________________
• ચૈત્યવંદન શરુ કરતાં પહેલાં અવશ્ય યોગમુદ્રામાં ‘ઈરિયાવહિયં' કરવી જોઈએ.
• દેરાસરમાં એક ચૈત્યવંદન કર્યા પછી સળંગ ત્યાં જ પરિસરમાં બીજુ ચૈત્યવંદન કે દેવવંદન કરવાની ભાવના હોય અને દહેરાસરમાં આવ-જાવ કરતાં પાણી-ફૂલ આદિની વિરાધના ન થયેલ હોય તો ફરીવાર ‘ઈરિયાવહિયં' કરવાની જરૂર રહેતી નથી. વિરાધના થયેલ હોય કે ૧૦૦ ડગલાંથી ઉપર જવાનું થયેલ હોય તો અવશ્ય ‘ઈરિયાવહિયં' કરવી જોઈએ.
૮૬
Jain Education InternationaFor Private & Personal Use www.jainelibrary.org