________________
મનને સ્થિર કરીને ચૈત્યવંદનનાં સૂત્ર તથા અર્થ ઉપર વિશેષ ધ્યાન આપવું અને ચિંતન કરવું.
ચૈત્યવંદન વિધિ • સહુ પ્રથમ એક ખમાસમણ સત્તર સંડાસા પૂર્વક દેવું.
• ખમાસમણ સૂત્ર છે ઈચ્છામિ ખમાસમણો ! llll વંદિઉં જાવણિજ્જાએ નિસિહિઆ પરિણા મત્યએણ વંદામિ llall ઈચ્છામિ ખમાસમણો વંદિઉં” બોલતા અડધા
અંગને નમાવવું. • ફરી સીધા થઈને “જાવણિજજાએ નિશીહિઆએ” બોલીને બન્ને પગ અને ઢીંચણ સ્થાપવાની ભૂમિનું પ્રમાર્જન
કરીને નીચે ઉભડક પગે બેસવું અને પછી બન્ને હાથનું પ્રમાર્જન તથા મસ્તક મૂકવાની જગ્યાનું પ્રíજન કરવું. • પછી બે પગ-બે હાથ
અને મસ્તક સ્વરુપ પંચાંગ-પ્રણિપાત આમ અપાય
પાંચ અંગનો સ્પર્શ જમીન પર થતાંજ “મFણ વંદામિ’ બોલવું. તે
૮૭ ) ivate & Personal use only www.alinelibrar
Relala