Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 25
________________ • ૪ ગભારાના ભૂમિહલને સાફ કરવા લોખંડના તારવગરની સાવરણી (ઝાડું) નો ઉપયોગ જયણાપૂર્વક કરવો. • = શુદ્ધ-પાણીની કુંડીમાંથી કળશ ભરીને ચંદનાદિ - ભીનું કરવું, પછી ભીના પોતાથી કેશર દૂર કરવું. • વિશેષ શુદ્ધિ માટે અને વાસીચંદન દૂર કરવા માટે ખૂબ કોમળતાથી જરુર જણાય તો વાળા-કુંચી નો ઉપયોગ કરવો. ગભારાની બહાર જઈ જયણા પૂર્વક અસ્વચ્છ થયેલ બન્ને હાથ ને સ્વચ્છ કરી ધૂપથી સુવાસિત કરવા. • પંચામૃતને સુવાસિત કરી કળશમાં ભરીને મૌન પૂર્વક મસ્તકથી પક્ષાલ કરવો. • શુદ્ધ પાણીને પણ સુવાસિત કરી કળશમાં ભરીને મૌનપૂર્વક મસ્તકથી પક્ષાલ કરવો. અંગ-લૂંછણાં કરનાર મહાનુભાવે શુદ્ધપાણી થી પક્ષાલ કરતી વખતે પ્રભુજીને સર્વાગે કોમળતાથી સ્પર્શ કરવો. • 2 શરીર-વસ્ત્ર-પબાસણ-નખ-પસીનો આદિના સ્પર્શ વગર અંગભૂંછણાં કોમળતાથી કરવાં. કપૂર-ચંદન મિશ્રિત વાટકીમાંથી પાંચેય આંગળીયે પ્રભુજીના અંગોમાં ચંદનપૂજા મૌનપૂર્વક કરવી. ( ૧૧ ) Jaduconation P erse w ain brary

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124