SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) અર્થ-આલંબન : સૂત્રોના અર્થ દયમાં વિચારવા તે. (૩) પ્રતિમા-આલંબન : જિન પ્રતિમા અથવા ભાવ અરિહંતના સ્વરુપનું આલંબન કરવું. મુદ્રા ત્રિક: (૧) યોગમુદ્રા : અંદરો અંદર આંગળીઓ જોડવી તે. (૨) જિનમુદ્રા : કાયોત્સર્ગની આકૃતિ તે. (૩) મુક્તાશુક્તિ મુદ્રા : મોતીની છીપના જેવી આકૃતિ કરવી તે. ૧૦. પ્રણિધાન-ગિક : (૧) ચૈત્યવંદન-પ્રણિધાન : “જાવંતિ ચેઈઆઈ” સૂત્રદ્વારા ચૈત્યોની સ્તવના કરવી તે. (૨) મુનિચંદન-પ્રણિધાન : “જાવંત કે વિ સાહુ’ સૂત્ર દ્વારા મુનિભગવંતો ને વંદના કરવી તે. (૩) પ્રભુ પ્રાર્થના - પ્રણિધાન : “જય વીસરાય” સુત્ર દ્વારા પ્રભુજીને પ્રાર્થના કરવી તે. નોંધ : મનની સ્થિરતા, વચનની સ્થિરતા અને કાયાની સ્થિરતા સ્વરુપ ત્રણ પ્રણિધાન પણ કહેવાય છે. 0 HE Tી
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy