Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
# #
વાણી
હિતશિક્ષા આપે જીવન Sિ Iક્ષા શ્રી જન શાસન (જૈનધર્મના પ્રતાપી પુરષો) વિશેષાંક વર્ષ: ૧૫૦ ૦ તા. ૨૬-૧૧-૨૦૦૨ * મુખે કહે કે-“ચાલ તા ઘોડાને ચાબૂક ન મરાય.” આ આવું સુવિનીતપણું પ્રાપ્ત થાય છે. : પાંચ શબ્દના વાક્યમાં કેવો કેવો ભાવ અને કેટલું કેટલું अह चउदसहिं ठाणे हिं, वट्टमाणे उ संयए ।
સમાઈ ગયું. સમગ્ર અનુભવનો નીચોડ ઠાલવી દીધો. अविणीए वुच्चई सो उ, निव्वाणं च न गच्छइ ॥१॥ કે જીવનનું ઘડતર આ ચાનક સભર હિતશિક્ષાથી થાય છે. अभिक्खणं कोही हवइ, पवन्धं च पकुव्वई ।।
જ્ઞાનિઓએ જ્ઞાનવૃઇ -અનુભવવૃદ્ધ પુરૂષોનીસેવા-ભક્તિ मे त्तिज्जमाणो वमइ, सुयं लद्धुण मज्जई ।।२।। કરવાનું જે વિધાન કર્યું તે કેટલું રહસ્યપૂર્ણ છે તે આવા अवि पावपरिक्खेवी, अवि मित्तेसु कु प्पई । કે પ્રસંગોથી સમજાય છે. માત્ર ભણવું તે પૂરતું નથી પણ सुप्पि य स्साऽवि मित्तस्स, रहे भासइ पावगं ।।३।।
ભણતર સાથે ગણતર જરૂરી છે તે આ જ કારણે. માટે पइण्णावादी दुहिले, थद्धे लुद्धे अणिग्ग हे । ' તો શ્રી ઉત્તરાધ્યયન ત્રમાં પૂ. વડિલો પાસેથી હિતશિક્ષા, असंविभागी अचियत्ते, अविणीए त्ति वुच्चई ॥४॥ વાચનાને પામનાર કેવો બને છે અને નહિ પામનાર શું
" (શ્રી ઉત્તરા૦ પામે છે તે વાત પણ જોઈએ.
અધ્ય૦૧૧૦ગા૦૬ થી૯) કે “મદ પન્નરસહિં કાર્દિ, સવિતા ત્તિ વવ | આ અંહી વર્ણવેલા ચૌદ સ્થાનમાં વર્તતો સંયમી नीयावत्ती अचवले, अमाई अकुऊ हले ।।१।। અવિનીત કહેવાય છે અને તે નિર્વાણ પામી શકતો નથી.
अज्यं च अहिन्खिवई, पबन्धं च न कुव्वई । ૧- જે શિષ્ય વારંવાર-વાતવાતમાં ક્રોધ કરતો હોય,૨। मेत्तिज्जमाणो भवई, सुयं लद्धं न मजई ।।२।। જેનો કોધ ઝટ શાંત થતો ન હોય, ૩- જે મૈત્રીભાવને न य पावपरिवरचेवी, न य मित्तेसु कुप्पई । છોડનારો હોય, ૪- પ્રાપ્ત શ્રુતજ્ઞાનનો મદ-અભિમાન
अप्पियस्साऽवि मित्तस्स, रहे कल्लाणभासई ॥३॥| કરતો હોય, ૫- કોઈ પણ પ્રકારની સ્કૂલના થતા , कलहं डमर वजिए, बुद्धे अभि जाइए । આચાર્યાદિની હિલનો-તિરસ્કાર કરતો હોય, ૬- મિત્રો हिरिमं पडिलीणे, सुविणीए त्ति वुच्चई ।।४।। પર પણ કોપ-હૈયામાં બળતરા-કરનારો હોય, ૭- અત્યંત
(શ્રી ઉત્તરા) અધ્ય૦ પ્રિય એવા મિત્રનું પીઠ પાછળ ખરાબ-ભૂંડું બોલતો હોય, ૧૧ ગા૦૧૦થી ૧ ૬)
૮- અસંબદ્ધ પ્રલાપ કરનારો હોય, ૯- દ્રોહી હોય, ૧૦પંદર સ્થાનમાં રહેલો સાધુ સુવિનીત કહેવાય છે. અભિમાની હોય, ૧૧- રસાદિમાં વૃદ્ધ-આસક્ત હોય, ૧- નમ્રવૃતિવાળો હાય, ૨- ચપલતાથી રહિત હોય, ૩- ૧૨- જેની ઈન્દ્રિયો કાબૂમાં ન હોય, ૧૩- અસંવિભાગીશઠતા વિનાનો હો , ૪- કુતૂહલથી રહિત હોય, ૫- સાધર્મિકોને આમંત્રણ આપ્યા વિના એકલભોજી હોય, કોઈનું અપમાન કરનારો ન હોય, ૬- જેને ક્રોધ આવ્યા ૧૪- અપ્રીતિકારક હોય, તે અવિનીત કહેવાય. ' પછી લાંબો ટાઈ રહેતો ન હોય, ૭- જે મિત્રતા - અવિનીતપણાનું ફળ નિવણ-મોક્ષની પ્રાપ્તિ પણ નભાવનારો હોય, - જે શ્રુતજ્ઞાનનું અભિમાન કરનાર ન થાય. માટે આવી દશા ન આવે માટે ગુવદિ વડિલોની ન હોય, ૯- આચા દિ પૂજ્યોની પણ ખલના થતાં | હિતશિક્ષા સાવધગિરિથી પાળવી જોઈએ. તિરસ્કાર કરનારો ન હોય, ૧૦- મિત્રો પ્રતિ કોપ કરનારો | અભિમાનથી, ક્રોધથી, પ્રમાદથી, રોગથી અને ન હોય, ૧૧- અયિમિત્રનું પણ પીઠ પાછળ સારું જ | આળસથી જીવ શિક્ષા પામવા અયોગ્ય બને છે. તો કેમમાં બોલતો હોય, ૧૨ કલહ-કજીયો કે કંકાશ કરનાર ન કમ યોગ્યતા કેળવવા ખૂબ જ પ્રયત્ન કરવો જરૂરી છે. ? હોય, ૧૩- બુદ્ધિમાન હોય, ૧૪- ખાનદાને હોય અને | છે ઉપકાર હિતેષીઓ કહે છે કે- જે વારંવાર ૧૫- આંખની શરમ રાખનારો જે સ્થિરવૃત્તિનો હોય તે | હંસનારો ન હોય, હંમેશા ઈન્દ્રિયોને કાબૂમાં રાખનારો - સુવિનીત કહેવાય છે. “ ' ' , , , , I
હોય, કોઈના પણ મર્મભેદીવચનો બોલનારો ન હોય, ગુવદિવડિલોની હિતશિક્ષા પરિણામ પામવાથી || શીલરહિતન હોય, શીલવારંવાર બદલનારો ન હોય, શીલ
"બ્રાઝીણા ઝ"""ાકાળજઝ