Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ • પોતાના વૈભવ અને મોભા અનુસાર આડંબર પૂર્વક ઋદ્ધિ સાથે સુયોગ્ય નયનરમ્ય પૂજાની સામગ્રી લઈને જ દહેરાસરે જવું. • દર્શન કરવા જનારે પણ સુયોગ્ય સામગ્રી સાથે રાખવી. • પોતાના ઘરેથી લાવેલા લોટાના પાણીથી ખુલ્લી જગ્યાએ પગ ધોવા. ♦ સંસ્થામાં રાખેલ પાણીથી પગ ધોતાં પહેલા જમીન જીવજંતુ રહિત છે કે નહિ...' તેની ચોક્કસાઈ કરવી. ગાળેલું પાણી જ વાપરવું. વાસણ ઢાંકેલું રાખવું. ૦ પગ ધોતી વખતે એક-બીજા પગના પંજાને અરસપરસ ક્યારેય ન ઘસવા, તેમ કરવાથી પોતાનો અપયશ ફેલાય. • ધોવાયેલ પાણી ગટર- નીલ- નિગોદ આદિમાં ન જાય, તેની પૂર્ણ કાળજી રાખવી. • થોડાક જ પાણીનો ખૂબ સાવધાની પૂર્વક ઉપયોગ કરવો. • જયણાપૂર્વક કરાયેલી સઘળીયે ક્રિયા કર્મ- નિર્જરામાં સહાયક બનતી હોય છે. Jain Education Internationa For Private Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124