Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ - અષ્ટ પ્રકારી પૂજાની સામગ્રી નાભિથી ઉપર રહે, તેમ ગ્રહણ કરવી. દૂરથી જિનાલયનાં શિખર-ધજા કે અન્ય કોઈ ભાગનાં દર્શન થતાં મસ્તક નમાવી “નમો જિણાણ’ બોલવું. • ઈર્ષા સમિતિના પાલન પૂર્વક પ્રભુના ગુણોથી ભાવિત હૃય સાથે મૌનપૂર્વક જિનાલય તરફ જવું. • દેરાસરના મુખ્ય પ્રવેશદ્વારે પ્રવેશ કરતાં પહેલી નિસ્સીહિ ત્રણ વાર બોલવી. મૂળનાયક ભગવાનનાં દર્શન કરી ‘નમો જિણાણં કહીને સુખડ ઘરમાં આવવું. • ઓરસીયા-સુખડ-વાટકીઓને ધૂપ થી સુવાસિત કરવા. • , અષ્ટ-પડ-મુખકોશ બાંધ્યા પછી જ કેશર-ચંદના ઘસવા ઓરસીયા નો સ્પર્શ કરવો. • , કેશર-અંબર-કસ્તુરી-ચંદન મિશ્રિત એક વાટકી અને કપૂર-ચંદન ની એક વાટકી ઘસવી. • તિલક કરવા નાનકડી વાટકી કે સ્વચ્છ હથેલીમાં કેશર મિશ્રિત ચંદન લઈને મસ્તકાદિમાં તિલક કરવું. પૂજા માટે ઉપયોગી સઘળીયે સામગ્રી હાથમાં લઈને Education Interi e le Fr a sileiro

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124