Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 97
________________ અક્ષત-નૈવેધ-ફળ પૂજા પછી રાખવા યોગ્ય સાવધાની • પ્રભુજી સમક્ષ ચઢાવેલ અક્ષત (ચોખા)-નૈવેધ (મીઠાઈ આદિ)-ફળો અને રોકડ નાણું, તે નિર્માલ્ય દેવદ્રવ્ય કહેવાય. ♦ નિર્માલ્ય દેવદ્રવ્યની સઘળી સામગ્રીઓ દ્વારા ઉપાર્જિત થયેલ નાણું દેવદ્રવ્યના ભંડારમાં પૂરાવું જોઈએ. • તેવી વ્યવસ્થા શ્રી સંઘ કે પેઢી કરવા સમર્થ ન હોય તો નિર્માલ્ય દેવદ્રવ્યની યથાયોગ્ય ઉપજની રકમ પોતાના હાથે દેવદ્રવ્યના ભંડારમાં પૂર્યા બાદ ચૈત્યવંદન આદિ ભાવપૂજાનો પ્રારંભ કરવો. • ઘરની દરેક વ્યક્તિમાં પણ આવા પ્રકારના સંસ્કાર નાખવા પ્રયત્ન કરવો. • પોતે ચઢાવેલ સામગ્રીનું યથાયોગ્ય રોકડ નાણું દેવદ્રવ્યના ભંડારમાં પૂરવાથી તે તે આરાધકો દર્શનાચારના અતિચાર સ્વરૂપ દેવદ્રવ્યની ઉપેક્ષાના મહાન દોષથી બચી શકે છે. • દહેરાસરની કોઈપણ સામગ્રી ઉપયોગમાં લેતાં પહેલાં સ્વદ્રવ્યથી કરવાની ભાવનાવાળાએ ભંડારમાં કાંઈક યોગ્ય નાણું પુરવું જોઈએ. 43 Education international olivate Persona ise Only www. Horary.org

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124