________________
ઉભા રહેલ ભાવિકોએ બોલવા યોગ્ય દુહા(પુરૂષો ‘નમોડર્હત્..'. બોલે)
‘સુરભિ અખંડ કુસુમગ્રહી, પૂજો ગત સંતાપ । સુમતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ ||૧|| ‘ૐ હ્રીઁાઁ પરમપુરુષાય પરમેશ્વરાય જન્મજરા-મૃત્યુ નિવારણાય શ્રીમતે જિનેન્દ્રાય પુષ્પાણિ યજામહે સ્વાહા' (૨૭ ડંકા વગાડવા)
અર્થ : જેમના સંતાપ માત્ર નાશ પામ્યા છે, એવા પ્રભુજીને તમે સુંગધિત-અંખડ પુષ્પોથી પૂજા કરો. પ્રભુજીના સ્પર્શથી ફુલનો જીવ ભવ્યપણાની છાપ મેળવે છે, તેમ તમો પણ સમક્તિની છાપ મેળવો. • અહી ગભારાની અંદર પ્રભુની સાવ નજદીકમાં ઉતારવા યોગ્ય નિર્માલ્યથી લઈને પુષ્પ પૂજા સુધીની પૂજાને ‘અંગપૂજા’ કહેવાય છે. તેમાં સર્વથા મૌનનું પાલન અને દુહા આદિ મનમાં જ ભાવવા.
• સ્વદ્રવ્ય થી
• પ્રભુજીથી ઓછામાં ઓછા સાડા ત્રણ હાથ દૂર (અવગ્રહમાં) રહીને કરવા યોગ્ય ‘ અગ્રપૂજા' છે. -પ્રકારી પૂજા અષ્ટ ભાગ્યશાળીઓએ પણ સાડા ત્રણ હાથ દૂર રહીને જ અગ્રપૂજા કરવી.
કરનાર
Jai Education InternationaFor Private
૬૪
Use Orgy www.jamelibrary.org