Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 51
________________ • પુરુષોએ દીવાની જ્યોત અને બહેનો એ છ ગોળ એ ૭૦ • આકારે તિલક કરવો. • પ્રભુજીની દૃષ્ટિ ન પડે તેવા સ્થળે પદ્માસને / ઉભા રહીને બે ભ્રમરના મધ્યસ્થાનમાં તિલક કરવું. પુરુષોએ બે કાન, ગળા પર, હૃદય પર અને નાભિ પર પણ તિલક કરવું, પરન્તુ બહેનો એ કંઠ સુધી. તિલક કરતાં પૂર્વે ‘ૐ આઁ હ્રીઁ ક્લાઁ અહંતે નમ:' મંત્ર સાતવાર બોલી કેશરને મંત્રિત કરવું. • ‘હું ભગવાનની આજ્ઞા શિરોધારણ કરું છું'. આવી ભાવના રાખવા પૂર્વક કપાળે ‘ આજ્ઞા-ચક્ર' ના સ્થાને તિલક કરવું. અભિષેક માટે કળશ તૈયારીની વિધિ • ગાયનું દૂધ =૫૦% નિર્મળ પાણી =૨૫ %, દહી ૧૦, સાકર=૧૦%, અને ગાયનું ઘી =૫=૧૦૦% પંચામૃત. ♦ પક્ષાલ માટે પંચામૃત મુખકોશ બાંધીને જાતે મૌનપૂર્વક તૈયાર કરવું. • કુવો-વાવડી-વરસાદનું પાણી ગાળીને સ્વચ્છ વાપરવું. પણ નળનું કે ગાળ્યા વગરનું પાણી ન વાપરવું. • ફક્ત દૂધનો જ પક્ષાલ કરવાનો હોય ત્યારે દૂધમાં એક 39 Education InternationeFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124