે, ત્રણવાર ઘંટનાદ કરવો.
તેમ
or Private & Peona
ગા
Page #119
--------------------------------------------------------------------------
________________
કાર
ઘંટનાદ પછી પલકારા વિના અનિમેષ નયને પ્રભુની નિસ્પૃહ કરુણાદષ્ટિનું અમીપાન કરતાં-કરતાં અતિશય દુ:ખતા હૃદયે પ્રભુનું સાન્નિધ્ય છોડીને પાપથી ભરેલા સંસારમાં પાછા જવું પડે છે, તેમ ખેદ રાખીને પાછાં પગે પ્રવેશદ્વાર તરફ આવવું. મૌન-ધારણ, જયણાપાલન, દુ:ખાર્ત-દય આદિ સહજતાથી અનુભવતાં આરાધકના નયનો અશ્રુપૂર્ણ પણ થવા સંભવ છે.
ધટનાદ કરવો
પ્રભુજીથી પાછા વળતાં.
આમ નિકળાય
( ૧૦૫
Personal Use Only-www
ernationaf
b
Page #120
--------------------------------------------------------------------------
________________
હવણ (નમણ) જલ લગાડવાની વિધિ
દહેરાસરમાં પ્રવેશદ્વાર પાસે પ્રભુની કોઈપણ દિશામાંથી દષ્ટિ ના પડે, તેવી જગ્યાએ સુયોગ્ય સ્વચ્છ વાટકામાં ઢાંકણ સાથે ન્હવણ (નમણ) જલા રાખવું. પોતાના શરીરને
ન્યવણનો સ્પર્શ કરવાનો હોવાથી, તે વખતે પ્રભુજીની દષ્ટિ
પડે, તો અનાદર થાય. પાંચ અંગ બ્લવણ
સાધન નાનું હોય તો
નીચે એક થાળી રાખવી. જલ આમ બંગાડાય, ન્હવણજલને અનામિકા
| (પૂજા કરવાની આંગળી)થી સ્પર્શ કરીને અનુક્રમે એક-એક અંગે છાંટા ન પડે, તેમ લગાડવું પ્રભુજીના અંગને સ્પર્શીને પરમપવિત્ર બનેલ નમણ જમીન પર નપડે તેમ સાચવવું.
(૧૦૬)
E
lain
n
ternational For Private & Personal
ainelibrary.ore
Page #121
--------------------------------------------------------------------------
________________
હ ન્હવણજલ જમણી અને ડાબી આંખે સ્પર્શ કરતાં
ભાવના ભાવવી કે “મારી આંખોમાં રહેલ દોષદૃષ્ટિ અને કામવિકારો આના પ્રભાવે દૂર થાઓ.” પછી બન્ને કાનોમાં જમણે-ડાબે સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે “મારામાં રહેલ પરદોષશ્રવણ અને સ્વગુણશ્રવણની ખામી દૂર થઈને મને જિનવાણી શ્રવણની રુચિ ઉત્પન્ન થાઓ.” અને પછી કંઠના સ્થાને સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે “મને સ્વાદ પર વિજય મળે અને પરનિંદા-સ્વપ્રશંસા દોષ નિર્મૂળ થવા સાથે ગુણીજનના ગુણો ગાવા સદા તત્પરતા મળે.” પછી હૃદયમાં સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે “મારા હૃદયમાં સર્વજીવો પ્રત્યે મૈત્રીભાવ ઉત્પન્ન થવા સાથે પ્રભુજી તારો અને તારી આજ્ઞાનો સદૈવ વાસ બની રહે” અને અંતે નાભિકમળ પર સ્પર્શ કરતાં ભાવના ભાવવી કે.. ‘મારાં કર્મમલ મુક્ત આઠરુચપ્રદેશની જેમ મારા સર્વ-આત્મ-પ્રદેશો સર્વથા સર્વ કર્મમલ મુકત થાઓ.’
આવી ભાવના કેશર તિલક પોતાના અંગે કરતા પણ ભાવવી જોઈએ.
ન્હવણ જલ નાભિની નીચેના અંગમાં ન લગાડાય.
૧૦૭
on Vate & Personar Use Only www.janelibrary.org
Page #122
--------------------------------------------------------------------------
________________
ઓટલા ઉપર બેસવાની વિધિ
પ્રભુજીને કે દહેરાસરને પીઠ ન પડે તે રીતે બેસવું. રસ્તો કે પગથિયાં છોડીને એક બાજુ મૌન ધારણ કરી બેસવું. આંખો બંધ કરી મનમાં વાર ત્રણ શ્રી નવકાર મંત્ર
ગણી હદયમાં પ્રભુજીનાં દર્શન કરવાં. ૦ મારુ દુર્ભાગ્ય છે કે પ્રભુજીને છોડીને ઘરે જવું પડે છે તેવો ભાવ રાખી ઊભા થવું.
ઇતિ શ્રી જિન પૂજા-દર્શન વિધિ સમાપ્ત ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIR
SHREE MAHAVIR JAIN 6.90CARA KENDRA Jain EducatiemationaFor
o rau Bly vw.jainghorary
Page #123
--------------------------------------------------------------------------
________________
પ્રભુજીના અભૂષણો
Jain Education InternationaFor Private & Personal use only
Page #124
--------------------------------------------------------------------------
________________ જિનાજ્ઞા મુજબ અને ક્રમબદ્ધ વિધિ મુજબ જિનભક્તિ કરવાની જિનાજ્ઞા ધરાવનારને આ નાનકડી પુસ્તિકા અત્યંત ઉપયોગી માર્ગદર્શક બનશે. Jain Education InternationaFer Private & Personal બોધદશન ગ્રાફિક્સ, અમદાવાદ, brary.org