Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad
View full book text
________________
• વીરવલય-બાજાબંધ-નવશેર સોનાનો હાર, મુગટ
આદિ અલંકારો પહેરવાં. સ્ત્રીઓએ પણ સોળે શણગાર સજીને રુમાલ સહિત ચાર વસ્ત્ર પહેરીને પ્રભુ પાસે આવવું. • સ્ત્રીઓએ સુયોગ્ય આર્ય મર્યાદાને શોભે, તેવા વસ્ત્રો પહેરવાં. મસ્તક હંમેશાં ઢાંકેલું રાખવું. સ્ત્રીઓએ પૂજાનો રુમાલ નાનો રાખવાના બદલે સ્કાર્ફ જેવડો મોટો ચોરસ રૂમાલ રાખવો. • પુરુષોએ પૂજામાં સિલાઈ વગરનાં - અખંડ –
અતિસ્વચ્છ-નિર્મળ બે જ વસ્ત્ર વાપરવાં. પૂજાનાં વસ્ત્ર થી નાક, પસીનો, મેલ આદિ અશુચિ
સાફ કરવાનું કામ ન કરાય. • પૂજાનાં વસ્ત્રો ફક્ત પૂજા માટે વપરાય, સામાયિક
આદિ માટે ન વપરાય. • પૂજાનાં વસ્ત્રો રોજે રોજ સ્વચ્છ નિર્મળ પાણીથી
ધોવા જોઈએ. ધોયા વગર બીજા દિવસે ના પહેરાય. પૂજાના વસ્ત્રોમાં કાંઈ પણ ખવાય કે પીવાય નહિ અને અશુચિકર્મ લઘુનીતિ આદિ પણ ન કરાય. થઈ જાય તો. પૂજામાં ન પહેરાય.
Jain ducatio
૨૪ Private-Doc
al
Www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/b0fba3ff2865a62caccf0730513484b4df24eae6f36a0469210f231e4321f6e4.jpg)
Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124