Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
બંધુદત્ત કથા શ્રી જેતશાસન (અઠવાડીક) જે વર્ષ : ૧પ જે અંક : ૨ ૧ ૦ તા. ૨૫- 3- ૨૦¢3
S બઇદત્તની કથા
વિદ્યા છે તે મારી જ છે અને ગુરૂના દર્શનવાળુ આ ખાન ન ગપુરી નગરીમાં સૂરતેજ નામે રાજા રાજ્ય કરતો જ મને ઇષ્ટ છે. એમ કહી તે મૌન રહ્યો. એટલે ચિત્રાંગદે હતો. તે નગરીમાં રહેતો ધનપતિ નામે ધનાઢ્ય શેઠ રાજાને | જાણ્યું કે જરૂર તે કન્યાને ઇચ્છે છે. તો જે કન્યા વધુ જીવે ઘણો પ્રિય હતો. તેને સુંદરી નામે સ્ત્રી હતી અને બંધુદત્ત તેની સાથે પરણાવું એમ વિચારીને પોતાને ત્યાં બંધુદક્ષને નામે વિનીત અને ગુણવાન પુત્ર હતો. તે ભણી ગણીને લઇ ગયો અને ભોજનાદિથી સારો સત્કાર કર્યો. પછી યૌવન એ વસ્થામાં આવ્યો ત્યારે પિતાએ તે જ નગરીના પોતાના સંબંધીઓને બોલાવી પૂછ્યું કે આ મારા સાધર્મિક વસુનંદ નામે શેઠની ચંદ્રલેખા નામે કન્યા સાથે તેને | બંધદત્ત માટે કોઇ યોગ્ય કન્યા હોય તો બતાવો ? તે વખતે પરણાવ્યા. બીજે જ દિવસે ચંદ્રલેખા સર્પ કરડવાથી મરણ | તેના ભાઈ અંગદ વિદ્યાધરની પુત્રી મૃગાંકલેખાએ કહ્યું પામી. પરંતુ લોકોમાં બંધુદત્તનો અપવાદ ગવાયો કે | કે મારી પ્રિય સખી પ્રિયદર્શના કૌશંબીપુરીના જિનદત્ત બંધુદત્ત-હાથ વિષમય હોવાથી જ ચંદ્રલેખાનું મૃત્યુ થયું | શેઠની પુત્રી છે. છે. તેથી તેને કોઇ હવે કન્યા આપતું નથી. બંધુદરે વિચાર્યું | એક વખત હું તેની સાથે ગુરૂવંદન કરવા ગઇ હતી. આ કે સ્ત્રીરહિત મારે આ સંપત્તિ શું કામની એમ વિચારતો તે | ત્યારે ગુરૂ પાસેથી મારા સાંભળવામાં આવ્યું હતું કે દિવસે દિવસે દુબળો થઈ ગયો. તેના પિતા ધનપતિ શેઠે | પ્રિયદર્શના પુત્રને જન્મ આપીને દીક્ષા લેશે. આ સાંભળી વિચાર્યું કે દીકરો ચિંતામાં મરી જશે માટે તેને કોઈ | ચિત્રાંગદે અમિતગતિ વગેરેને કહ્યું કે તમે બંધુદત્તને લઇ વ્યાપારમાં જોડી દઉં. એમ વિચારી તેને બોલાવી કહ્યું કે કૌશંબી નગરીએ જઇ પ્રિયદર્શના સાથે પરણાવો. તું વ્યાપ ર કરવા સિંહલદીપે જા. પિતાની આજ્ઞાથી વિદ્યાધરો બંધુદનને લઈ કૌશંબીનગરની બહાર ઉદ્યાનમાં બંધદન હાણમાં કરીઆણા ભરી સિંહલદ્વીપ આવ્યો. | પાર્શ્વનાથના ચૈત્યમાં ઉતર્યા. ત્યાં રહેલા મનિઓને વંદ્રના કીનારે ઉતરી સિંહલરાજા પાસે જઇ ઉત્તમ ભેટશું કર્યું. કરી ધમદિશના સાંભળી. તે વખતે ત્યાં જિનદત્ત હોઠ તેથી રાજ એ તેનું દાણ માફ કર્યું. બંધુદરે બધાં કરીઆણાં આવેલ હોવાથી તે વિદ્યાધરો સહિત બંધુદત્તને પોતાને વેચી નવાં કરીઆણા ભરી પોતાના નગર તરફ જવા | ત્યાં લઇ ગયો. અને તેમનો આદર સત્કાર કરી પૂછ્યું કે, તે વહાણ બેઠો.
‘આપ શું કારણે આ નગરમાં પધાયાં છો. વિદ્યાધરોએ જ પ્રતિકૂળ પવનથી તેનું વહાણ ભાંગ્યું. તેને કાષ્ટનું ! | આડકતરી રીતે કહ્યું કે અમે તીર્થયાત્રા કરવા નીકળ્યા છે પાટીયું રળી જતાં તે તરીને રત્નદીપે આવ્યો. ત્યાં | છીએ. પ્રથમ ગીરનારતીર્થની યાત્રા કરી. ત્યાં આ બંધુત્ત તાપીકામાં સ્નાન કરી આમ્રફળોથી સુધાની શાન્તિા કરી | શ્રેષ્ટિએ અમોને સાધર્મિક જાણી અમારી ભોજનાદિમી ત્યાંથી ફરતો ફરતો રત્ન પર્વત પાસે આવ્યો. પર્વત પર સારી ભક્તિ કરી. અમોએ પાર્શ્વનાથ પ્રભુને વંદન કરવાની રત્નમય ચૈત્ય જાણી ઉપર ચઢ્યો અને ચૈત્યમાં બિરાજમાન ઇચ્છા જણાવતાં તેઓ અમારી સાથે આવ્યા છે. જિનદત્ત નેમિનાથ પ્રભુની પ્રતિમાની પુજા કરી. ત્યાં રહેલા | શેઠે વિચાર્યું કે મારી પુત્રી પ્રિયદર્શનાને યો મનિમહા માઓને વંદન કર્યું. શાની મુનિના પૂછવાથી | બંધુદત્તનો અચાનક મેળાપ થઇ ગયો છે. તો વિલંબ કરો બંધુદને પોતાની વિતકકથા કહી. મુનિએ તેને પ્રતિબોધ | ઠીક નથી એમ વિચારી બંધુદત્તને કહ્યું કે મારી પુત્રીને ૪ આપી જૈન ધર્મ સમજાવ્યો. બંધુદને જૈન ધર્મ સ્વીકાર્યો. પરણીને જાઓ. બંધુદ અનિચ્છાનો ડોળ કરી તેની વાત તે વખતે ત્યાં રહેલા ચિત્રાંગદ વિદ્યારે તેને કહ્યું કે જેન | સ્વીકારી. અમિત ગતિએ આ સમાચાર ચિત્રાંગ ધર્મ સ્વીકારવાથી તું મારો સાધર્મિક થયો માટે હું તમને | પહોંચાડ્યા એટલે ચિત્રાંગદ જાન લઈને ત્યાં આવ્યો. આકાશગ મિની વિદ્યા આપું અગર તમને ઈષ્ટ સ્થાને જિનદત્તે શુભ મુહુર્તે પ્રિયદર્શના બંધુદત્તને વેરે છે પહોંચાડું કે કોઈ કન્યા પરણાવું? તેણે કહ્યું કે તમારી | પરણાવી. ચિત્રાંગદ બંધુદત્તને શિક્ષા આપી પોતાના જ
જ
Y
પ
પ
પ
L
L
L
..