SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુજીની કેશરપૂજા વેળાએ રાખવા યોગ્ય સાવધાની હૃદય સાથે સીધો સંબંધ ધરાવનાર અને નામકર્મ ને દૂર કરવા સમર્થ અનામિકા આંગળીથી જ પ્રભુજીની કેશર પૂજા કરાય. નખનો સ્પર્શ ત્યજવો. • અંબર-કસ્તુરી-કેશર મિશ્રિત ચંદનની વાટકી સહેજ મોટા મોંઢાવાળી રાખવી. અતિપ્રવાહી કે અતિઘટ સ્વરૂપના બદલે મધ્યમકક્ષાનું પેસ્ટ જેવું એકાકાર (પાણી છૂટે નહિ તેવું) કેશર હોવું જોઈએ. • પ્રભુજીના નવ-અંગે પૂજા કરતી વખતે જમણા-ડાબા અંગોમાં (પગ-ઘુંટણ-કાંડા-ખભા) આંગળી એક વાર કેશરમાં બોળીને બન્ને સ્થળે પૂજા થઈ શકે.પણ જમણે પૂજા કર્યા પછી આંગળીમાં કેશર ન વધે, તો ડાબે પૂજા કરતા પહેલાં કેશરમાં આંગળી બોળી શકાય. દરેક અંગે પોતાનું કેશર લાગવું જરૂરી છે. • બન્ને પગના અંગૂઠે એક જ વાર કેશર પૂજા થઈ શકે. વારંવાર કે અન્ય આંગળીમાં પૂજા ન કરાય. • પૂજા કરતી વેળાએ સંપૂર્ણ મૌન ધારણ કરવું અને કોઈની પણ સાથે ઈશારાથી પણ જરૂરી વાત ન કરવી. ૫૪ Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy