Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 26
________________ • સુયોગ્ય-સ્વચ્છ વસ્ત્રથી પ્રભુજીના સર્વાગને ખૂબ કોમળતાથી વિલેપનપૂજા કર્યા પછી લૂંછવા. • મૌનપૂર્વક મનમાં દુહા ભાવતાં કેશર-અંબર-કસ્તુરી મિશ્રિત ચંદનથી પ્રભુજીને નવ- અંગે પૂજા કરવી. “શુદ્ધ-અખંડ-સુવાસિત પુષ્પો-પુષ્પમાળા મૌનપૂર્વક મનમાં મંત્રોચ્ચાર કરી પુષ્પપૂજા કરવી. દશાંગ આદિ ઉત્તમદ્રવ્યો દ્વારા ભાઈઓ-બહેનોએ ગભારાની બહાર ડાબી તરફ મંત્રોચ્ચારપૂર્વક ધૂપ પૂજા કરવી. • શુદ્ધ ઘી અને સુતરાઉ રૂ દ્વારા ભાઈઓએ જમણે અને બહેનોએ ડાબે ઉભા રહી મંત્ર-દુહા સાથે દીપક પૂજા કરવી. • ૭ નૃત્ય સાથે ચામર પૂજા, શુભભાવે દર્પણપૂજા, દર્પણમાં પ્રભુજીનાં દર્શન થતાં પંખો વિંઝવો. • શુદ્ધ-અખંડ અક્ષત દ્વારા અષ્ટમંગલ / નંદાવર્ત | સ્વસ્તિકનું આલેખન મંત્ર-દુહા બોલવા સાથે કરવું. દર્શન-જ્ઞાન-ચારિત્રની ઢગલી અને ઉપર સિદ્ધશિલાનું આલેખન અક્ષત (ચોખા) થી કરવું. • રસવંતી મીઠાઈઓનો થાળ મંત્ર-દુહા બોલવા સાથે સ્વસ્તિક ઉપર નૈવેદ્ય ચઢાવવો. ( ૧૨ ) Jain dudapternationa oste omal use only w elik va yurg

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124