________________
કાર
ઘંટનાદ પછી પલકારા વિના અનિમેષ નયને પ્રભુની નિસ્પૃહ કરુણાદષ્ટિનું અમીપાન કરતાં-કરતાં અતિશય દુ:ખતા હૃદયે પ્રભુનું સાન્નિધ્ય છોડીને પાપથી ભરેલા સંસારમાં પાછા જવું પડે છે, તેમ ખેદ રાખીને પાછાં પગે પ્રવેશદ્વાર તરફ આવવું. મૌન-ધારણ, જયણાપાલન, દુ:ખાર્ત-દય આદિ સહજતાથી અનુભવતાં આરાધકના નયનો અશ્રુપૂર્ણ પણ થવા સંભવ છે.
ધટનાદ કરવો
પ્રભુજીથી પાછા વળતાં.
આમ નિકળાય
( ૧૦૫
Personal Use Only-www
ernationaf
b