Book Title: Jina Pooja Vidhi Sachitra
Author(s): Ramyadarshanvijay, Pareshkumar J Shah
Publisher: Mokshpath Prakashan Ahmedabad
View full book text
________________
‘નમો જિણાણં' અર્ધ અવનત થઈ બોલવું. સૂર્યાસ્ત પછી પ્રદક્ષિણા આપવાનું વિધાન નથી. પ્રભુસમક્ષ સ્તુતિઓ બોલવી. ‘બીજી-નિસ્સીહિ' બોલીને પ્રાતઃકાળની પૂજાની જેમ જ ધૂપ પૂજા અને દીપક પૂજા કરવી.
ત્રણવાર ભૂમિપ્રમાર્જના કરી ‘ત્રીજી નિસ્સીહિ' બોલવી. પછી ઈરિયાવહિયં સાથે ચૈત્યવંદન કરીને પચ્ચક્ખાણ લેવું. ઉપાશ્રયે જઈ પૂજ્ય ગુરૂભગવંતોની નિશ્રામાં ‘દેવસિઅ-પ્રતિક્રમણ' કરવું. (દેવસિઅ-પ્રતિક્રમણ પહેલા આ પૂજા કરાય. પછી ન કરાય.)
જિનપૂજા વિધિ ક્રમાનુસારી મધ્યાહ્નકાળ - પૂજા
•
સ્વાર્થમય સંસારથી છૂટવા નિઃસ્વાર્થ પ્રભુજીના શરણે પહુંચવા મનને ભાવિત કરવું.
• સ્નાન મંત્ર બોલવા પૂર્વક યોગ્ય દિશા સન્મુખ બેસી જયણા પૂર્વક સ્નાન કરવું.
♦. વસ્ત્રમંત્ર ના ઉચ્ચાર પૂર્વક ધૂપથીવાસિત અતિ સ્વચ્છ વસ્ત્ર, સ્વચ્છ ગરમશાલ પર ઉભા રહી ધારણ કરવાં. દ્રવ્યશુદ્ધિમંત્રથી પવિત્રિત ન્યાય સંપન્ન વૈભવથી પ્રાપ્ત
૮
Jain Education rnationaFor Private & Perso
se Oby www.jainelibrary.org
Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124