SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ પરિકર આદિનો સ્પર્શ ન જ થવો જોઈએ. થાય તો મહાન આશાતના લાગે. અંગભૂંછણાં – પાટલૂંછણાં – જમીનલૂછણાંની દોરી અલગ-અલગ (અનામત) રાખવી જોઈએ. • અંગભૂંછણાં ધોતી વખતે સુયોગ્ય કથરોટ (થાળ)માં અન્ય વસ્ત્રો ન સ્પર્શ,તેની કાળજી રાખવી. પાટલૂંછણાં ધોતી વખતે પણ તે જ મુજબ કાળજી રાખવી. જમીન લૂછણા યોગ્ય રીત અલગ જ ધોવાં. શક્ય હોય તો પ્રભુજીની ભક્તિમાં ઉપયોગી વસ્ત્ર-વાસણ આદિના ધોવણનું પાણી ગટર-ખાળમાં ન જાય, તેની કાળજી રાખવી. અંગભૂંછણાં સુકાઈ ગયા પછી બન્ને હાથ સ્વચ્છ કરી મૌન ધારણ કરી ફક્ત બે હથેળીના સ્પર્શથી વાળવા. ૦ પાટલૂંછણાં પણ તે જ મુજબ કરવા અને જમીન લૂંછણા પણ યથાયોગ્ય રીતે રાખવા. • અંગભૂંછણાં ને સાચવવા અલગ સ્વચ્છ સુતરાઉ થેલી. રાખવી. પાટલૂંછણાં તેનાથી અલગ સાચવીને રાખવાં. જમીનલૂંછણાંનો સ્પર્શ અન્ય કોઈ પણ વસ્ત્ર કે ઉપકરણને ન થાય, તેની કાળજી સાથે વાળીને રાખવા.. અંગલૂછણાં આદિ થઈ ગયા પછી સુગંધિત ધૂપ ને (પ્રભુ સમક્ષ) શુદ્ધિ માટે લઈ જઈને સુવાસિત કરવા. ( ૧૦ ) Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy