Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 267
________________ ઉન્માર્ગથી પાછા વળો અને અશાતનાથી બચો. શ્રી જૈન શાસન (અઠવાડીક) વર્ષ ૧૫ % અંક: ૧૭ * તા. ૨૫-૨મર૦૦૩ 36363636363636363636363636303030303030303030303030303 શરૂઆતથી જ, માર્ગદર્શન આપનારાઓએ મહોત્સવના ગૌરવાઈ સથાનરૂપ જિનમંદિરના નિર્માણાદિના વર્ષમાં 8 પૂર્વમાં કે મહોત્સવના દિવસોમાં આપ્યું હોત ત પૂજયપાદશ્રી વાપરવાનું ગ્રંથકારે જણાવ્યું ત્યારે ગુરુમૂર્તિ આદિની પ્રતિષ્ઠા પ્રત્યે અનાયભકિત ધરાવનાર પુણ્યાત્માઓ મહોત્સવમાં જેમ વગેરેના ચઢાવા આદિમાં તથા અંગ–અગ્રપૂજાદિમાં આવેલ લાખો રૂપિયાનો વરસાદ વરસાવી ગયા તેમ સ્મૃતિ મંદિરના | પૂજાઈ ગુદ્રવ્ય ગુરુમૂર્તિ આદિને કાંઈ પણ નુકસાન ન કરતું જ નિર્માણમાં પણ લાખોનો વરસાદ વરસાવત, એમાં જરા પણ | હોવાથી ગુરુમંદિર-સ્મૃતિમંદિરાદિમાં વાપરી શકાયઆવી શંકાને સ્થાન ન હતું. સ્મૃતિમંદિરના નિર્માણમાં ગુરુમૂર્તિ પોતાની મતિથી કલ્પના કરીને એ દ્રવ્ય આદિની પ્રતિષ્ઠાદિના ચઢાવા વગેરેનું દ્રવ્ય વાપરી શકાય એવો ગુરુમંદિર-સ્મૃતિમંદિર આદિમાં વાપરવાનું જોરશોરથી છે આ સિદ્ધાંત સ્થાપવાની મનોવૃત્તિ હોવાના કારણે એની ધરાર | વિધાન કરી રહ્યા છે. ઉપેક્ષા કરાઈ છે. તે કોઈ રીતે બરોબર નથી. દ્રવ્યસપ્તતિ કાર માં મદ્દા નં. ૨ : પૂજાઈ ગુરુદ્રવ્ય દેવદ્રવ્યો નામસ્થાપનાદિ કોઈ પણ નિક્ષેપે આવેલા પૂજાઈ ગુસ્સવને જ ગણાય. તેના (ગુરુ) કરતાં ગૌરવાહ સ્થાન (ઉપલા પાન) રાસ્ત્રમાં શુદ્ધવ્યના બે પ્રકાર બતાવ્યા છે : ૧. જિનમંદિરના નિર્માણદિમાં વાપરવાનું વિધાન કરતા હોય ભોગાઈ, ૨. પૂજાહ. ત્યારે તેમના વિધાનને આ રીતે મતિકલ્પના કરીને ખંડિત કરવું, જ ૧. ભોગાઈ ગુરુ દ્રવ્યઃ શ્રાવકાદિ ગૃહસ્થ સાધુને | તે ગ્રંથકારના વિધાનથી વિરુદ્ધ હોવાના કારણે તદ્દન અચિત જે આહાર -પાણી, વસ્ત્ર–પાત્ર-કાંબળી વગેરે વહોરાવે તે | ભાગાહ દ્ધવ્ય કહેવાય. ગ્રંથકારે ચારેનિક્ષેપે પૂજામાં આવેલ ગુદ્ધ જાહેર રએઆહારપાણી વગેરે નિશ્ચિત (સાધુની માલિકીના) | ગુરુદ્રવ્ય હોવાના કારણે જિનમંદિરના નિર્માણમાં જ હોય છે. સાધુ એનો માલિક હોવાના કારણે પોતાના અંગત વાપરવાનું વિધાન કર્યુ છે, માટે નુકસાન થાવાના કેન થવાના ઉપયોગમાં લઈ શકે છે. વિચારને અહીં જરા પણ સ્થાન રહેતું નથી. પુજાઈ ગbદ્રવ્ય : ૨. પૂજાઈ ગુરુ દ્રવ્યઃ નાદિનિક્ષેપે રહેલા ગુરુની | ઉપરોકત રીતે દેવદ્રવ્ય ગણાતું હોવાથી એ દ્રવ્ય અનિમાકૃત છે યથાયોગ્ય રીતે અંગપૂજા, અગ્રપૂજાદિમાં આવેલ સુવર્ણાદિ | છે અર્થાત્ સાધુ એનો માલિક ન બની શકે. દ્રવ્ય પૂજા ગુરુદ્રવ્ય કહેવાય. સાધુના મહાવ્રતને નુકસાન થવાની શકયતા હો નાના રો પૂજાઈ ગરુદ્રવ્યને દ્રવ્યસપ્તતિકાકારે તેનાથી | કારણે ગુરુના અંગ–અગ્રપૂજાદિમાં આવેલ દ્રવ્યને દેવદ્રવરૂપે ગૌરવાઈ સ્થાનમાં અર્થાત્ ગુરુ કરતાં ઉપલા સ્થાન કહેવાનું વિધાન જો હોત તો તો સાધુને સારાં આહાર-પાણી, જિનમંદિરના નિર્માણાદિમાં વાપરવાનું વિધાન કર્યુ છે. માટે | વસ્ત્ર-પાત્ર, કાંબળી વગેરેમાં પણ મમત્વ થવાની શકયતા એ દ્રવ્ય અનિશ્રાકૃત છે. સાધુ એની માલિકી ન કરી શકે. | હોવાના કારણે સારાં આહાર–પાણી વગેરે વહોરાવવાનું પણ ગુરુમૂર્તિ આદિની પ્રતિષ્ઠાદિના ચઢાવા વગેરેના | બંધ કરાવવાની આપત્તિ આવશે. અહીંયાં જેમ એ વિચાર દ્રવ્યને ગુરમંદિર–સ્મૃતિમંદિરાદિમાં વાપરી શકાય એવી | નથી કરાતો અને સાધુને ભકિતભાવથી શ્રાવકો સારામાં સારાંશ માન્યતા ધરાવનારાઓ કહે છે કે જીવંત ગુરુના આહારપાણી વગેરે વહોરાવીને લાભ લે છે અને સાધુપણ અંગ–અગ્રપૂજામાં આવેલ દ્રવ્યની માલિકી સાધુ કરે તો તેના | સંયમને ઉપયોગી સારામાં સારાં આહારપાણી વગેરે હોરે છે મહાવ્રતને નુકસાન થાય. માટે એ દ્રવ્યને તેના (ગુરુ) કરતાં | છે અને એનો ઉપયોગ પણ કરે છે. 9934233033 C33333333333333333333333333333333

Loading...

Page Navigation
1 ... 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342