Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ દેરાસરમાં પ્રભુજીની સેવા-પૂજા-દર્શન કરવા જતી વખતે પાંચ પ્રકારનો અભિગમ(વિનય) સાચવવો જોઈએ અને દશત્રિકનું પાલન કરવું જોઈએ. પાંચ પ્રકારનો અભિગમ (વિનય) ૧. સચિત્ત ત્યાગ : પ્રભુભક્તિમાં ઉપયોગમાં ન આવે, તેવી ખાવા-પીવા આદિ સચિત્ત વસ્તુઓનો ત્યાગ. ૨. અચિત્ત અત્યાગ : નિર્જીવવસ્ત્ર-અલંકાર આદિ અને પ્રભુ ભક્તિમાં ઉપયોગી વસ્તુઓનો ત્યાગ ન કરવો. ૩. ઉત્તરાસન: બન્ને છેડા સહિતનું એક પડવાળો સુયોગ્ય-સ્વચ્છ ખેસ ધારણ કરવો. ૪. અંજલિ : પ્રભુજીના મુખના દર્શન થતાં બે હાથ મસ્તકે જોડીને અંજલિ કરવી. ૫. એકાગ્રતા : મનની એકાગ્રતા જાળવવી (મન એકાગ્ર હોય ત્યારે વચન-કાયા એકાગ્ર થઈ જ જાય). Jain Education Internationa For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124