SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ • પુરુષોએ દીવાની જ્યોત અને બહેનો એ છ ગોળ એ ૭૦ • આકારે તિલક કરવો. • પ્રભુજીની દૃષ્ટિ ન પડે તેવા સ્થળે પદ્માસને / ઉભા રહીને બે ભ્રમરના મધ્યસ્થાનમાં તિલક કરવું. પુરુષોએ બે કાન, ગળા પર, હૃદય પર અને નાભિ પર પણ તિલક કરવું, પરન્તુ બહેનો એ કંઠ સુધી. તિલક કરતાં પૂર્વે ‘ૐ આઁ હ્રીઁ ક્લાઁ અહંતે નમ:' મંત્ર સાતવાર બોલી કેશરને મંત્રિત કરવું. • ‘હું ભગવાનની આજ્ઞા શિરોધારણ કરું છું'. આવી ભાવના રાખવા પૂર્વક કપાળે ‘ આજ્ઞા-ચક્ર' ના સ્થાને તિલક કરવું. અભિષેક માટે કળશ તૈયારીની વિધિ • ગાયનું દૂધ =૫૦% નિર્મળ પાણી =૨૫ %, દહી ૧૦, સાકર=૧૦%, અને ગાયનું ઘી =૫=૧૦૦% પંચામૃત. ♦ પક્ષાલ માટે પંચામૃત મુખકોશ બાંધીને જાતે મૌનપૂર્વક તૈયાર કરવું. • કુવો-વાવડી-વરસાદનું પાણી ગાળીને સ્વચ્છ વાપરવું. પણ નળનું કે ગાળ્યા વગરનું પાણી ન વાપરવું. • ફક્ત દૂધનો જ પક્ષાલ કરવાનો હોય ત્યારે દૂધમાં એક 39 Education InternationeFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy