Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 28
________________ દેરાસરમાં લઈ જવાની સામગ્રી સોના-ચાંદી–પીતળ કે સુખડની ડબી જ સુવર્ણ-રજત કે પીત્તળની થાળી જ ત્રણ કળશ ઉપરથી ઢાંકેલા, વૃષભાકારે એક કળશ શુદ્ધ સુખડ છે શુદ્ધ કેસર-કપૂર (બરાસ)-અંબર-કસ્તુરી એ ગાયનું દૂધ જ કુવાનું અથવા વરસાદનું નિર્મળ પાણી જ પંચામૃત ન્હવણ માટે “ગાયનું ઘી-દૂધ-દહી, સાકર-પાણી' જ સુગંધિત ફુલની છાબડી કે સોના-ચાંદીના વરખબાદલુ જ શુદ્ધ રેશમના પાકા રંગના દોરા/લચ્છી છે સુવાસિત ધૂપ જે ગાયનું ઘી અને સુતરાઉ રૂ ની તાજી દીવેટનો દીવો ફાણસ સાથે જ બે સુંદર ચામર જ આરીસો જ પંખો જ અખંડ ચોખા જ રસવંતુ નૈવેદ્ય છે ઋતુ પ્રમાણેનાં સુયોગ્ય ઉત્તમફળ જે ત્રણ અંગલૂછણાં જ એક પાટલૂછયું કે પ્રભુજીને પધરાવવા સુયોગ્ય થાળી સોના-ચાંદીના સિક્કા અથવા રુપીયા છે સુરમ્ય ઘંટ જ ગંભીરસ્વર યુક્ત શંખ જ પીતળ-ચાંદીની ડબીમાં ઘી-દૂધ-પાણી (પગ ધોવા માટે પીત્તળના લોટામાં પાણી) તે સિવાય પરમાત્માની ભક્તિમાં ઉપયોગી પ્લાસ્ટીક-લોઢુંએલ્યુમીનીયમ સિવાયની સામગ્રીમાં લઈ જવી. ૧૪. Jain Education InternationaFor Private & Personal Use Only www.jain ibrar .org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124