SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ • ખેસ અથવા રુમાલ ફક્ત એક હાથે મોઢા ઉપર ઢાંકીને કેસરપૂજા કે પુષ્પપૂજા કે પ્રભુજીનો સ્પર્શ કરવાથી આશાતના લાગે. ♦ મુખકોશ બાંધીને જ ચંદન ઘસાય, પૂજા કરાય, આંગી કરાય અને પ્રભુજીના ખોખા-મુગટ આદિ પર પણ આંગી કરી શકાય. ♦ મુખકોશ બાંધ્યા પછી મૌન ધારણ કરવું જોઈએ. દુહા આદિ પણ મન માં ભાવવા જોઈએ. ઉચ્ચાર ન કરાય. ચંદન ઘસતી વખતે રાખવા યોગ્ય કાળજી • કપુર-કેશર-અંબર-કસ્તુરી આદિ ઘસવા યોગ્ય દ્રવ્ય કોરા હાથે સ્વચ્છ-વાટકીમાં કાઢી લેવા. સુખડ પણ પાણીથી સ્વચ્છ કરવો. • મુખકોશ બાંધ્યા પછી ઓરસીયા નો સ્પર્શ કરવો. શુદ્ધ જલ એક સ્વચ્છ વાટકીમાં ગ્રહણ કરવું. • ઓરસીયો સ્વચ્છ થાય પછી કપૂર (બરાસ) + પાણી મિશ્રિત કરીને સુખડ ઓરસીયા પર ઘસવું અને ઘસાયેલું ચંદન એક વાટકીમાં લઈ લેવું.. ♦ પછી કેશર આદિ પાણી મિશ્રણ કરીને સુખડ ઘસવું અને તૈયાર થયેલ કેશર ને સ્વચ્છ હથેળીના સહારે વાટકીમાં લેવું. ૭ કેશર-ચંદન વાટકીમાં લેતી વખતે અને ઘસતી વખતે ૩૪ Education InnaFor Private nly www.jainelibrary.org
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy