Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 79
________________ ધૂપ-પૂજા ની વિધિ માલતી-કેશર-ચંપો આદિ ઉત્તમજાતિની સુગંધથી મિશ્રિત દશાંગધૂપ પ્રભુજી સમક્ષ કરવો. ધૂપ સુગંધ રહિત-ધૂમાડાથી આંખ બળે તેવો કે ઉધરસ ઉપડે તેવું કે સળી સાથેનો ન વાપરવો. • દહેરાસરમાં ધૂપદાની માં ધૂપસળી ચાલું હોય તો બીજી ન પ્રગટાવવી. સ્વદ્રવ્યવાળા પ્રગટાવી શકે. • સ્વદ્રવ્યથી ધૂપપૂજા કરનારે ધૂપસળીના નાના-નાના ટુકડા કરી પ્રગટાવવાના બદલે યથાશક્તિ સુયોગ્ય મોટી પ્રગટાવવી. • ધૂપ પ્રભુજીની (નજદીક) નજીક ન લઈ જવાય. થાળીમાં ધૂપ-દીપ આદિ રાખીને પ્રભુજીની અંગપૂજા (પક્ષાલ, કેશર, પુષ્પપૂજા)ન કરાય. • ધૂપ પ્રગટાવતી વખતે તેનો અગ્રભાગ ઘી માં ન બોળવો અને ધૂપસળીમાં રહેલ અગ્નિજવાળા ને ફૂંકથી ન હોલવાય. • ધૂપપૂજા કરતી વખતે દીપક તે જ થાળીમાં સાથે ન રખાય. તે જ મુજબ દીપકપૂજા વખતે પણ સમજવું. • ધૂપપૂજા પુરુષોએ અને બહેનોએ પ્રભુજીની ડાબી બાજુ ઉભા રહીને કરવી. • ધૂપસળી પ્રગટાવ્યા બાદ ધૂપને પ્રદક્ષિણાની જેમ ગોળાકારે ફેરાવવાના બદલે પોતાના હૃદયની નજીક સ્થિર રાખી ઘુમ્રસેરને ઉર્ધ્વગતિ તરફ જતા જોવી. • ધૂપસળી હાથમાં રાખવાના બદલે યોગ્ય રીતે ૬૫ Main Education internationaFor Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124