Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
xx
૧)
S
શ્રી જૈનશાસન (અઠવાડીક) વર્ષ : ૧૫ અંક: ૨૧ તા. રપ-3-૨૦૦૩ | શિલ્પ સ્થાપત્યના સ્વરમાસિધ્ધગિરિરાજનીગરવ રક્ષા જરૂરી 3 | જન્મજન્માંતરના ચક્રો વચ્ચે જે જીવાત્માઓને પાંચ ઇન્દ્રિય સહિત મનુષ્યભવ પ્રાપ્ત થયો તેમાંય પણ જૈન કુળમાં જન્મ મળ્યો હોય છે તેવા ભાગ્યશાળીઓ માટે પ્રાણથી પણ પ્રિય તિર્થાધિપતિ પ્રથમ તીર્થકર શ્રી આદિનાથ દાદા જયાં બિરાજમાન છે તેવા શાશ્વત શત્રુંજય મહાતીર્થને નંદનવન બનાવવાના કોડ હંમેશા પ્રત્યેક જૈનના હૃદયમાં વસેલા હોય છે. આ તીર્થની મન-વચન અને કાયાથી કોઈ શાંતિપૂર્વક આરાધના-યાત્રા થાય તેવા શુભ ઉદ્દેશથી મારા વિચારો યોજના દ્વારા બે વિભાગમાં રજૂ કર્યા છે.
યુટીફાયપાલીતાણા - પવિત્રપાલીતાણા પવિત્ર ગિરિરાજની ગૌરવ રક્ષા માટે
ધર્મશાળા - પાલીતાણા શહેર માટે પવિત્ર ગિરિરાજ ઉપર ખાસ કરીને ચોમાસામાં જેનેતર | ૧) સરકાર દ્વારા પાલીતાણા શહેરને તિર્થત્ર તરીકે જાહેર કોમનું વધતું જતું વર્ચસ્વ ચિંતાનું કારણ જણાય છે.
કરવામાં આવેલ છે. તિર્થક્ષેત્રમાં અભક્ષ ચીજ-વસ્તુઓ જેવી યાત્રાળુઓ મોટે ભાગે નવટેÉ જતા ન હોવાથી વધુ પડતું કે દારૂ-ગાંજો-કંદમૂળ-ઈંડા ઇત્યાદીનું વેચાણ થઇ રહ્યું છે. એકાંત રહે છે. જે ભયસ્થાન પ્રસ્થાપિત કરી શકે.
૨). ધર્મશાળાઓમાં અમુક નામી અને પ્રખ્યા ધર્મશાળાઓને પવિત્ર ગિરિરાજ ચોમાસામાં અત્યંત રમણીય વાતાવરણ
બાદ કરતાં ઘણી ધર્મશાળાઓ ખાલી પડી રહે છે જેથી તે હોવાના હિસાબે અને જૈન યાત્રાળુઓની ખૂબ જ પાંખી
ધર્મશાળાઓની રૂમોનો ખૂબજ ખરાબ રીતે દુરુપયોગ થઈ હાજરી હોવાને કારણે જૈનેતર કોમનું પિકનિક સ્પોટ
રહ્યો છે તેવા ખબર છે. તરીકેનું વધતું જતું આકર્ષણ, સાથે અભક્ષ વસ્તુઓનું સેવન
૩) શહેરમાંથી તળેટી સુધી રસ્તો ખૂબ જ પોલ્યુશનભર્યોચિંતાનું કારણ જણાય છે.
ગંદકીભર્યો, ઢોર-જનાવરોથી તથા ધૂળથી ભરેલ જણાય છે. = ણનો =
ધર્મશાળાઓની સરહદ સુધી શહેરને બ્યુટીફાય શ્રી ચતુર્વિધ સંઘ, સાધુ-સાધ્વીજી તથા શ્રાવક-શ્રાવિકા
બનાવવા રચનાત્મક સૂરોનો તમામ ભાગ્યશાળીઓએ કોઇપણ અતુમાં ખાસ કરીને (અ) તિર્થક્ષેત્રમાં અભક્ષ વસ્તુઓના વેચાતા પર પ્રતિબંધ ચોમાસામાં ગિરિરાજ ઉપર યાત્રા કરવી જોઈએ.
કરાવવો. ગિરિરાજ ઉપરના છેલ્લે હવે બે ફાંટા પડે છે તે રસ્તાનો | (બ) ધર્મશાળાઓમાં વધતા જતા અપવિત્ર દૂષણને નિયંત્રિત ઉપયોગ (વન વે) ફકત એક બાજુનો કરવો. દા.ત. ઉપર કરવું. ચડતા સમયે નવટુંકે થઈને દરેક યાત્રાળુઓને જવાનું (ક) ધર્મશાળાઓની સરહદ સુધીના તળેટીના રસ્તાની બંને ફરજિયાત બનાવવું અને નીચે ઉતરવાનું દાદાની ટુંકે થઈને બાજુના જાહેર માર્ગ ઉપર વૃક્ષો-ફૂલોની વાવણી, આવી શકાય એવો પ્રબંધ કરવો જરૂરી જણાય છે.
સિમેન્ટના રસ્તા બનાવવા તેમજ ગટર વ્યવસ્થા સુધારવી યાત્રાળુઓની સુવિધા માટે હાલમાં અત્યંત દુર્ગધ મારતા તથા આ રસ્તા ઉપર વાહન તથા ઢોર-જના.૨માટે પ્રતિબંધ
સ્નાનગૃહોને આધુનિક બનાવવા તેમજ કેસર-સુખડની રૂમ કરાવી ફકત ચાલવાના ઉપયોગમાં લેવો. પણ મોટી અને સુંદર બનાવવી જરૂરી છે. સાથોસાથ (ડ) વાહન વહેવાર ખાસ કરીને રીક્ષા-ટેલી-બસ માટે બાયપાસ લોકરની વ્યવસ્થા પણ વધારવી.
રસ્તાનું આયોજન વિચારવું. ગિરિરાજ ઉપર ચાલવાની બંને બાજુએ ડુંગરપર ઉછેરી | ઉપરોકત સૂચનો ફકત શુભ ભાવથી કરવામાં આવ્યા છે. શકય છે. શકાય તેવાં વૃક્ષારોપણ કરવા. તેની સાથે નિયમિત પાણી કે હજુ કેટલાય સૂચનો બાકી રહી ગયા હશે. જો ખરેખર, કોઇપણ મળે તે માટે જરૂરી ચેક ડેમ તથા તળાવોનું નિર્માણ કરવું. ધર્મશાસનપ્રેમી અથવા સક્રિય સંસ્થા આ કાર્યમ સાથ-સહકાર જેથી વૃક્ષોની શિતળતાથી યાત્રાળુઓ દરે તુમાં આપવા ઇચ્છે તેવા તમામ ભાગ્યશાળીઓના નકકર સૂચનો આરામદાયક યાત્રા કરી શકે. તેમજ ડોળીવાળા ભાઇઓ આવકાર્ય રહેશે. તેમજ અલગ-અલગ જરૂરી સમિતિઓ બનાવી ઠંડી લહેર અને છાયામાં શાંતાપૂર્વક યાત્રા કરાવી શકે. તેમનો લાભ લેવાશે. ધર્મપ્રેમીઓને પત્ર વ્યવહાર કરવાનું સરનામું : ૨ ગિરિરાજ ઉપર ચાલવાનો રસ્તો સફાઈબંધ રાખવો તેમજ
શ્રી સિધ્ધગિરિરાજ ગૌરવ રક્ષા સમિતિ (પ્રપોઝડ) ચાલવાના રસ્તાની બંને બાજુએ ૫૦૦-પ૦૦ ફૂટ વધારી
C/o. મુન જવેલર્સ, કામા બિલ્ડીંગ, દલાલ સ્ટ્રીટ, મુંબઈ-૧. જમીન ફળદ્રુપ બનાવવાની સરકારી વિભાગ પાસેથી 'પરવાનગી મેળવવી.
Fax:(91-22) 2265 1359 email: sales@mo nindia.com પ્રથમ તિર્થકર શ્રી આદિનાથ દાદાને કેળવજ્ઞાન થયું હતું તે રજુઆતઃ સી. જે. શાહ, ફોન : ૯૧-૨૨-૨૨૬૫ ૩૩૯૦ રાયણ પગલાં (રાયણ વૃક્ષ)ની વિશેષ કાળજી લઈ તેને વધુ | (સંયોજકોઃ સી. જે. શાહ, હિંમતભાઈ ગાંધી, પ્રશાંત, વનરાજ રમ્ય સ્થળ બનાવવું.
દલાલ)
ર
S
કો