SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ પાટલા પર અક્ષત-નૈવેદ્ય-ફુલ પૂજા (તે વિસ્તારપૂર્વક મધ્યાહ્નકાલની પૂજા વિધિમાં જણાવેલ છે) કરવી. ત્રણવાર ભૂમિ પ્રમાર્જના કરી “ત્રીજી-નિસીહિ' બોલવી પછી ઈરિયાવહિયં કરીને ચૈત્યવંદન કરીને પચ્ચકખાણ લેવું. જિનાલયથી ઉપાશ્રયે જઈને પૂજ્ય ગુરૂભગવંતોને ગુરૂવંદન કરી પચ્ચકખાણ ગ્રહણ કરવું. ગોચરી-પાણી વહોરવા પધારવા વિનંતિ કરી ગુરૂભગવંતને પૂંઠ ન પડે, તેમ ઉપાશ્રયથી નિર્ગમન કરવું. | (રાઈ-પ્રતિક્રમણ કરતાં પહેલા દેરાસરે ન જવાય. દેરાસરે જઈને આવ્યા પછી રાઈ-પ્રતિક્રમણ ન થાય. પ્રાત:કાળની પૂજાનો સમય અરૂણોદયથી ૧૨-૦૦ ક્લાક સુધી) (૨) મધ્યાહ્નકાળની પૂજા : આ ભવના પાપનો નાશ કરે. જિનપૂજા વિધિમાં વિગતવાર વર્ણન સાથે બતાવેલા અષ્ટપ્રકારી પૂજા જાણવી. આ પૂજા મધ્યાહ્નકાળના ભોજન | પહેલા પુરિમકૃપચ્ચકખાણની આસપાસ કરવાનું વિધાન છે. (૩) સાયંકાળની પૂજા: ૭ ભવના પાપનો નાશ કરે. સાંજ વાળુ પતાવીને અથવા પાણી ચૂકવીને સ્વચ્છ વસ્ત્ર પહેરવા. એક ચાંદી/પીતળની થાળીમાં ધૂપીયું + ધૂપસળી અને ફાણસ સાથે દીપક લઈને જિનાલયે જવું. ‘નિસીહિ' બોલી પ્રવેશ કરવો. પ્રભુજીના મુખદર્શન થતાં Jan Education Inteling Private cele na Usemi wwjainelibrary.org
SR No.004844
Book TitleJina Pooja Vidhi Sachitra
Original Sutra AuthorN/A
AuthorRamyadarshanvijay, Pareshkumar J Shah
PublisherMokshpath Prakashan Ahmedabad
Publication Year
Total Pages124
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Ritual, & Vidhi
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy