Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 94
________________ • રસવંતા નૈવેધને થાળીમાં રાખી દુહો બોલવો.... (પુરૂષો ‘નમોડર્હત્...' બોલે.) ન કરી નૈવધ પૂજના, ન ધરી ગુરુની શીખ | લેશે પરભવ અશાતા, ઘર ઘર માંગશે ભીખ “અણહારી પદ મેં કર્યાં, વિગ્ગહ-ગઈ અનંત; દૂર કરી તે દીજીએ, અણહારી શિવસંત” ૐ હ્રીઁ શ્રી પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરામૃત્યુ નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય નૈવેદ્યાનિ (એક હોય તો નૈવેધ) યજામહે સ્વાહ II (૨૭ ડંકા વગાડવા) અર્થ : હે પ્રભુ ! એક ભવથી બીજા ભવે જતાં વચ્ચે બે રસવંતા નૈવેધની થાળ આમ ઢોંકાય ત્રણ-ચાર સમય માટે વિગ્રહ ગતિમાં મેં અનંતીવાર આહારના ત્યાગ સ્વરુપ અણાહારીપણું કર્યું છે. પણ તેથી મારી કાંઈ કાર્ય સિદ્ધિ (મોક્ષપદ પ્રાપ્તિ) થઈ નથી. તેથી આ નૈવેધદ્વારા આપની પૂજા કરવા દ્વારા યાચું છું કે તેવા ક્ષણિક-નાશવંત અણાહારીપણાને દૂર કરીને મને અક્ષય-શાશ્વત એવા અણાહારીપદ સ્વરૂપ મોક્ષ સુખને આપો. ૮૦ Jain Excvical or shrernational Private & Personal des Only www.jain.iurary.org

Loading...

Page Navigation
1 ... 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124