SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ - અષ્ટ પ્રકારી પૂજાની સામગ્રી નાભિથી ઉપર રહે, તેમ ગ્રહણ કરવી. દૂરથી જિનાલયનાં શિખર-ધજા કે અન્ય કોઈ ભાગનાં દર્શન થતાં મસ્તક નમાવી “નમો જિણાણ’ બોલવું. • ઈર્ષા સમિતિના પાલન પૂર્વક પ્રભુના ગુણોથી ભાવિત હૃય સાથે મૌનપૂર્વક જિનાલય તરફ જવું. • દેરાસરના મુખ્ય પ્રવેશદ્વારે પ્રવેશ કરતાં પહેલી નિસ્સીહિ ત્રણ વાર બોલવી. મૂળનાયક ભગવાનનાં દર્શન કરી ‘નમો જિણાણં કહીને સુખડ ઘરમાં આવવું. • ઓરસીયા-સુખડ-વાટકીઓને ધૂપ થી સુવાસિત કરવા. • , અષ્ટ-પડ-મુખકોશ બાંધ્યા પછી જ કેશર-ચંદના ઘસવા ઓરસીયા નો સ્પર્શ કરવો. • , કેશર-અંબર-કસ્તુરી-ચંદન મિશ્રિત એક વાટકી અને કપૂર-ચંદન ની એક વાટકી ઘસવી. • તિલક કરવા નાનકડી વાટકી કે સ્વચ્છ હથેલીમાં કેશર મિશ્રિત ચંદન લઈને મસ્તકાદિમાં તિલક કરવું. પૂજા માટે ઉપયોગી સઘળીયે સામગ્રી હાથમાં લઈને Education Interi e le Fr a sileiro
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy