Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir

View full book text
Previous | Next

Page 328
________________ મવેદના-એકખુલ્લો પત્ર શ્રી જૈન સાશન (અઠવાડિક) ૮ વર્ષ-૧૫ % અંક: ૨૧ % તા. ૨૫-૩-૨૦૦૩] = આપે ભલે" પારકા' પણ 'સાચા' હોય તો 'મારા' | માટે જ તેમનો ઉપયોગ કરાય છે. તેથી શાસન ભકતોની છે અને પોતાના પણ ખોટા' હોય તો મારા' નથી ". તેવું હૈયાની વેદનાને આપની આગળ આ પત્રથી ઠાલવી છે. તો પ્ર–પાદન કર્યું હોય. તે બધા ઉપર પાણી ન ફેરવીએ તો આપ અને શાસદેવ સૌને સદ્ધિ આપો. જેથી ઉત્પન્ન અને સાચા શેના! અમને નડતા આવા બધા વાંધાઓનો થયેલી બધી કાલીમા ધોવાઈ જાય અને આપનું નામ-કામ | અને હવે સુધારો કરી રહ્યા છીએ. જેથી ભાવિમાં અમારું | રોશન થાય. (ભલે અમે કૂચડો ફેરવવા માગીએ. "એક છત્રી' રાજય ચાલે અને આપના નામે કે પ્રવચનના | વિરોધીઓને કચડવા માગીએ) આપ વિવાદથી પર હતા, . | નો અમારે નીચું જોવું પડે! છતાંય વિરોધીઓ આપને વિવાદી'નો ઈલ્કાલ પહેરાવતા | અમારા હોમ-હવનમાં હાડકા નાખનારને તો હતા. અમે પણ આપની આ પ્રણાલિકામાં પાછા તો નથી અને ગણતા નથી. હાથી પાછળ કૂતરા ભસ્યા કરે. ભલે જ પણ ફેર એટલો કે અમે નવા નવા વિવાદો ચગાવીને અમે તે પ્રર્વત્તિ ન કરી. તેથી અમારે ન કરાય તેમ છે! | વિવાદી બનએ છીએ. તેમાં પણ પાછું આપનું નામ 1 મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાના જોડવામાં વધુ ગૌરવ અનુભવીએ છીએ જેથી અમારા માથે કાળમાં જે અરાજકતા વ્યાપેલી તો તેમણે શ્રી સીમંઘર સ્વામિ કશું જ ન આવે. એટલા તો અમે 'હિંમતબાજ છીએ ! જા ભવાન આગળ પોતાના હૈયાની વેદનાને ઠાલવી, હૈયાના | અમારા આવા આવા પરાક્રમો વધુ શું જણાવું! આપ તો | ભ'ને હલકો કરેલો. તેમ આપની અવિદ્યમાનતામાં આજે બધું જાણો જ છો. આતો ભરાયેલા દિલને આપની આગળ જે ખાવી બધી અરાજકતા વ્યાપી છે તેને કાને ધરનાર પણ | ખાલી કરી હળવું કર્યું. સમજશે તે સાધારો કરશે તો બચશે | હતુ કોઈ નથી, જેમના શિરે જવાબદારી છે તેમને તો અમે | અને અકળાશે તે મરશે! અમે તો સારા ભાવે આપને હા બરાબર વશ કરી દીધા છે. અમારું જ ગાણું ગાયા કરે છે' | આ બધું જણાવ્યું છે ! ભૂલ ચૂક માફ કરજો..... કૃપા દૃષ્ટિ | આજના રાજકીય પક્ષોની જેમ આપવા જેટલા સમાચાર વરસાવજો.. ળ ક્ષિઘારિણી પાહિણી દેવી અમર રહો કલિકાલ સર્વજ્ઞના ગુરુ મહારાજશ્રી દેવચન્દ્રસૂરિ મહરાજ પરમ આરાધક અને ઉચ્ચ વિદ્વાન હતા. શાસનના અને હડરાગથી હદય રંગાયેલું હતું. વિહાર ચાલુ હતો. ખંભાતથી ગિરિરાજ તરફ એક પછી એક ગામ પાવન કરતાં આગળ વધી રહ્યા હતા. સૂરિમંત્રનું ધ્યાન તે તેઓનું નિત્ય કર્તવ્ય હતું. એક દિવસ ધ્યા-ચિંતન ચાલુ થયું કે સાથે ચિંતા પણ ચાલુ થઈ! શ્રી સંઘમાં આધક આત્માઓ, દ્રવ્યાનુયોગના ગીતાર્થ અને ચરી-કરણાનુયોગના ગીતાર્થી પુરુષો પણ ઘણી સંખ્યામાં છે; પણ પ્રભાવક પુરુષ કહેવાય તેવા કોઈ નજરે ચડતા નથી. ચિત્તમાં આ વેચારનું વલોણું ચાલ્યું. થોડીવારે એક દિવ્ય પ્રકાશ પુંજે ત્યાં દેખા દીધી અને સ્વર સંભળાયા! "આજથી ચોથા દિવસે તમે જે ગામમાં જશો ત્યાં ઉપાશ્રયમાં પેસતાં સામે પાટ ઉપર એક બાઈક બેઠેલું જોવા મળશે. એબાળક શાસનનુણ પ્રભાવક બનશે, તમારી ચિંતા દૂર થશે." અવાજ વિશ્વાસપાત્ર હતો. મનમાં હળવાશ વ્યાપી ગઈ. પ્રસન્નતાથી મન ભરાઈ ગયું. બરાબર ચોથે દિવસે તેઓ ધંધુકા ગામે પહોચ્યા. ઉપાશ્રયમાં પગ મૂકતાં જ સામે પાટ ઉપર એક નાનો બાળક બેઠેલો જોયો. લલાટ તેજથી ઝગારા મારતું હતું. સાંભળેલી દિવ્યવાણીનો સાક્ષાત્કાર થયો ! બાળકની સાથે તેના માતા પાહિણીદેવી હતા. માતાએ ગુરુદેવને વંદના કરી. ગુરુ મહારાજે બાળક સંબંધી પૃચ્છા કરી; માતાને ઉમળકાભર્યા ધર્મલાભ અને ત્રિક ધન્યવાદ આપ્યા. શાસનનું રત્ન બને તેવાં લક્ષણોનાં દર્શન આ બાળકમાં થાય છે. અને શાસનને સમર્પિત કરો. રત્નકણિ—ધારિણી માતા પાહિણીએ હૈયાના ઉમંગથી હર્ષભીની આંખે આ વાતને વધાવી. એનાં મુખ પરનિર્મળ તેજોવલયરચાઈ ગયું. સંમતિસૂચક ઉદ્ગાર કાઢયા અને બાળકના પિતા માચિંગની સંમતિની અપેક્ષા જણાવી. શ્રી સંઘે એ જવાબદારી ઉઠાવી. મંત્રીશ્વર ઉદયનનો શ્રદ્ધાસભર સહકાર સાંપડયો અને એ સંમતિ પણ મળી. આપણને શ્રી હેમચન્દ્રાચાર્ય મળ્યા. આપણે યુગો સુધી ધન્ય બની રહ્યા. - પ્ર૧ર

Loading...

Page Navigation
1 ... 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342