Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 29
________________ પ્રભુભક્તિનાં સાધનોનો ઉપયોગ પોતાના માટે કરવાથી દેવદ્રવ્યના ભક્ષણનો મહાન દોષ લાગે છે. શક્ય હોય તો બટવાનો ત્યાગ કરવો. અધમક્ષાની વસ્તુ પ્રભુજી સમક્ષ ન લઈ જવાય બિસ્કીટ, પીપરમીંટ, ચોકલેટ, અભક્ષ્ય મીઠાઈ, જાંબુ, બોર જેવા અભક્ષ્ય ફળો, સુગંધ વગરના અથવા ખંડિત ફુલો, પાન મસાલા, વ્યસન ઉત્તેજક-વસ્તુ, દવાઔષધ-ટીપા-પૂજામાં ઉપયોગી ન હોય તેવી ખાવાપીવાની કે શરીરને સજાવવાની (Cosmatic Items) સામગ્રી કે અન્ય તુચ્છ સામગ્રી દેરાસરમાં ન લઈ જવાય. ફક્કા લઈ જવાથી અવિનયનો દોષ લાગે. ભૂલથી દેરાસર લઈ ગયા હોય, તો તે વસ્તુને પોતાના ઉપયોગમાં લેતાં પહેલા પૂ. ગુરુ ભગવંતની પાસે આલોચના લેવી જોઈએ. ( ૧૫ ) Jain Education InternationaFor Private & Personal use only www.jarnelibrary

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124