________________
ખીરસમુદ્ર તીર્થોદક આણી,
સ્નાત્ર કરી ગુણગાવે.. હો સુરપતિ.. એણિ પરે જિન પડિમા કો ન્હવણ કરી,
બોધિ-બીજ માનુ વાવે.. હો સુરપતિ !.... અનુક્રમે ગુણ રત્નાકર ફરસી,
જિન-ઉત્તમપદ પાવે.. હો સુરપતિ...
(પક્ષાલ કરનાર પોતે જ સુરપતિ બનીને જન્માભિષેક કરતો હોય, ત્યારે પોતે પોતાના માટે સુરપતિ આવ્યા, તેમ ન કહેતાં પોતાના કર્મમળ દૂર થઈ રહ્યા છે, તેમ ભાવે. અન્યો ‘ સુરપતિ’ કહી સંબોધી શકે.
નિર્મળજલથી અભિષેક કરનાર ભાગ્યશાળી મનમાં ભાવે અને યોગ્ય આંતરે ઉભા રહેલા ભાગ્યશાળી બોલે કે (પુરૂષો નમોડર્હત્ બોલે)
“જ્ઞાન કળશ ભરી આતમા, સમતા રસ ભરપૂર I શ્રી જિનવરને નવરાવતાં, કર્મ થાયે ચકચૂર ||૧|| જલપૂજા ગતે કરો, મેલ અનાદિ વિનાશ | જલ પૂજા ફળ મુજ હોજો, માગું એમ પ્રભુ પાસ II” “ૐ હ્રીઁ ર્શી પરમપુરુષાય પરમેશ્વરાય જન્મ–જરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય જલં યજામહે સ્વાહા” (૨૭ ડંકા વગાડવા)
....
૪૫
Jain Education InternationaFor Private & Personal Only www.jainelibe