________________
અંગભૂંછણાં રતી વેળાએ રાખવા યોગ્ય કાળજી
અંગભૂંછણાં દશાંગ આદિ સુગંધિત ધૂપ થી ધૂપવાં. અને સાથે પોતાના બન્ને હાથ પણ ધૂપવાં. પ્રભુજીનો સાક્ષાત અત્યારે જ જન્મ થયો છે, તેવા ભાવ સાથે ખૂબ જ કોમળતાથી અંગભૂંછણાં કરવા. પહેલું અંગભૂંછણું સહેજ જાડું, બીજાં તેથી થોડું પાતળું (પાકી મલમલનું) અને ત્રીજું સહુથી બારીક (કાચીમલમલનું) રાખવું. અંગભૂંછણાં શુદ્ધ સુતરાઉ, મુલાયમ, સ્વચ્છ, ડાઘા વગર-કાણાં વગરનાં રાખવાં. • અંગભૂંછણાં કરતી વખતે પોતાના હાથને વસ્ત્ર
શરીર-મુખકોશ-નખ આદિ કોઈનો પણ સ્પર્શ ના કરાય, થાય તો હાથ પાણીથી સ્વચ્છ કરવા. ખૂબજ કાળજી રાખવા છતાં અંગલૂછણાં પોતાના શરીર-વસ્ત્ર-પબાસન-ભૂમિકલને સ્પર્શી જાય, તો તે અંગભૂંછણાંનો ઉપયોગપ્રભુજી માટે ક્યારેય ન કરવો. અંગભૂંછણાં નો સ્પર્શ પાટલૂંછણાં-જમીનલૂંછણાં સાથે થઈ જાય તો તે અંગભૂંછણાનો ઉપયોગ ન જ
૪૬ )
Jain Education InternationaFor Private & Personal Use Only www.jainelibrary.org
ducation Internationa For Private & Personal use only www.jainelibrary.one