Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 71
________________ શાસન રક્ષક દેવ-દેવીને, “ધર્મ શ્રદ્ધામાં સહાયક બને અને ગમે તેવા વિપ્નમાં પણ શ્રદ્ધા અડગ બની રહે તેવા આશયથી પૂજા કરાય. તે સિવાય અન્ય આશય થી નહિ. પ્રવચનમુદ્રા કે ગુરુ અવસ્થામાં રહેલ ચરમભવી શ્રી ગણધર ભગવંતોને પ્રભુજી સમક્ષ ગુરુવંદન કરાય. પ્રભુજીના નવ-અંગે ક્રમથી પૂજા કરતાં પહેલાં તે તે અંગ ના દુહા મનમાં ભાવીને પછી તે તે અંગે પૂજા કરવી. (૧) બે અંગૂઠે પૂજા: જલ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નર પૂજંતા ઋષભચરણ અંગુઠડે, દાયકભવજલ અંતાના (૨). બે ઢીંચણે પૂજા જાનુબલે કાઉસગ્ગરહ્યા, વિચર્યા દેશ વિદેશમાં ખડા-ખડા કેવળ કહ્યું, પૂજો જાનુ નરેશ પારા (૩) બે કાંડે પૂજા લોકાંતિક વચને કરી, વરસ્યા વરસીદાના કર કાંડે પ્રભુપૂજના, પૂજો ભવિ બહુમાન II3II બે ખભે પૂજન - માન ગયું હોય અંશથી, દેખી વીર્ય અનંતા ભૂજા ભલે ભવજલ તર્યા, પૂજો ખંધ મહંત III ( પ૭. wernational or nivele & P Only www ORG

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124