SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નાન કરું છું, એવો વિચાર કરવો. આ ક્રિયા ફક્ત એક જ વાર કરવી. પછી થોડા - સ્વચ્છ-સુગંધિત દ્રવ્યોથી મિશ્રિત નિર્મળ સચિત જલથી સ્નાન કરવું. સ્નાનમાં વપરાયેલ પાણી ગટર આદિમાં ન જવું જોઈએ. સ્નાન કર્યા પછી અતિસ્વચ્છ ટુવાલથી શરીર લૂંછવું. (મૂળ વિધિ અનુસાર સ્નાન પછી શરીર લૂછવાની વિધિ નથી, ફક્ત પાણી નિતારવાનું હોય છે). પૂજાનાં પડાં પહેરતી વખતે રાખવા યોગ્ય સાવધાની • દશાંગાદિ ધૂપથી સુવાસિત શુદ્ધ રેશમનાં પૂજાના વસ્ત્રો સ્વચ્છ ગરમશાલ ઉપર ઉભા રહીને પહેરવાં જોઈએ. ધોતીયું પહેરતી વખતે ગાંઠ ન મારવી જોઈએ. સુયોગ્ય ભાગ્યશાળી પાસે શિખી લેવું. ધોતીયામાં આગળ-પાછળ પાટલી વ્યવસ્થિત કરવી અને અધોઅંગ (કમરની નીચેનો ભાગ) પૂર્ણ ઢંકાય તેમ પહેરવું. • ધોતીયા ઉપર સુવર્ણ ચાંદી કે પીત્તળ-ત્રાબાંનો નકશી કામવાળો કંદોરો અવશ્ય પહેરવો. - Jain Education International or Private & Resonanse www.gamemorary.org
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy