SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ફળ પૂજાની વિધિ • ઉત્તમ તથા ઋતુ પ્રમાણે શ્રેષ્ઠ ફળો ચઢાવવાં. શ્રીફળ ઉત્તમ કહેવાય. નહિતર બદામ ચાલે. કક્ષાનાં, સડી-ગયેલાં, નિમ્ન ગળી-ગયેલાં, છિદ્રવાળાં કે બોર-જાંબુ આદિ ફળો ન ચઢાવાય. • સુયોગ્ય ફળોને ગાયના ઘીનું વિલેપન કરીને સોનાચાંદીના વરખ લગાડીને સુશોભિત કરી શકાય. એકાદ કેળાના બદલે આખી લૂમ ચઢાવવી. • શત્રુંજય તીર્થ માં જય તળેટી પાસે વહેંચનાર પાસેથી ફળ ન ખરીદવા. ઃ • ફળ સિદ્ધશિલાની ઉપરની લીટી પર શ્રી સિદ્ધ ભગવતોનો વાસ છે, ત્યાં સિદ્ધભગવંતોને ચઢાવવું. ફળ પૂજા વેળા બોલવા યોગ્ય દુહો : (પુરૂષો ‘નમોડર્હત્... 'બોલે) “ઈન્દ્રાદિક પૂજા ભણી, ફલ લાવે ધરી રાગા પુરૂષોત્તમ પૂજી કરી, માર્ગે શિવ ફળ ત્યાગ.. ||૧|| ૐ મૈં શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુ નિવારણ શ્રીમતે જિનેન્દ્રાય ફલાનિ (એક હોય તો ‘ફલં’) યજામહે સ્વાહા... (૨૭ ડંકા વગાડવા) અર્થ : પ્રભુ ઉપરના ભક્તિરાગથી ઈન્દ્રાદિ દેવો ૮૧ Jain EducEnternationa For Private & Personal Use ww.jainellbrary.org
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy