SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ફિલ્મોની તર્જમાં સ્તવન ગાવા યોગ્ય નથી. • દેરાસરમાં પૂજન કે પૂજા કે મંડળ કે સંધ્યાભક્તિ આદિ કાર્યક્રમોમાં ઉપદેશ આપતાં ગીતો (દા.ત. એક પંખી આવીને ઉડી ગયું.. મા-બાપનો ઉપકાર.. શોક ગીત...) ક્યારેય પણ કોઈપણ સંજોગોમાં ન ગવાય. • જયવીરરાય સૂત્ર (મુક્તાશક્તિ મુદ્રામાં) ૦ જયવીયરાય ! જય ગુરુ ! હોઉ મમં તુહ પભાવઓ ભયવા ભવનિમ્બેઓ મગ્ગાણુસારિયા ઈફલસિદ્ધિ IIII. લોગ વિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરFકરણ ચ, સુહગુરુજોગો તબ્બયણ સેવણા આભવમખેડા ||રામાં | (હવે આ સૂત્ર યોગમુદ્રામાં બોલવું.) વારિજ્જઈ જઈ વિ, નિયાણબંધણું વીયરાય ! તુહ સમએ, તહ વિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુહ ચલણાાં Ilall દુમ્બદ્ધઓ કમ્મખઓ,સમાહિમરણં ચ બોહિલાભો આ, સંપન્જઉ મહ એ, તુહ નાહ ! પણામ કરણેણં Il૪ll સર્વમંગલ માંગલ્ય, સર્વકલ્યાણકારણમાં પ્રધાનં સર્વધર્માણાં, જૈન જયતિ શાસન આપી. (પછી ઉભા થઈને “અરિહંત-ચેઇઆણં સૂત્ર બોલવું') અરિહંત-ચેઈઆણે કરેમિ કાઉસ્સગ્ગ |૧|વંદણવત્તિયાએ, પૂઅણ-વત્તિયાએ, સકકાર-વત્તિયાએ, ( ૫) ducation mternationaFor Private & Personal use only wa y .org
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy