________________
દર્પણ દર્શન તથા પંખો વિંઝવાની વિધિ
અને
• એલ્યુમીનીયમ, તુચ્છ કાગળનું પૂઠું અને લોઢાના સ્ક્રુ-નટ પ્લાસ્ટિકથી મઢેલુ દર્પણ ન રાખવો. • સોના-ચાંદી કે પીતળનું નકશીકામ વાળો દર્પણ રાખવું.
• પ્રભુજીના મુખદર્શન માટે ઉપયોગી આરીસાથી ક્યારે પણ પોતાનું મુખ
દર્પણમાં પ્રભુજીના દર્શન થતા પંખો આમ ઢાળવો
જોવાય જ નહિ. જોવાઈ જાય તો તે દર્પણનો પ્રભુ ભક્તિમાં ઉપયોગ ન કરવો.
• શક્ય હોય તો દહેરાસરમાં અને સ્વદ્રવ્યવાળાઓએ દર્પણ ઉપર સુયોગ્ય કવર ઢાંકી ને રાખવું.
• દર્પણને પોતાના હૃદયની નજીક પાછળનો ભાગ રાખીને આગળના ભાગ થી પ્રભુજીનાં દર્શન કરવાં. • પોતાના હૃદયકમલમાં પ્રભુજીનો વાસ છે અને પ્રભુજીની રહેમ નજર સેવક ઝંખે છે, તેવા આશયથી પ્રભુને દર્પણમાં હૃદય પાસે જોવા અને તુરંત સેવક બનીને પંખો ઢાળવો (ફેરવવો.)
• તે વખતે બોલવા યોગ્ય ભાવવાહી સ્તુતિ. પ્રભુ દર્શન કરવા ભણી, દર્પણ પૂજા વિશાલ । આત્મદર્શનથી જુએ, દર્શન હોય તત્કાલ ॥૧॥ ♦ દર્પણ અને પંખા નો ઉપયોગ કર્યા પછી દર્પણ ને ઉંધો અને પંખાને સુયોગ્ય સ્થાને લટકાવવો.
lain sucation Internation
૭૨
& Personal Use Only www.jainelibrary.org