Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 48
________________ • ખેસ અથવા રુમાલ ફક્ત એક હાથે મોઢા ઉપર ઢાંકીને કેસરપૂજા કે પુષ્પપૂજા કે પ્રભુજીનો સ્પર્શ કરવાથી આશાતના લાગે. ♦ મુખકોશ બાંધીને જ ચંદન ઘસાય, પૂજા કરાય, આંગી કરાય અને પ્રભુજીના ખોખા-મુગટ આદિ પર પણ આંગી કરી શકાય. ♦ મુખકોશ બાંધ્યા પછી મૌન ધારણ કરવું જોઈએ. દુહા આદિ પણ મન માં ભાવવા જોઈએ. ઉચ્ચાર ન કરાય. ચંદન ઘસતી વખતે રાખવા યોગ્ય કાળજી • કપુર-કેશર-અંબર-કસ્તુરી આદિ ઘસવા યોગ્ય દ્રવ્ય કોરા હાથે સ્વચ્છ-વાટકીમાં કાઢી લેવા. સુખડ પણ પાણીથી સ્વચ્છ કરવો. • મુખકોશ બાંધ્યા પછી ઓરસીયા નો સ્પર્શ કરવો. શુદ્ધ જલ એક સ્વચ્છ વાટકીમાં ગ્રહણ કરવું. • ઓરસીયો સ્વચ્છ થાય પછી કપૂર (બરાસ) + પાણી મિશ્રિત કરીને સુખડ ઓરસીયા પર ઘસવું અને ઘસાયેલું ચંદન એક વાટકીમાં લઈ લેવું.. ♦ પછી કેશર આદિ પાણી મિશ્રણ કરીને સુખડ ઘસવું અને તૈયાર થયેલ કેશર ને સ્વચ્છ હથેળીના સહારે વાટકીમાં લેવું. ૭ કેશર-ચંદન વાટકીમાં લેતી વખતે અને ઘસતી વખતે ૩૪ Education InnaFor Private nly www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124