SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ અહર્નિશ પાપ દહું.. જિન તેરે.. llll. | મેરે મનકી તુમ સબ જાણો, કયાં મુખ બહોત કહું.. જિન તેરે.. ll૪ll ' કહે “જસવિજય’ કરો હું સાહિબ, જયું ભવદુઃખ ન લહું.. જિન તેરે.. //પી (ચૈત્યવંદનમાં આપેલ સૂચના મુજબ સ્તવનમાં સમજવું) • શાસ્ત્રીય શુદ્ધ રાગમાં પૂર્વાચાર્યો દ્વારા રચાયેલા અથવા પોતાના સ્વરચિત સ્તવનો એકી સંખ્યામાં મંદસ્વરે અન્યોને ખલેલ ન પહુંચે, તેમ સુમધુર કંઠે ભાવવિભોર થઈને ગાવવા. દહેરાસરમાં પ્રભુજી સમક્ષ પર્યુષણ આદિ પર્વોનાં સ્તવનો (દા.ત. સુણજો સાજન સંત.. અષ્ટમી તિથિ સેવો રે...)અને તીર્થના મહિમાને (દા.ત. વિમલાચલ નીતુ...) જ વર્ણવતાં સ્તવનો ન ગાવા. પ્રભુગુણવૈભવનું વર્ણન જેમાં હોય અને પોતાના દોષોનો સ્વીકાર જેમાં હોય, તેવા અર્થ સાથેનાં સ્તવનો પ્રભુજી સમક્ષ ગાવા જોઈએ. અરિહંત ચેઈચાણ આમ કરાય ( ૯૪. Jain Education Internatio wate e Only www.jainelibrary org
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy