Book Title: Jain Shasan 2002 2003 Book 15 Ank 01 to 21
Author(s): Premchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
Publisher: Mahavir Shasan Prkashan Mandir
View full book text
________________
“મમતા + હ ચંડાલકી બેટી'
શ્રી જૈનશાસન (અઠવાડીક)
વર્ષ : ૧૫
અંક: ૨૧
તા. ૨૫-3-03
મમતા સૌર ચકલીટી'
-પૂ. રાજશ્રી પ્રશાન્તદર્શન વિજયજી મ.
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્ષે અધ્યાત્મ પદોમાં મમત્વ અનુભવોથી પણ અનુચિત છે, અકરણીય છે, અન્યાયી મમતાની બોળખ આપતા મમતાને મોહરૂપી ચંડાલની બેટી કહી છે, સત્યથી દૂર છે, વૈરવૃત્તિને વધારનાર-પોષનાર છે, રાગ-વેષની છે અને સમાને ‘સમતા સંયમનુ૫ કુમરીરી' કહી ઓળખાવી માત્રાને બહેકાવનાર છે. મમત્વવાદીને તો ડગલે ને પગલે રાણની આપણી રોહનિદ્રાને ઉડાવવા પ્રયત્ન કર્યો છે. દુનિયામાં પણ લીલી વાડીઓ અને ભોગની સુંવાળી છાયાઓ જ દેખાય એટલે ચંડાલ તે અસ્પૃશ્ય ગણાય છે તો તેની દીકરીને ભેટવા સજ્જન તેના આકર્ષણોની શીતલ-સુંવાળી દુનિયામાં ફરવાનું ઘણું ગમે ક્યારે પણ ઇચ્છે ખરો ? આત્મગુણોને હાનિ કરનાર અને | છે. તે પણ સત્ય હકીકત છે કે, સુખના અર્થી જીવોને પ્રારંભમાં પુગલના પ્રેમમાં અનુકૂલ-ઇચ્છિત પદાર્થો પર મોહ-માયા-મમતા તો મમત્વના ‘મીઠાં' ફળો નજરે પડે છે અને પરિણામના માઠાં' કરીએ તો આપણને લાગે કે હું મોહરૂપી ચંડાલની બેટીને ભેટી ફળો દેખાતા જ નથી. સંસારના રસિક જીવો તો બિલાડીની જેમ રહ્યો છું. મને મારી જાતને અભડાવી રહ્યો છું ? સારી હિતકર માત્ર દૂધની ખુલ્લી તપેલી જૂએ છે પણ બીજો વિચાર કરી શકતા આત્મ પ્રબ ધક વાતો સાંભળવાની પણ યોગ્યતા પેદા ન થાય તો નથી. માયાનું કામણ જ આ છે ને ? મમતામાં મહાલનારને શું થાય ? હું અને મારું’ એ મમતાની ઉત્પત્તિ ભૂમિ છે. “અહં ‘આજનો લહાવો લીજીયે, કાલ કોને દીઠી' તે વાત બરાબર મમ' આ વાર અક્ષરનો મંત્ર એ મોહ રાજાએ સંસારી જીવોને આત્મસાત્ હોય છે. મલ્યું છે તો માણી લો. કાલની ચિંતા આજે સંસારમાં ૯ ટકવા આપેલો મહામંત્ર છે. જેનું રટણ સંસારી જીવો શા માટે ? પછી મોહ-માયા-મમતાથી જન્મતાં સુખોની અહોનિશ રી રહ્યા છે, જરા પણ થાકતા નથી. મોહથી મદોન્મત્ત આળપંપાળમાં ઉલ્લાસથી લાગી જાય છે. આ જ મને બિચારો અને બેહો બનેલા તેમને “હું કોણ છું ? મારું શું છે ?' તેનો અંતે હારી જાય છે. અને ચોર્યાશીના ચક્કરમાં ચકરાવે ચઢી જા વિચાર સર તો આવતો નથી. તેમને તો શરીર તે જ હું અને શરીરને છે.મમત્ત્વના આવા દુરની દુર્ગતિપ્રદ પરિણામો જાણી તેનાથી સુખાકારી જિ-વસ્તુઓ પછી તે જડ હોય કે ચેતન તે જ મારી બચવા પ્રયત્ન કરવો જોઈએ. લાગે છે, 'છી તેની માયામાં લપેટાઇ, ઇન્દ્રિયોના અનુકૂળ તે માટે સમતાનો આદર કરવો જોઇએ. સમતા સુંદરી સાચી છે વિષયોમાં મ હ મસ્ત બની ચાર દિનની ચાંદની જેવા જીવનને સોહાગણ અને સુખદાયી છે. સમતાના કારણે ચીજ-વસ્તુઓના વેડફી નાંખે છે.
અભાવમાં પણ અનેરો આનંદ આવે છે. ગમે તેવા હર્ષ-શોક, મોહતો અંધાપો એવો છે કે જેમાં જે ન હોય તે પણ વિષાદ-વિખવાદના પ્રસંગોમાં પણ તેની પ્રસન્નતા-પ્રફુલ્લિતતા ચક : બતાવે, જે ય તે ન બતાવે. મારાપણાનું મમત્વ પેદા થયું પછી | સરખી જળવાઇ રહે છે. સમતા તો સાચા શૂરવીરોની જનની છે. જે જૂઓ જાદુ જે લજ્જાપ્રદ બીભત્સ અરૂચિકર હોય તેમાં પણ સમતાધારી જેવો સ્વસ્થ, પરિણામદાર્થો બીજો કોઈ નથી. તેના જ મમત્વના કારણે શું શું ચેનચાળા ન કરે તે કહેવાય નહિ ! તેમાં જીવનમાં જે ઉદારો, સહનશીલતા, ક્ષમા, ધીરતા ગુણો જોવા જ રાગ-અનુરાડ ભળે, દ્વેષ-વિદ્વેષ ભળે તો શું ન થાય તે નવાઈ ! મળે તે બીજે ન મળે. તે તો મળેલી સુંદર શક્તિઓનો સામી ર. મમત્વના કારણે અધિકારની લોલુપતા જન્મ, ભોગનો કીડો બને કરવામાં નહિ પણ ડહન કરવામાં સદુપયોગ કરે છે. સમતા જીવને આ અને ધાર્યું કર વા જી પણ બને અને કજીયો-કંકાશ-લેશ-કલહ સાચા જપ-ત્યાગના માર્ગે વાળી સાચી સમજણ, સહિષ્ણુકતો, પણ ખરીદી છે. સારા વિચારકો પણ કહે કે મમત્વ એટલે મોહ- સમદર્શીતા અને સદ્ભાવનાવાળો બનાવે છે. તેથી ગમે તેવું છે માયા-સ્વાર્થ મોરૈષણાની તીવ્ર લોલુપતામાંથી જન્મેલું ઉન્માર્ગી મુશીબતો આવે કે ગમે તેવી અનુકૂળતા હોય તે બંન્નેને તે પચાવી બાલક છે, મનત્ત્વનો માર્ગ દુ:ખોને નિમંત્રણનો હોવા છતાં તે જાણે છે, બંન્નેમાં અવિચલ બની રહે છે. સુખોથી-માનોથી માર્ગેથી પાછા વળનારા વિરલ જ હોય છે. મમત્વ બહારથી છલકાતો નથી કે દુ:ખોથી-અપમાનોથી વિચલિત બનતો નથી. આકર્ષણીય ૨ ને સોહામણો, સુંવાળો, નિષ્કટક માર્ગ લાગે છે તેના જેવો વિચારક અને વિવેકી બીજે બની શકતો નથી. વિવેકરે છે કે પણ તેના ચ8 વાતમાં ઝડપાયા એટલે માત્ર સ્વાર્થને જ જૂએ. ! બળે તે પદાર્થોમાં હેય- ઇપાદેયનું પૃથકકરણ કરી તેનો ત્યાગ અને
સ્વાર્થપૂર્તિ માટે જે કરવું પડે તે કરવા તૈયાર ! મમત્વના માઠા ઉપાદેયનો આદર કરે છે. તેથી તેની વૃત્તિ-પ્રવૃત્તિ વિકાસના માર્ગે પરિણામો આ જે પણ નજરે દેખાય છે, બધા સારી રીતના જાણે વાળી સ્વ-પર અનેકના હિતમાં સહાયક બને છે. અંતે સાચાં શાશ્વ ૬ છે પણ અંતે ૨ પાદર તો તેનો જ કરે છે, ઉત્સાહથી તેનું જ પોષણ- સુખને પામે છે. આપણે પણ મોહ-માયા-મમતાને મારી, સમતા સેવન કરે છે. વિણનો વિનાશ શાથી કે દુર્યોધનનો સર્વનાશ પણ સુંદરીનું સગપણ સ્વીકારી તેના સાહચર્યને અનુભવી શાશ્વત છે શાથી ? તે જે સારી રીતના વિચારે તો બધાને કબૂલ કરવું પડે કે સુખના ભોકતા બનીએ તે જ મંગલ કામના...... તેમાં અંતે મમ વ જ કારણ હતું. તેમાં પાછું “અહં' પાણું મળેલું. !
k